પાટીદારોનું ઉદાહરણ આપી શંકરસિંહે રાજપૂત સમાજને સાંભળો શું કહી દીધું
Вставка
- Опубліковано 1 лип 2022
- Know more on www.khabarchhe...
Follow US On:
Facebook - / khabarchhe
Twitter - / khabarchhe
Instagram - / khabarchhe
UA-cam - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe...
*🙏ખુબ સરસ વાત કરી શંકરસિંહ જીએ હું પણ પાટીદાર છું આમાં કોઇ ખોટી વાત નથી.શંકરસિહજી એ સમાજનાં પૈસાદાર માણસો ને હળવી ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.અને હક માટે આગળ આવવાની વાત પણ સહજતાથી સમજાવી છે. કોઇ પણ સમાજ હોય તેને તે સમાજનાં ભામાશાઓ એ પહેલ કરવાની જરૂર છે ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરી સમાજની ધરોહર અને વારસાને જીવંત રાખવો વર્તમાન સમયમાં ખુબ જરૂરી છે સૌ પાટીદાર મિત્રોને નમ્ર વિનંતી કે પ્રવચન ના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ...જય માતાજી જય માં ખોડલ 🙏*
શંકર સિંહ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
બાપુ ની વાત ને હકારાત્મક અભિગમ થી સમજવા માટે આપનો આભાર, જય માતાજી.
Shankarshi vagela tame parti badluchho have potano rotlo Selva magochho
આમા પાટિદાર સમાજે ખોટુ લગાડવાની જરુર નથી .આપનુ ઊદાહરણ આપેલ છે .પૃગતિ કરવી હોય તો આમ કરાય .
ખોટુ લાગે એવી આમા કોઇ જ વાત જ નથી પાટીદાર સમાજ નુ ઉદાહરણ આપ્યું એ અમારા માટે ગૌરવ ની વાત છે કૃષ્ણમારસિંહજી ને જેટલું સન્માન આપીએ એટલુ ઓછુ પડે દેશ પ્રત્યે ની જે ભાવના એનામા હતી તે મારા તમારા મા નથી 🙏
@@Hasmukhdobariyaઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔ
મનુષ્ય મહાન તેના જન્મ થી નહીં કર્મ થી થાય છે,,ભગવત ગીતા અનુસાર જીવન જીવીએ તો બધુ શક્ય છે.જય શ્રી રામ,,,,,
વાહ .બાપુ વાહ
આજે તમે જે ભાષણ જે આપ્યું તે
તમારી લાઈફસ્ટાઈલ નુ બેસ્ટ ભાષણ
સપિચ
શંકર સિંહ બાપુ તમે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા અને ગુજરાત સરકાર માં મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગર ના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કરવો જોઈતો હતો. પરંતુ તમે ના કરી શક્યા.
તપતા સૂરજ માં કોઈ દિવસ કોઈ નેતા ને સમાજ ના યાદ આવે પછી એ પટેલ હોય કે બાપુ ડૂબતી નૈયા હોય ત્યારે સમાજ ને ભેગા કરવાની યાદ આવે
ખાલી વાતો કરે છે આમની પુંછડી મોદી સાહેબ ના પગ નીચે દબાયેલી છે
જય માતાજી શંકરસિંહજી બાપુ
આપણા સમાજ માટે સરસ સમજવા જેવી વાત કરી છે હજી પણ જાગી જાવ અને એક થાવ જય રાજપુતાના જય ભવાની🙏🙏
A...patli badlu..
