સંવાદ।Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh Gohil સાથે લોકશાહીની વાતો!
Вставка
- Опубліковано 15 лип 2023
- आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat
વખાણ નથી કરતો, અને હું દરબાર નથી, અને ભાવનગરમાં પણ નથી રહેતો, પણ મહારાજ કૃષ્ણકુમારસિંહજી નું નામ સાંભળીને એક અલગ વાયબ્રેશન આવે છે. 👏👏👏
સાચી વાત ભાઈ...ગર્વ ની લાગણી અનુભવાય...એ રાજવી પરિવાર ના સંસ્કાર ની ઝાંખી જયરાજસિંહ ના સ્વભાવમાં દેખાઇ છે...સારું વ્યક્તિત્વ 👌
@@msd0717❤❤❤😂❤
Right bhai
@@msd0717ૡૉ
જી હાં આપની વાત સાચી છે... મેં ક્યાંક વાંચેલું હતું કે મહારાજ સાહેબ ની આગળ પ્રાતઃ સ્મરણિય શ્રીમંત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એવું સંબોધન થતું હતું જે સત્પુરુષ અથવાં તો ભગવાનને કરાય..... રામરાજ્ય કહેવાતુ ભાવનગર... એવું અમારાં પિતાજી તથા દાદાજી પાસેથી સાંભળેલું.
સાહેબ ની નજર જુઓ... બહેન સાથે નજર મિલાવ્યા વગર (હંમેશા સાઈડ માં રાખીને) જ ઇન્ટરવ્યુ આપે છે... ધન્ય છે એવા રાજકુમાર ને...!!
Kul dipak King of bhavnagar को जय जोहार जय आदि वासी
આપણા લોકલાડીલા યુવરાજ શ્રી ને સાંભળ્યા પછી એવું ચોક્કસ લાગે કે કાશ વર્તમાન સમયમાં આપના જેવા પ્રજાવત્સલ રાજકારણ હોય તો ભાવનગર અને ગુજરાત.. ભારત નું ખૂબ કલ્યાણ થાય....જય જય ગરવી ગુજરાત
Jay mataji🚩🙏
જયમાતાજી જયસોમનાથ
@@hareshkamalpara7029જ પસંદ
A😊
બીજા દેશનાં રાજકારણમાં જવાય બાકી ભારતનના રાજકારણમાં ક્યારેય ના અવાય. અને જયવીરસિંહજી રાજકારણમાં ના આવે એ જ સારું. ભારતનું રાજકારણ કદળો છે, સડો બેસી ગ્યો છે એટલે ના અવાય.
ગર્વ છે હુ એક ભાવનગરી છું...અમારા ઘરે અમારા દાદા એ તખ્તસિંહજી નો ફોટો અમારા મંદિર મા મૂક્યો છે. આ વાત પર થી જાણી શકાય છે કે આ રાજવંશ કેટલો માનનીય છે 😊
પૌત્ર ને સાંભળીને... દાદા કેટલા મહાન અને પ્રજા વત્સલ હશે એનો ઘણો બધો તાર આવી શકે છે.
કુવા માં હોય તો અવાળા માં આવે.
ધન્ય છે ગોહિલવાળ ને....ધન્ય છે કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને..🇮🇳🇮🇳🇮🇳
અમારા યુવરાજ સાહેબ તો આ યુગ ના સ્વામી વિવેકાનંદ છે , સાહેબ, તમારામાથી આજ ના યુવા વગૅને ઘણી પ્રેરણા મળી શકે છે
ગોહિલકુળ મા જન્મ લીધો એ અમારું ખૂબ મોટું સૌભાગ્ય છે ❤️🙏🚩
મારી પ્રજાનું કલ્યાણ થાજો રંગ છે ભાવેણા રાજવીને ધન્ય છે કૃષ્ણકુમાર સિંહજીને❤ખૂબ જ મજા યુવરાજ શ્રી ને સાંભળીને
દેશને પહેલું રજવાડું અર્પણ કરનાર બાપુ ના વારસદાર ને મારા પ્રણામ .
