વરિષ્ઠ પત્રકાર Jagdish Mehta એ મોટો ધડાકો કર્યો , હવે રાજકોટના લોકો શું કરવાના? | Jamawat
Вставка
- Опубліковано 26 тра 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
સાંચુ બોલવા માટે આભાર જગદીશભાઈ 🙏
પાયલ દીદી આપની મહેનત ને. લાખ લાખ સલામ કેમ કે આપ અમદાવાદ છોડી આ દુઃખદ ઘટના નાં સમાચાર પ્રસિદ્ધ કરવા રાજકોટ જય ને પડ્યા છો..... કવરેજ જબરદસ્ત બતાવજો...... તો પ્રજા જાગૃત થાય....
અહીંયા બધા ઘેટાં છે, એટલા માટે આવું થઈ છે, પરંતુ તમારી કામગીરી સારી છે અને આ ઘટનામાં અધિકારીઓ તથા સરકાર j જવાબદાર છે
આ કાન્ડમા સ્માર્ટ મીટર નો ત્રાસ ન દબાઇના જાય તે પણ જોવાનું રહે..
Bahut sahi baat kahi he.
correct post.........karan k aa sarkar pase koy nakkar aayojan j nathi.......etle emnu paap chupava mate kay nava kand kari janta ne ullu j banave che.
A bilkul sachi vat che have evu lage che ke agad no time khub kapro avse…..lokshahi ma loko ni swatantrata uper a tarap mare che tame kevi rite public ne pressures kari sako ke a miter tamare nakh vu padse…a sarkar ne Vipaksh nahi pan public kadhse 😮
નાના અધિકારી ઓ ને સસ્પેન્ડ કરવા થી કોઈ ફરક નહીં પડે મોટા અધિકારી ઓ ને જ સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને સજા થવી જોઈએ તોજ કંઈક સિસ્ટમ ઉપર અસર થાય બાકી તો સરકાર બિલકુલ નકામી સાબિત થઈ છે એ વાત સાચી જ છે
Officers work as per government institutions and their guidelines and under pressure by ruling party.only government is responsible for same
Sheb are absolutely right nobody knows their minister names and all MLA not kowglde about their matvishar
Dismiss karva જોઈએ
No સસ્પેન્ડ only dismissed is only justice
Sachi vat
156 આપો પછી આમ જ થાઈ😂
સાચું છે.............
સાચું છે...
🙏🙏🙏
1984 માં કૉનગરેસ ને 414 બેઠકો આપી તેથી જ ભૉપાલ માં યુનિયન કાર્બાઇડ ગેસ ક્ડ માં 20000 માણસૉ મરી ગયેલા અને 5,75,000 થી વધુ માણસૉ ને આ દુર્ઘટના માં ઇજાગ્રસ્ત થયેલા ત્યારે ઇન્દિરા ગાંધી એ આ કાંડ ના જવાબદાર ને પૉતાના વતન યુ. કે. સહી સલામત રવાના કરી દીધેલા.
@@rajendramehta1689 atyre koni sarkar che 30 varas thi junu reva de atyre nu kar
જગદીશભાઈ તમારી પીચ અદભૂત છે
તમારુ રિસર્ચ પરફેક્ટ છે 🎉🎉🎉 રમેશ પુરોહિત
સત્ય વાત કરવા હિંમત જોઈએ ❤❤❤
Jordar Jagdish bhai 👍👍Waah shu બહાદુરી - સેલ્યૂટ તમને 🙏
🙏રાજકોટ અગ્નિકાંડના મૃતાત્માઓને પ્રભુ પોતાના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના. 🙏
ભગવાન મારી આશંકા ને ખોટી સાબિત કરે તો સારૂ પરંતુ હાલની પરિસ્થિતિ ને જોતા એવુ લાગી રહ્યુ છે કે સરકાર પોતાના હાથે આધુનિક નકસલવાદના બીજ રોપી રહી છે.