વાહ સાહેબ વાહ એકલા દરબાર સમાજ ને નહીં પણ દરેક સમાજે ઘણુ શીખવા જેવા વિચાર છે સોના પહેરવા ખોટા કલર કરવા એ એકલા દરબાર નહિ પણ ઘણા સમાજો મા છે આ બધા વટ છોડી એક સજ્જન વિચારધારા સાથે આગળ વધવૂ જોઇએ
ખુબ સરસ વાત કરી સાહેબ
હુ દરબાર નથી પણ આ તમારી વાત મારા સમાજ ને પણ સંભળાવી ખોટા કલરો નહિ કરવા અને શુધ્ધ વિચાર સાથે આગળ વધવા સમજાવીશ
વાતો કરીને મન બનાવી લીધા વગર કામ કરી બતાવુ પડશે
અમારા પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિહજી ને ભારત રત્ન આપવામાં ખુબ જ મોડું થયુ છે અને હજી મોડું થાય છે તે મોડું છે. મહારાજાના ત્યાગ ને ભુલી શકાય નહી.
બાપુ ની 5 વરસ સુધી ગુજરાત માં સત્તા હતી. ત્યારે પણ વિકાસ યાત્રા પટેલો ની જ ચાલુ હતી . ખંત,મહેનત,સાહસ ,ધગસ અને નસીબ આ પાંચ ગુણ હોવા જરૂરી .
Ham. Yudh. Ladea. Aa. Vat. Koi. Abolae
20. Vrase hinu sarkar. Baki. Bdaae. Mix
બાપુ ની એક દોઢ વરસ જ સત્તા હતી.વરસ 1997 .
@@jadejaprdipsinh4153Te ketla ladya. Tari 10 pedhi ne keto reje
બાપુ તમારી વાત રાજપૂત સમાજને ખોટી લાગે પણ 100 % સાચી છે 👌👌👌👌👌👌👌
હરિફાઇ કરનાર કદી સુખી ન થઈ શકે. દેશની વાસ્તવિક સ્થિતીનો તો વિચાર કરો. IAS/IPS/Doctor/Engineer/CA થયેલા યુવાનો અને ધર્મગુરુઓ/રમતવીરો/કલાકારો ઠોઠ નિશાળિયા અને દંભી રાજકરણીઓના હાથા બનીને અભણ માણસોને શરમાવે એવું વર્તન કરી રહ્યા છે.
શંકર સિંહ બાપુ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
કૃષ્ણકુમારસિંહજી
મહારાજ ને વંદન
જે કોઈ કરીનો શકે એવું કાર્ય કરીને મહાન મહારાજા બની ગયા
આવા જેનામાં ગુણ હોય એવા આત્માને કોટી કોટી પ્રણામ
અને અત્યારના ઘણા ખોટા વાદવિવાદ કરાવવા મથતા હોય એવા માનવ ને સમજવા બહુજ મુશ્કેલ હોયછે
પણ કાઈ કરવું નથી અને કાઈ કરવા દેવું નથી એવું હોયછે
પોતાની ભુલ સ્વીકારતા હોતા નથી અને જે સારા કામ કરે એની ભુલ કાઢે એવા લોકોએ સમજવાની જરૂર હોયછે
આપણે શું કર્યું અને કેવા કામ કર્યા
તો સર્વો સાથે મળી ને સારા કામ કરવાની જરૂર હોયછે
પણ માનવ ને ખોટા ગેરમાર્ગે દોરવા એ બરાબર હોતુ નથી
તો સર્વો સમજીએ અને મહાન પુરૂષો એ જે કામ કર્યા એ કામ કરી શકતા હોતા નથી
તો એવા મહાન કાર્ય કરીને માનવ ઉપયોગી થયા એ આપણા કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને કોટી કોટી પ્રણામ
અને સરદાર સાહેબ ને પણ કોટી કોટી પ્રણામ
અને જેને આ દેશમાટે બલિદાનો આપ્યા એના માટે કોટી કોટી પ્રણામ
જેનામાં કામ કરવાની તાકાત હોય એને કામ કરવા જોઈએ ખોટા વાદવિવાદ કરવા કે કરાવવા કરતા શાંત રહેવું જોઈએ જેથી દેશ મા શાંતિ અને સ્થિરતા રહે ભોળી પ્રજાને ભરમાવવી જોઈએ નહિ
અને સારા કામ કરીએ
બાપુ એ..શાચિ વાત..કિધિ સંગઠીત..બનો અને વેપાર..ધંધા..મા.. આગળ..વધો.. જય.. માતાજી
બાપુનીવાતબહુસાસીછે
જય માતાજી,.. બાપુ એ મુગમ માં પણ સરસ વ્યક્તવ્ય પોતાના સમાજ ના ફંકશન માં આપ્યું પાટીદારો ની પ્રગતિ એકતા અને એના રિઝલ્ટ ની ઝાંખી કરાવી એ એકલા રાજપૂત /દરબાર સમાજ માટે નહિ પણ દરેક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે ભૂતકાળ ની ભવ્યતા હતી તે ગૌરવ છે અને રહેશે એ બે મત છે પણ વર્તમાન માટે કેવા લીડર જોઈએ એ પણ જણાવી દીધું.. એને માટે સમાજે કેવા વહીવટી કુશળતા લાવવા IAS /IPS જેવા પદો પર પહોંચવા કેવી મહેનત કરવી પડશે એ પણ એક સરસ ટકોર કરી..