અમને ગર્વ છે કે અમે શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ના ભાવનગર માં રહીએ છીએ ❤ અમને અમારા રજવાડા નું ગર્વ છે ❤
Mane pan garv 6 Hu bhavnagar ma rahu chu
Ha maru bhavnagr ha
@@farhanrafai9203ઔયતતતયતતતતતયયતયયતતતતયતતતતતતયયતતતતયતતતતયયતતતતતયયયતતતતતતતતતતતતયતતતતતતતતતતતતતતતતતતતતયયયય❤ઈ 34:10 34:10 34:10
ઙઙઙઙઙઙઙ
આજે ખૂબ મજા પડી ગયા કારણ એવા વંશજોની વાતો સાંભળી ને અનોખો અનુભવ થયો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન કરીને કહેવું પડે કે રાજકુંવર ની સાદગી ખરેખર મનને ગમી ગયો..........
🙏🏻💐♥️
Maharaja e potana driver ne cha banavi ne payi che etla mahan vyakti na sanskar loi ma to avej ne baki aje karodpati na chokra ek sathe 9 lokone accident ma udadi de che
👌👍
કહેવતમાં કહ્યું છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, આપની સોચને ધન્યવાદ...
ખૂબ સરસ સવાલ પૂછ્યા બેન.. યુવરાજ સાહેબની સમજણ શક્તિનો પણ પરિચય થયો. આભાર.
અમે ભાગ્યશાળી છે અમે ભાવેણાની પ્રજા છીએ ❤ જય હો મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ
જય મુરલીધર
ખુબ જ આદર સાથે વંદન.સાદગી,ઉચ્ચ વિચાર,પ્રમાણિક,પ્રજા વત્સલ,અને પ્રભુત્વ નો સમન્વય...ફરી એક વાર નતમસ્તક વંદન
યુવરાજ સાહેબ ને સભળીને ખુબ મજા આવી .
જે ભાવનગર , ગુજરાત અને દેશ ના હિત માટે હકારાત્મક વિચારો છે તેને રાજનેતા ઓ એ ખાસ અમલ માં મુકવા જોઈએ 🚩🇮🇳
વાહ ખુબ સરસ મોર ના ઇંડા ને ચીતરવા ન પડે હું દરબાર નથી અને ભાવનગરમાં પણ રહેતો નથી પરંતુ જે કાર્ય ભાવનગર ના મહારાજ કૃષ્ણકુમારસિંહજી એ કર્યું છે તે કોઈ ની તાકાત બારની વાત એક કહેવત છે કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા જે જયવીરરાજસિંહ બાપુ પણ કરી રહ્યા છે આપને વંદન છે બાપુ 🙏🙏🙏જય સોમનાથ 🙏🚩🚩
દેશ ની માટે પેલું રજવાડું આપી દીધું 😮 એવું અમારું ભાવનગર હો.❤ એવું અમારું કૃષણકુમારસિહજી નું ભાવનગર. એવું અમારું ગોહિલવાડ હો❤
દેવાંશીબેન ત્થા જમાવટ ની ટીમ ને યુવરાજ સાહેબ નું પ્રેરણા દાયક ઇન્ટરવ્યુ લેવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા, લોકશાહી માટે પ્રથમ રજવાડું આપનાર ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી સાહેબને ત્થા તેમના પૌત્ર યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી ત્થા તેમના તમામ કુટુંબીજનો, વંશજો ને શત્ શત્.નમન., યુવરાજ સાહેબ જલ્દી થી જલ્દી રાજકારણમાં ઝમ્પલાવે તેવી શુભેચ્છા.