ભાઈ...સંપૂર્ણ સહમત છીએ ... 😮😢... પણ અન્ના આંદોલન જેવું ન થાય એ ય જોવું પડશે... હાર્દિક પટેલ જેવું ન થાય ..એ જ રીતે બીજા કેજરીવાલ ન ઉત્પન્ન થાય ... સત્તા માં પાર્ટી ગમે તે હોય,પણ સાચા અર્થ માં પ્રજાસત્તાક રાજ્ય સ્થપાય એવી કોઈ ત્રીજી તાકાત કે સંસ્થા... ગાંધી ચિંધ્યા માર્ગ ની તો વાત જ ન કરતા... સંવૈધાનિક રીતે તેમજ યેન કેન પ્રકારેણ કોઈ પણ રીતે... પ્રજા ની સુખાકારી,સાચા અર્થ માં ભય ભૂખ ભ્રષ્ટાચાર સદંતર હટે એ રીતની જન જાગૃતિ કેવી રીતે થશે? હવે પ્રજા ના આંસુ, દુઃખ,માંગ ની કદર ક્યારેય નહિ થાય, સખ્ખત આક્રોશ સાથે ત્વરિત રીએકશન આપતા પ્રજા એ શીખવું પડશે,કોઈ પાર્ટી,નેતા,ધર્મ પ્રજા હિત નહિ કરે...🤕🔥⚡
સહમત... પ્રજા જાતે કાયદો હાથ માં ન લે તો શું કરે?😮😢
આ ભાયીએ બિલકુલ સાચી વાત કહી છે જનતા વીફરે ત્યારે ભલભલાની હવા નીકળી જાય છે સરકાર આજ છે ને કાલ નથી ચીમન ભાઈ પટેલ ફેંકાઈ ગયા હતા અને મોરબી પુર હોનારતમા બાબુ ભાઈ પટેલની સરકાર ફેંકાઈ ગઈ હતી એટલે કોઈ ખોટા ભ્રમમાં નો રહે
Ha ha ha gujju andh bhakto wade praja ne a pan vifre what a jock.😅😂🤣😜😆😝😄🤪😀😛
B.j.p. jitese or hindu ko maar ne ka plan banaegi.
Ha,,, barabar che
Bhai haju 7may gai Ane thodo time dhayo have panch varse vat kartak mahine kanani dayo kehavat sachi tari have vidhan sabha ave tayre vat yad rakhajo
જાગે તો ને???
ગૃહ મંત્રી એ પણ રાજીનામુ સ્વેચ્છા એ આપવુ જોઈએ આપની સરકાર બહુ ક્યુ છે
ભોપા ની સરકાર જ સસ્પેન્ડ જ કરવી જોઈએ
વાંક મોદીનો છે. દેશ અને પ્રજાનો ગુનેહગાર છે. પુલવામાં 42 સૈનીકોને મરાવી નાંખ્યાં હતા એ યાદ હશે.
કોણકરે સસ્પેન્ડ? મોદીજી શું કામ જનતાની તરફેણમાં આવા આકરા નિર્ણય
લ્યે. આપણે જનતા તો માનનિય યશસ્વી
વડા પ્રધાન ને ગાન્ડા અને અંધ બનીને
ભાજપને મત આપવાના.
Right 👍
Kai these nahi tame hindu com morbi ma kaand tub bhi tumko itni akal nahi he ke Ena patchi b.j.p.ne jitadi .ketla bewfakuf cheh gujarat ni praja.
શ્રી ભોપાભાઈ તો શ્રી મનમોહનજી જેમ કતપુટલી છે.
ખુબ ખુબ અભિનંદન ભગવાન તમારી રક્ષા કરે ખરેખર સાચી વાત છે. પબ્લિક તમારી સાથે છે.
માફ કરજો .કશુ નહીં થાય .. બહુ દુખી છીએ.
જનતા નો આવો જ આક્રોશ ૨૦૦૧ ના ભુકંપ વખતે થયેલી ગેર રીતી અને ગેર વહેવટ ના કારણે હતો
પણ શું પરીણામ આવ્યુ એ સૌ જુવે છે
ભાજપ આજ સુધી અજય છે
જગદીશભાઈ સાચું બોલવા બદલ આભાર
Wah saheb wah... bahu sachot vishleshan...