દરેક સમાજ માટે ઉપયોગી એવુ શીખ સ્વરૂપ ભાષણ હતું.... બાપુનું.. જય માતાજી... આજ રાજકીય પરિપકવતા બાપુ ની છે.. 🙏🙏🙏🙏🙏.. 💐..
બાપુ સાસી વાત કરી 👍જેસમાજ આગળ છે
તે અેમની મહેનતથી છે
ખુબ સરસ વાત કરી બાપુ
ખરેખર કહેવત તમે સાથૅક કરી બતાવશો કે
ગરઢા ગાડા પાછા વાળે💐💐🙏🙏
જે કોમ ખંતિલી,,શાંતિપ્રિય, ભાયચારા અને સહનશીલતા વાળી હોય તેનો વિકાસ થાય.
જય માતાજી જય શ્રી રામ જય શ્રી ગૌમતકી જય ગીતાજી માતા જાય ગંગા માતા જય ગાયત્રી માતા.શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું તે બિલકુલ સત્ય છે કે 1800 પાદર નો ધણી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ને એક ભારત રત્ન ના મળે અને ભારત ની સનાતન હિન્દુ પ્રજા ને આ વાત યાદ કરાવવું પડે તે આપણી બેદરકારી છે એક સડેલ જવાહર ખાન ઇન્દિરા ખાન રાજીવ ખાન જેનો શું ઉપકાર છે આ માં ભારતી ઉપર અને એ જાતે ભારત રત્ન ધારણ કરે અને મહારાજ ઠાકોર ને યાદ કરાવવું પડે કે અમારા શ્રી કૃષ્ણ કુમાર જી ને પણ ભારત રત્ન સન્માન મળવુજ પડે.
જય માતાજી આપણી સમાજ ને આગળ લાવવા માટે ખૂબ સારી વાત કરી.
બાપુ. તમારી સમાજ લક્ષી ઉચી ભાવના છે. તે સમજને રાજપુત સમાજના માલેતુજાર ભાઇયોને સમજવા ને વાર લાગશે.
Vah bapu vah, tamari samjan Ati aavashkya chhe. Jay Shree Ram. From Mombasa Kenya Africa.