જય માતાજી
યુવરાજ સાહેબ ના મુખમાંથી ભાવનગર શબ્દ કેટલી વાર નીકળ્યો,❤️ સાચું હો.. ભાવનગર અને દેશ ની જનતા માટે આપના પરિવારે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. ભાવનગર ગોહિલકુળ ને ધન્ય છે 🙏🏻
"મારી પ્રજા નું કલ્યાણ થજો" 👈 ભાવનગર રાજા)
આદમી થી એક પ્લોટ પણ નથી આપી શકાતો
1800 પાદર આપી દેવા એ મહાપુરુષ જ કરી શકે ❤️🇮🇳
જય માતાજી🙏🏻
ભલું થાય મારી જનતાનું... એમાં જ ખરેખર બધું આવી જાય છે... ધન્ય છે....વર્તમાન યુવરાજને અને એમના પૂર્વજોને... ❤❤❤
વાહ ભૂદેવ
મારો સમાજ એટલે આખુ ભાવનગર
અમે.આપને.આજે.પણ.અમારા.રાજા.માનીયેછિયે.જય.હો.ભાવનગર.ના.રાજાની
વાહ યુવરાજ સાહેબ ખુબ નમ્રતા થી વાત કરી છે ધન્ય છે
સંસ્કારએ લોહીમાં જોવા મળે છે સભ્યતા સંવાદમાં પ્રતિબિંબિત થાય છે ભાવેનાની ભાવસભર ભતૃત્વ ભાવના અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીના યુવરાજસાહેબ સાથે સંવાદ ખુબ ઉત્તમ રીતે કરાયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉
ખુબ સરસ મુલાકાત,ભાવનગર ના રાજા તો આઝાદી ના આત્મા હતા, તેમને અમારા વંદન અને તેઓના વંશ જનો ને ખુબ ખુબ આર્શીવાદ. દેવાંશી બેન, તમો તથા તમારી ટીમ ને અભિનંદન
ભાવનગર ના મહારાજા ને એમની પ્રજા પણ એટલોજ પ્રેમ કરે છે. મને યાદ છે અમે નાના હતા અને અલકા ટૉકીઝ કે રૂપમ માં પીકચર જોવા જતા ત્યારે શરૂઆત મહારાજા સાહેબ ના ફોટા થી થતી. એ વખતે બધાં સીટ ઉપરથી ઊભા થઈ ને એમને માન આપતાં.
દેશ ને આવા પ્રતિનિધિ ઓની જરૂર છે
જય માતાજી
ભાવનગરના મહારાજા ને ...
ખરેખર સરકારને સારામાં સારું રાજકારણમાં પદ આપવું જોઈએ કારણકે કૃષ્ણુમારસિંહજી એ આખું રજવાડું ભારત દેશને અર્પણ કરી દીધું હતું ...
ખુબ ખુબ પ્રણામ યુવરાજ સાહેબ..... બધા જ ટોપીક ઊપર ખુબ જ જવાબદારી પૂર્વક સમયને અનુરૂપ જવાબો આપ્યા.. હુ ઈચ્છુ કે નજીક ના ભવિષ્યમાં આપ ગુજરાતના મુખ્યમંત્રી બનો જેથી કરી અમને પ્રજા વચ્છલ રાજવી મુખ્ય મંત્રી મલે. જય માતાજી......
હું દિલથી કહું તો અત્યાર ના યુગમાં કોઇ રાજા રજવાડાઓ ને નથી માનતો પણ મારા ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ અને મારા યુવરાજ જયવિરરાજ સિંહ ને ખુબ દિલથી ચાહુ છું અને પુરા માન સન્માન આપુ છું કારણ કે અમારા યુવરાજ માં આજ પણ ખાનદાની, સંસ્કૃતિ સંસ્કાર જીવંત છે અને એ તમામ ગુણધર્મો જીવંત છે કે જે પહેલા ના રાજ રજવાડાઓ માં હતા,, ઘણી ખમ્મા મારા ભાવેણાના કુંવર ને
મારી પ્રજા નુ કલ્યાણ થજો જય હો ભાવેણા
મારું પ્રિય પાત્ર કૃષ્ણકુમારસિંહજી નું લોહી જેમની નસોમાં ધબકે છે એવા એમના પૌત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું..ભાવનગર નામ પડે એટલે સર પ્રભાશંકર પટ્ટણી પણ યાદ આવે જ..જમાવટની જમાવટને શુભેચ્છાઓ..