જય.સધી.માતાજી.બાપૂ.તમારામા.માણસાઈ.હોયતો.મારી.વાત.નો.જવાબ.આપશો.તમારા.બપા.લખમણજી.ના.મામા.ગામ..વડુ.તા.કડી.જી.મહેસાણા..હુ.શિવાજી.નથાજી.કુબેરજી.બાલાજી.ફનજી.બેચરજી.ની.જમીના.ચોપડા..પેપર.જેપણહોય.અમને.આપીદો.અમારી.જાણ.બહાર.તમે.વેચી.દીધી.જય.સધી
શાબાશ બાપુ સાચી વાત કરી. ❤
આ ભારત દેશ શ્રી મહારાણા પ્રતાપ .,શિવાજી મહારાજ સહિત સમગ્ર રાજપૂત સમાજ ને જે અમૂલ્ય યોગદાન આપેલ છે તે માટે સદાય ઋણી છે...જય માતાજી ,,જય માં ઉમા ખોડલ...🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌺🌺
ધન્યવાદ બાબુભાઈ 🙏🏻🙏🏻
Babu bhai tme j nam apya a sivay 563 raja o kya gaya hta to bas atla j kam lagya aa badhu j j bhogvi rajya chiye te bas rajvada na nich rajao thaki ane pn bhogvi rhya che nich raja thaki
@@kishorpatel7108 તમે તો બધા પહેલા પણ નીચ અને અત્યારે પણ તમારા ઘણા નીચ છે ટેક્સ ચોરી કરવી વાડીઓમાં લાઈટ ચોરી કરવી ઘરે લાઈટ ચોરી કરવી એને પણ નીચે જ કહેવાય
@@jaydipsinhgohil4023 khub emadari kari atle
@@jaydipsinhgohil4023 mare kai kehvu nhi baki badha ne badhi khbr che
જય.માતાજી.શંકરસિહ.બાપુ.આપશ્રી.સો.ટકા.સાચા.છો..સગઠન.તે.મોટી.તાકાત.છે.આઇ.શ્રી.ખોડીયાર.માતાજી.ૐનમઃ.શિવાય.બાપુ.તમને.વંદન.વંદન.વંદન.હો.
વાહ જોરદાર 👍 જય માતાજી શંકરસિંહ બાપુ સાહેબ
jo patel sivay ni government hoi to avu bhashan no apet 🚩jay khodal jay sardar jay patidar ❤️🚩
દેશનું બગડેલુ સામાજીક પર્યાવરણ ઠીક કરવા માટે સામ્યવાદી વિચારસરણી જ એક માત્ર ઉપાય છે. અન્ય કોઇ પણ દ્રષ્ટીથી વિચારવાથી ફ્રસ્ટેશન નો જ અનુભવ થશે.
Bhai rajputoye desh mate je chhuta hathe rajvada shopi didha te Patel samaj na aapi shake.
@@Truthsoul2152 nikal loda 562 ma badha darbar na nata chodya 🤣🤣
@@Truthsoul2152 ahi koi samaj ke cast ni vat nathi, jyare mughal empire India ma avyu 1100 ni sadi ma .. kevi rite ghusya india ma .. kem tyare rajput rajao ek nahota nai to rajsthan su Afghanistan thi gusi j na sakat ... Andar andar rajavada o jagaadta hata . Bhai Saradar patel e je karyu e rajput and bija rajavada o ne ek karya and bhega karya .. ekali maramari nai magaj pan joie kyarek
મગજ નહીં ભાઈ તાકાત નો પણ ઉપયોગ થયો હતો સામે સરદાર સાહેબની આઝાદ હિન્દ ફોજ તૈયાર હતી ભલભલાની નાની યાદ કરાવી દે મારા વ્હાલા એમનેમ અખંડ ભારત નથી બન્યું.
જય સરદાર.❤🕉️🚩🙏
બાપુ એ જે વાત કરી તે એકદમ સત્ય છે,અન્ય સમાજે તેમાથી શીખ લેવા ની જરુર છે.જય માતાજી.
જય હો શંકરસિંહ વાઘેલા સાહેબ એકતા ની જરૂરી છે દરેક ક્ષેત્રમાં માં લોક શાહી માં એકતા જરૂરી છે
રાજપૂત સમાજે દેશ માટે બલિદાન રજવાડાઓ આપીયા અને ઘણુંબધું આપીયુ પણ આજે જનરલ કેટેગરી માં આવતા સમાજ ને સરકાર કોઈ સહાય કે કોઈ મદદ નથી કરતી સુ આજે બધા જનરલ કેટેગરી વાળા રૂપિયા વાળા સે આજે ગરીબી માં ગના એવા રાજપૂત સમાજ અને જનરલ કેટેગરીમાં આવતા ગરીબીમાં જીવેશે
Saras, Jamaal, category bhkhe, mare, chhe, sarakare, samajvu, padshe
ક્ષત્રીયો ને પણ અનામત આપવી જોઈએ,જેણે રજવાડા સોંપી દીધા એમને અનામત નો લાભ મળે એવુ કાંઈક કરવાની જરૂર છે.બધા ક્ષત્રિયો સુખી નથી.જય માતાજી બાપુ.