Jay.ho
હું એવુ ઈચ્છું છું કે યુવરાજ સાહેબ જલ્દી થી રાજકારણ માં આવે અત્યારે તમારી જરૂર છે ગુજરાત ને આપના જેવા નેતૃત્વ ધારી ની
Kem tmara hath ma mehdi lagi chhe.... Bharat aajad chhe... Aaje sattaa prajaa hath ma chhe rajaa na nai... Tme netrutv karo potana pr viswas rakho ..kya sudhi bija thi impress thathaa rehso...ewu kaam karo ke loko tmara interview youtube pr muke..
@@rosepark4878 tmaru bhai interview aavtu lage youtube
🚩જય રાજપુતના 🙏
🙏જય માતાજી 🙏
🙏હા આપણુ ભાવનગર 👏
શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે મનુષ્ય માં હું રાજા છું, આજે પ્રજા વત્સલ શ્રી મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ના વારસદાર શ્રી યુવરાજ સાહેબ ના દર્શન માં ગીતકાર ના દર્શન થયા.પ્રણામ.
ખુબજ સહજ, પરિપક્વ અને સરળ વ્યક્તિત્વ એમની વાતો પરથી તરી આવે છે 👍👍
જયવીરરાજસિહ સાહેબ આપ એક ખૂબ અનોખા માનવી છો આપ આગળ આવો ગરીબોની સેવા કરો એવી શુભેચ્છાઓ સાથે............
વાહ ખૂબ સરસ યુવરાજ સાહેબ
ખૂબ જ ઊંચા વિચારો અને સહતાથી વાત કરી
અને સાચી વાત કરી કે જે રાજા ને સોભે
સુ સંસ્કાર છે
વાહ મજા આવી ગઈ
Salute and respect to Shree Yuvraj Saheb Jayveersinh Ji
તૈતરીય ઉપનિષદમાં યુવાનની અપાયેલી વ્યાખ્યા યુવરાજ શ્રી જયવીરસિંહજી એ પૂર્વજોની પુનાઇ ખાસ કરીને પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રેરક આશીર્વાદ તથા માતાપિતાના ઉજ્જવળ સંસ્કાર અને ઉછેરથી અસરકારક રીતે જાળવી રાખી છે. સરળતા, સહજતા અને સતત પ્રજાને જ કેન્દ્રમાં રાખવાનો સંકલ્પ તેમાં કારણરૂપ છે. મારી પ્રજાનું કલ્યાણ થજો. એ જેમનો આજીવન મંત્ર હતો એ જ ઉમળકો અને આગ્રહ યુવરાજસિંહના જીવનમાં દેખાય છે. ગૌરવ અને ગર્વની ભેદરેખા સુંદર રીતે સમજાવી છે. વર્તમાન નાગરિકોની પ્રાથમિક ફરજ અને રાજકારણીઓને કરેલી ટકોર નોંધનીય છે.
युवा स्यात् साधु आशिष्ठः द्रढिष्ठः बलिष्ठः ।
એ વાત એમનામાં ચરિતાર્થ થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક યુવાન આ મંત્રને વાંચી, સમજી, શક્ય એટલા અનુસરવાના પ્રયત્ન કરવા રહ્યા.
ધન્યવાદ 🙏🎉
એંકર મેડમની અસરકારકતા પણ રસપ્રદ અને ગૌરવપૂર્ણ છે.
પ્રિ.ડૉ.બી.આર.ચુડાસમા ( અમરેલી)
ધન્ય છે ભાવનગર ના રાજવી કુષ્ણકુમાર જીને દેશ ને લોકશાહી માટે પહેલુ રજવાડું અર્પી દેનાર, આભાર દેવાંશી બેન તમારો,રાજા ના વારસદાર લાવવા બદલ, અને તેમના વિચારો ને
Devanshe Ben dhanyavad. Tame ke jankare aapo cho khub important che. Raja na varsshdaro ne jova madya che. Rajvadonu culcher k vu che. Emne bhavna vicharo kva che j public ne khabar pade.mate. saheb j vat kare politician na vicharo kam karva mate sahkar imandari the des hit ma sahkar aape to public support karsej . Aapne janau to ghanu badhu che pan Raj parevao thaki msj politician badha ne samjvu joiye.
જય હો મહારાજા કૃષ્ણકુમારસિંહજી🚩
જય હો યુવરાજ સાહેબ🚩
જય શ્રી રામ🚩
વાહ જયવીર સિંહ વાહ યુવરાજ
ધન્ય છે તારી જનેતા આવા સદગુણ આપવા બદલ..👑👑
યુવરાજશ્રી નાં દર્શન થયા અને આપના વિચાર સાંભળવા મળ્યું તે બદલ ખુબ ખુબ આભાર જમાવટ ને,
ભાવનગર ના યુવરાજ છે પણ દેવાંશી બેન ને પણ તમે કહી ને બોલાવે છે યુવરાજ મહાનતા છે વાહ મારું કાઠિયાવાડ
બ્રાહ્મણ છે બહેન બ્રાહ્મણ છે બ્રાહ્મણ દેવતા ય નમઃ
❤❤❤ જય ભાવનગર ❤❤❤
જય ખોડીયાર માં ❤ બાપા સીતારામ
❤જય સોમનાથ મહાદેવ ❤
આવાં વ્યક્તિ ને મળીએ મુલાકાત થાય ત્યારે ખબર પડે કે ખાનદાની કોને કહેવાય ખુબજ સરસ રીતે તેઓ પોતાનું કર્તવ્ય નીભાવી રહ્યાં છે,,,, આભાર આપનો કુવંરશ્રી
તેમણે પોતાના પૂર્વજો ના સંસ્કારો આજે પણ જાળવી રાખ્યા........ અને આજે પણ લોકો તેમને તેમનાં સ્વભાવના કારણે આદર આપે છે.😊 good parsonality....... ameging
વાહ બાપૂ કોઈજ પ્રકાર નો દંભ નઈ કોઈજ અભિમાન નઈ સાચેજ આપ શ્રી ના વંશજો ના સંસ્કાર આપ શ્રી મા જોવા મળ્યા બાપૂ ગર્વ છે અમને આપ ના પૂર્વજો માટે ખૂબજ ઉત્તમ વિચારો છે આપ શ્રી ના 🙏આપ ના ચરણો મા વંદન 🙏જય હો કૃષ્ણપાળ સિંહ જી બાપૂ 🙏જય રાજપુતાના 🙏
તમારી વિચાર ધારાને સલામ છે.સર તમારા શાંત સ્વભાવ અને તમને જોતા જ હાલના રાજા તમે જ હોય તેવુ લાગી રહ્યું છે.તમામ નાની બાબતે હોશિયાર અને વાકેફ છો.સત્તામાં તમારા જેવા રાજવંશી યુવરાજ બેશે તો પ્રજાની સાથે અન્યાય થતો હોયતો અટકે શાંતિ અને અમનથી તમામ લોકો રહે.
JAY KHODIYAR MA 🙏
I really impressed with the polity and community skills with the Kunvar saheb
Impressive interview 🙏
Yuvraj Saheb of Bhavnagar state🎉 he is noble personality. We are proud of citizens of Bhavnagar.