બહુ સાચી વાત કહી તમે કોયપણ સમાજ મેનત કરીને આગડ આવે છે
બાપુ ની વાત સાચી છે..... લપળી ચીકણી પોલસન નથી......જાય માતાજી 🙏🙏 જાય સ્વામીનારાયન 🙏🙏
સરસ બાપુ એકદમ સાચી વાત કરી છે
એક દમ સાચી વાત છે. બાપુ. તમારા જેવા ની જરૂર છે
મળવાનો છેજ એ ભારત રાતન પણ 70 વર્ષ સુધી ક્યાં ગયા હતા રતન આપવા વારા
આ દેશને સારા મંત્રી ની જરુછે
તમે કેન્દ્ર સરકાર ના મંત્રીહતા ત્યારે શું કર્યું. કેમ સમાજ ની ચિંતા ના કરી પોતાનુ કર્યું છે સલાહ રહેવાદો પાટીદાર સમાજ ની વાત કરવાની જરૂર નથી તે પોતાની મહેનત થી આગળછે ઇરછા વ્યકત ના કરો
આગળ પાછળ હોવાનો એક ભ્રમ છે. બધા એક ગોળ રીંગ પર ફરી રહ્યા છે.
આખોટુ લાગે અને કદાસ લગાડે તેને સમજણ
નથી એટલે તેને ક્ય કેવાય ના સરસ વાત કરી
બધી કોમેન્ટ જોઈ પણ આપની કોમેન્ટ પટેલ સમાજ માટે યોગ્ય લાગી
jay.ho.kusnkumar.sihjiji,ni.jay.ho
વાહ બાપુ ખૂબ સરસ વાત કરી સમજવા ની જરુર સે જય રાજપૂતાના જય ભવાની
Poll pm
Ppl0l pm p🐩
Hmm
Ppl
lpp
Pm
શંકર સિંહ 🦁 એ સિંહ 🦁 જ છે બાકી કાંઈ સિંહની માથે ડાકલાં ના વાગે એ ગુજરાત ના સફળ મુખ્ય પ્રધાન હતા.
અને પાછા પોતાની જગ્યાએ પણ જતા રહ્યા એ ખરો ક્ષત્રિય કહેવાય કોઈ લાલચમા ના આવે.હજુ એ જ વર્ચસ્વ એજ વિચાર ધારા.
આનું નામ બુદ્ધિ કહેવાય....
Sir Aapnu aa vat khubj samjvani che
જય માતાજી બાપુ આ દેશને તમારા જેવા મંત્રી નીજરુરછે હવે તમામ ક્ષત્રિય સમાજના મંત્રી વિભાગમાં ઊભઉથવઉપદસએ આદેશ ના મંત્રીઓ કેટલા ભસતાચારીથયગયાછે આદેશ ને ક્ષત્રિયો રાજપૂત સંગઠન બચઆવઈસખષએ નકર ભારત દેશ ખતરામાં છે તમારા જેવા મંત્રી ની જરૂર છે દેષને
જય માતાજી ખુબ સરસ વાત છે ક્ષત્રિય માટે સારું આપણો જોઈએ જ
મારા બાપ સરદારની પાસે ક્યાં શ્વાસની વાતો જ આવે છે માત્ર કર્મ જુઓ
એકદમ સાચી વાત છે બાપુ
Jay rajputana
જય હો બાપુ સાહેબ
સમાજને એજ્યુકેશન, હેલ્થ તથા સમાજને ઉપયોગી થાય તેવા કામ માટે દરેક સમાજે એક થવુ જ જોઈએ.
બિલકુલ સત્ય
@@haranathdhuniya1845 0
@@haranathdhuniya1845 ooppopoo
Hgggggguouuhgggguugguuuuuyuhhhihiiiiiiihhijj
બાપુ ખૂબ ખૂબ સરસ સ્પીચ અને ખરે ખર રાજપૂત સમાજે તમારી વાત ઉપર ચિંતન કરવું જ જોઈએ !
અત્યારે તો બધા ચાલુ ગાડી માં બેસી જવા વાળા આવા ઘણા બધા મળી જશે
aapto saheb bdhaj samaj mate sarivat kariche khub khub abhinandan
Right vaat se
Koi Bijo Samaj Patelo Nu Name Le To Pan Amne Khushi Thay Che 😀👌
પટેલ (પાટીદાર) સમાજ એ મહેનતુ કોમ છે જે પોતાની મહેનત થી આગળ આવી છે.
જય સરદાર🚩
જય પાટીદાર💪
જય માં ઉમા ખોડલ🙏🏻🙏🏻
હું એક પટેલ છું
તમારા પ્રત્યે મને માન છે
Bapu patidar samaj no dakhlo aapi ne samp tya jamp ni vat Kari pan bapu tame koi motu dan aapi ne sharuaat karo jay bhavani 🔥
ENE tame Dan aapo, m kahe chhe
Bapu college land govt jode ketlama lidhi te bolavo to khabar pade temni honesty wishe.
બાપુ આપને આટલો બધો ઈતિહાસ ની ખબર છે તો સનાતન અખંડ ભારતના કુલગુરુ તરીકે પહેલેથી મહર્ષિ ગર્ગાચાર્ય ના વંશજ જ ગોરપદે હતા,
એ આપનો સમાજ ભૂલી ગયા અને ૨૧/૨૧ વખત પૃથ્વી ને નિ:ક્ષત્રિય કરનારા પરશુરામ ના વંશજો ને ગોરપદ આપ્યું એટલે આગળ વધી શકાય નહીં.
Hnu. Patel. Chu. Dhanyvad. Bapu. Aape. Bhuj. Sars. Vat. Karikhali vatno. Karay aapni. Vàt. Chachi. Chhe dhanyvad. Vad
વાહ બાપૃ સરસ વાતકરી જય સરદાર
ખૂબ જ સારી વાત કરી બાપુ નમન
Right 👍
Rajputono runi chhe Bharat desh , rashtraprem na moh ma rajputoye potana rajvada shprem shopi didha.
જય માતાજી
Wah bapu wah 🎉🎉🎉🎉🎉🎉
Bapu ni vat sachi se100%
વાહ બાપુ તમારા જેવા વડિલો આવિ વાત કરિ શકે રાજપુત એક થવા જોઇએ કારડિ યા નાળોદા ઞરાસિયા છોડો બધા રાજપુત એક થાવો ભલભલા નમછે જય રાજપુતાના જય ભવાની 🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🌞🌞🌞
કારડીયા રાજપૂત નથી દરબારો એને સાચા રાજપૂત નથી માનતા
આતો આગળ આવા ના મળે એટલે અત્યારે બળા પો કાઢે છે. હવે એમનો વારો છે
Bapu to bapu che....zordar bole che.....sankar sinh bapu pachha avijav tame....❤❤❤❤
અખંડ ભારત તો મોર્યે વંશજ બલિદાન તો કેમ ઉચ નિચના દાવા તમે અમે બલિદાન આપ્યાં કેમનીચનો દાવા રાણા તોકે 4અમે ઉચા ઝાલા તો ઉચા અમેદરબર તમે જાડેજા તો ઉચા કારડીયા નીચા કેમ ભાઇ રાજપૂતને દીકરો પિયોર જાડેજા શરનેમ જાદવ વાલા ઝાલા મખવાં ન ચોહાણ રાજપૂત કોન નીચો કોણ ઉચો પેલા ઇતિહાસ ઉપર વાત કિયથી આવિયા માથે શેડા નખીદો બસ રાજપૂત ઊંચું નીકમાંથી બ હાર આવો શ્વરણા લેવાના દિવસો જોવપડસે હોશિયારી મુકિદો
બાપુની વાત સો ટકા સાચી છે.એ બધું જાણે છે.આપને અભિનંદન આપું છું.