વ્યક્તિ તટસ્થ હોય તો ક્યારેય જ્ઞાતિવાદ નડતો નથી 🙏
વાહ ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનગર યુવરાજ સાહેબ નો કે પોતાને પ્રજા પ્રત્યે ખુબજ પ્રેમ છે લાગણી છે . અને આજ તમારા વિચારો આજનું દેશ નું રાજકારણ વિચારે 🙏🙏🙏🙏
પ્રજા વત્સલ,ખમતીધર અને ખાનદાની વિચારો યુવરાજ સાહેબ માં છે,, આવા માણસો સત્તા માં હોય તો જરૂર થી પ્રજા નું સારું કરી શકે,, સરસ સંવાદ,,જય માતાજી
વાહ દેવાંશીબેન અત્યારે આપણે યુવરાજસિંહ બાપુ યુવાન જેવા નેતા જોઇએ છે એવી આપણે જરૂર છે
ધન્ય છે સાહેબ ધન્ય ભાવેણા પરઞણુ નત, મસ્તક વદન🙏
આ વીડિયો માં બધી જ કમેન્ટ સારી હશે જોવું હોય તો જોય લેવું આ છે અમારા પૂર્વજો અમારું ગોહિલવાડ ભાવેના ની તાકાત પ્રજા લોકો પ્રત્યે ની કલ્યાણ ની ભાવના જે આઝાદી ના આટલા વર્ષો પછી પણ દેખાય છે જય ભાવેણા જય ગુજરાત જય મહારાજ સાહેબ 🙏🏻
દેવાંશી આપનો ખુબ ખુબ આભાર ભાવનગર યુવરાજ નો પરિચય કરાવવા બદલ
લાખ લાખ વંદન ભાવેણાના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંજી ગોહિલને ❤🙏
MOST RESPECTFUL PERSON
YUVRAJ SIR
અમારા યુવરાજ નેક નામદાર છે ❤
આ રાજ કુમારજી નો સાદગી ભર્યો વેશ અને એની સાથે જનતા પ્રત્યે નો વિચાર ખૂબ સુંદર છે. આવા લોકો ની જરૂર છે. જય..જય..ગરવી ગુજરાત....
Khub khub dhanyawad 🙏 VALA 🙏 jai ho bapu tamane Maa bhagwati na Rakhwala 🙏 VALA jai Mataji 🙏 VALA
આટલા સારા વિચારો. સાચા રાજા સાચા ક્ષત્રિય. સાચા યુવરાજ.❤
Khub saras vartalap.
Jayveerrajsinhji bapu nu vyaktitva khub Shalin che.
વાહ, બંને પાત્રો ને નમસ્કાર !કેટલા ઊંચા સંસ્કાર, ભાવેણાને મિસ કરુ છું. મહારાજા શ્રી નું નામ પ્રત્યેક ભાવનગરી ના હૃદય મા અમર છે. યુવરાજ શ્રી લોકશાહી ની વાત સરસ રીતે કરી પણ ભાવનગર ની જે રાજાશાહી હતી તેવું રાજ આજે નથી. આ વાત કદાચ આ મહાન વ્યક્તિ ના ઉચ્ચારે તે સ્વાભાવિક છે.
Very clear, very focused & down to earth with all family values.... Salute...
Wah Yuvraj saheb Jayveerrajsinh ji
Jay ho bhavena Darbar 🙏🚩
ભાવનગરના રાજવી યુવરાજ સિંહ વાતો સાંભળીને ખૂબ આનંદ થયો પત્રકાર બેન નો ખુબ ખુબ અભિનંદન
મારી પ્રજાનું કલ્યાણ થાજો રંગ છે ભાવેણા રાજવીને ધન્ય છે કૃષ્ણકુમાર સિંહજીને ખુબ જ મજા યુવરાજ શ્રી ને સાંભળીને આવી , દેવાંશીબેને ખુબ સરસ સવાલ પુછ્યા અને બધા જ પ્રશ્નોનો સચોટ અને સમજી સકાય એવા સરસ જવાબ આપ્યા ....👏👌👌
કોટી વંદન મહારાજા કૃષણકુમારસિંહજી ને એમના પૌત્રને...ખૂબ જ શાલીન વ્યક્તિત્વ લાગ્યું સરળ પણ એટલા જ...અને ખાસ વતન પ્રત્યેની ભાવના આપના શબ્દે શબે ઝળકે છે...આપે વારંવાર ભાવનગર શબ્દ પુનરાવર્તિત કર્યો જે આપની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. જય હો આપ સદૈવ ખુશ રહી એવી શુભેચ્છાઓ ❤️❤️🌹🌹🙏🌹🙏
રાજપરિવાર ને ધન્યવાદ પણ ઓછા પડે જેમણે સ્વરાજ મેળવવા મા રાજમાન રાજેશ્વર મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી એ ખુબ ઉમદા કામ કરેલ છે તેમનો પોતાના નાગરિકોના વિકાસ માટે તેમનું ભલું થાય તે માટે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ અઢારસો પાદરને ત્યાગ કરીને લોકશાહી માં મહાન કાર્ય કરેલ તેમાટે ભારત દેશ સદાય કૃતજ્ઞ રહેશે
જય માતાજી બાપુ
નમ્રતા અને મૃદુતા તો જુવો ...વાહ... ગર્વ છે હો ..અમને ...આવા યુવરાજ પર...
Wahhh🎉રંગ છે રાજપૂત 🙏well understanding... Superb speech..... Jay siyaram
ગંગાજળિયા ગોહીલો ની જય હો જય માતાજી યુવરાજ શ્રી જય શ્રી પરશુરામ
Prince Jay ho aapka
ગર્વ શાલી રાજા અને પ્રજા
Yuvraj tamne allah lambi jundgi dey hamesha salamat rakhe
Very good sir very inspiring
i salute your politendess N. love for india
Simply great Yuvraj thanks to Devansi ben
ખૂબજ સરસ ચર્ચા umda વ્યક્તિ જોડે,
આ ભાવનગર નું સાચુ ઘરેણું છે જય માતાજી
જેમાં ભાવ શે તે ભાવનગર 🙏
મારો સમાજ એટલે આખુ ભાવનગર . ખુબ સરસ
બહુજ સરસ ચર્ચા થઈ અમારા ભાવેણા એટલે કે ભાવનગર વિષે પ્રજા વત્સલ રાજા ને નમન
ખૂબ સરસ વાત કરી છે દરબાર ને સોંભે તે યુવરાજ સિંહ ને ધન્ય છે
Very Nice Interview, Impressed By Prince of Bhavnagar,, very Intelligent Interview.. ❤
Devanshi bahen, khub khub aabhar, tame Mara ketlaye varshoni ichhchha aaje Puri Kari , krushnkumarshinhji na vanshajona charnoma Dil thi naman.
ખુબજ સ્વસ્થ અને જવાબદારી ભર્યા વિચારો છે આ રાજવી પરિવાર ના ભાઈ ના.... દેશ ના વિકાસ માં જરૂરી ઘણી સારી વાતો કરી ભાઈએ
જય માતાજી... 🙏🙏🙏🙏
Maharaja Krushnkumarsinhji ane yuvraj ji ne koti pranam.
વાહ દેવાંશી બેન ખુબ મજા આવી જાયજય હો રાજા સાહેબ
ભાવનગર યુવરાજને અંતઃકોટી હદયથી પ્રણામ તમારા વિચારો જોઇને આજે એ વાત સાર્થક થાય છે કે સંસ્કાર હંમેશા લોહી માં હોય છે એના કોઈ કલાસ નથી હોતા. આજે કદાચ સતા તમારી પાસે હોત તો આજે ભાવેણાનો વિકાસ અલગ જ હોત ..મારો સમાજ એટલે આખું ભાવનગર.... માં ખોડિયાર આપને 100 💯 દિવાળી દેખાડે આપ જલ્દી જલ્દી રાજકારણ માં આવો અને આમને એક સારા વ્યક્તિને વિધાનસભા કે લોકસભાની અંદર મોકલવાનો મોકો આપો... જય હિંદ..
વંદન સે તમારા પૂર્વજો ને અને તમને જયવિર સિંહજી 🙏🏻
વાહહહ ખુબ સુંદર વિચારો..સરસ વાર્તાલાપ..
very positive Vibes...💯👍🇮🇳
Jay Ho bhavena....jay ma bhavani
ભાવનગરના મહારાજા ના યૂવરાજ સાહેબને મારા સો.સો. સલામ યૂવરાજ સાહેબને મારી વિનંતિ સે કે તમારા પૂરવજો ની જેમ હિંદૂ અને મૂસલમાનો ને સાથે રાખજો અને દંગાઈયો થી અને દંગાથી ભાવનગરવાસી યો ને સાસવજો આપને મારાસલામ લાખો સલામ
ખૂબજ સુંદર રજુવાત પ્રજાવસ્તલ કુવરજી ની
જય હો ભાવેણા રાજપરીવાર ની