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ સંકરસિહ વાઘેલા સાહેબ ને
સત્ય વાત કહી સંભળાવી છે કે જેમાં વાંધાજકન છે નહીં ઈગો માનવિય બૈદ્વ મૈં ભારત દેશ નાં મુળ નિવાસી ભારતીયો નાં હિત અને કલ્યાણ વિકાસ માટે હોવો જોઈએ એ સત્ય હકીકત જરૂરી છે નહીં કે વિદેશી ઓ ની પાંખડી છળકપટ બનાવટ કુટ નીતિ જાતી વાદી વિચાર ધારા વણૅ વેવસ્થા
જય ભીમ જય ભારત જય સંવિધાન નામો બુધાય સત્ય મેવ જયતે વિદેશી ભગાવો દેશ બચાવો
હા યાર એતો ભુલાઈ જાય છે.
તમારા સિવાય બધા ભોળા છે.
પર્ણ ઉપર ભણવા જેવા જમાનામાં પર્ણ ખાવાનાં નામ,ખંડીત તથા અખંડ ભારત એવી વ્યાખ્યા.
Jay bhim jay savidhan
Right
जय माताजी बापु🌹🙏🌹💕🙏❤
Good
Tamare aawvu lectures very often aapi tamara aawa sara thoughts present karta raho..🙏👍
બાપુએ પોતાની પાર્ટી બનાવી પછી અલગઅલગ બધીય પાર્ટી મા આંટા મારી આવ્યા .બાપુ હવે ભજન કરો
Devkuvarba shivubha chudasama na jay swaminarayn
Lesson to be learnt. How to build future, one has to learn, from patels/Patidars like Karsan Patel of Nirma and many others like Mukesh Ambani and Gautam Adani
Vah bapu vah
હવે રાજપૂતો સાભળયા
Rajput વગર c,m થઈ ગયા છે
C,M હતા ત્યારે મારા સમાજ ના ધણા દિકરા નૉ નોકરી મળી ગઈ છે
Supar
જય માતાજી શંકર સિંહ બાપુ ખુબ સરસ વાત કરી
Bapu very good speech n thoughts...
Good sankarshe
Vah bapu saras samaj upyogi vat kari hun tamara vicharone sahmat chhu
Shankarsinh bapu ek Sara neta chhe.
Bahu saru motivation aapayu samaj ni Pragati sauni pragati
Shankarsinh bapu :One of the finest leader in the history of Gujarat
9?On my
ભાવનગર નરેશ ને કોટી કોટી વંદન
વાહ બાપુને વંદન.બહુજ સારા શોટ માર્યો છે.
Jaymataji,saheb, good morning
વાહ દાદા વાહ
Rajpuat samaje AEK dhvani jarurat che vah bhapu Jay hoo
બાપુ તમારા સમાજ તમે શું કર્યું
તમને વાત નથી કરી પટેલ સમાજ નું ઉદારણ આપુંસે તમને હમારી સમાજને સમજ આપીસે
Bapu samaj vada felave bhai
Potanu saju kryu
ભાઈ કશુ નહી કરયુ હો અમારા કપડવંજ મા બે વાર ધારાસભ્ય રયા કશુ ના કરયુ પોતાનુ બવ કરયુ
@@khodabhairathod5043 avuj hoy Satta ma ava game ena naam par chari khay ava se a loko
વાતો કરવામાં ન. 1. ... મોકો તો તમને મળ્યો તો ને... .. સમાજ ને ઉપયોગી થવું અઘરું છે........
Sachi vat bapu.. patel smaj ne tme dil thi smjva badal dhanyvad
Janata ke liye Ek sath Rahana aur Sangharsh karna bahut jaruri hai bahut jaruri hai Jay Bheem
Supetb
જય શ્રીરામ જય હિન્દ જય ગરવી ગુજરાત જય બાબા ગોરખનાથ ની જય