નફટ સરકાર અને તે ના મંત્રી ઓ , અધિકારીઓ બધા જ જવાબદાર છે,પૈસા કમાવવા માટે ગમેતે હલકટઆઈ પર જય શકેછે
સૌથી વધારે ભ્રષ્ટાચાર ગૃહ ખાતા અને મહેસૂલ વિભાગ છે .જગદીશ ભાઈ ન્યાય સૌ નાના માટે મોટાને સૌ માફ . વાઘે માર્યું માનવી એમાં શું ઇન્સાફ.
ધન્યવાદ ધન્યવાદ આદરણીય જગદીશભાઈ આપના વિશ્લેષણ બદલ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સસ્પેન્ડ નહી ડિસ્મિસ કરાય પબ્લિક ને બધું ખબર પડે છે
સાવ પતાવી દેવાય, સોપારી આપી ને
ચોખ્ખું , ખુલ્લું સત્ય બોલવા બદલ બંનેનો ખુબ ખુબ આભાર.... ફક્ત મિડિયા જ જનતા સાથે રહે તો જ ગુજરાતીઓને ન્યાય મળી શકે તેમ છે...
Niyay ni vote karwani nahi b.j.p. ni sarkar he tamne ghrma Gusine maarse yaad raakje.
વાહ મહેતાજી ૧૦૦%%% સાચી વાત કરી
4.તારીખ. ફટાકડા નો.ફોટેઅપીલસે
હા 😢 ભાઈ જે પણ ફટાકડા ફોડહે તે ઈની મા ના પેટનો નય ને બે બાપનો હોય ઈ ફોડશે
જગદીશભાઈ તમે જે કાંઈ બોલો છો તે સાચું બોલો છો જય માતાજી
અંધેરી નગરીને ભોપલા રાજા😢
બિલકુલ....વ્યાજબી ક્વોટ
આ આક્રોશ ખાલી કહેવા માટે છે બાકી બધા ભક્તો જ છે
વાહ જગદીશભાઇ લા જવાબ છે તમારા વિચારો તમે સત્યને બહાર પાડો છો
બહુજ સાચી વાત કરી સાહેબ
એક કહેવત છે કે "પેટ નો બળ્યો ગામ બાળે "
બસ હવે બહુ થયું આમ જનતા જાગશે ત્યારે બદલાવ આવશે 🙏🙏qq
જગદીશભાઈ, હવે રાષ્ટ્રીય સરકારની જ જરૂર છે
ईवीएम मशीन से चुनाव जीत कर आए हैं😂😂😂 156
Dabang Jagdish Bhai...god bless you 🎉
Best journalist jagdishbhai i salute
કોમેન્ટ મા એક ભાઇ લખેછે કે જગદીશ ભાઇ ભા.જ.પ.ના છે.બીજા લખેછે કે તમને કોંગ્રેસે કેટલા રૂપિયા આપ્યા છે.સાચુ બોલવા વાળા પર આવી કોમેન્ટ તો ન કરો ભાઇ
બીજેપી ના અગ્રણી નેતાઓની શક્તિપ્રદર્શનની હોડ માં લગભગ નીતિમત્તા નું નિકંદન નીકળી ગયું છે સમજદાર નેતાઓ સાઇડલાઈન થઈગયા છે મોદી સાહેબ વિચારજો આ હપ્તાખોર નેતાઓને સંગઠન માં થી અલગ તારવજો જો તમારે તમારું લક્ષ્ય પાર પાડવું હોય તો
આખો ઉપરથી પાટા ઉતારો,સૌથી મોટો ભ્રષ્ટાચારી એ પોતેજ છે,આ બધાતો ચીઠ્ઠીના ચાકર છે.
સરકાર પ્રજા ને ઉલ્લુ સમજે છેં.. અને પ્રજા ઉલ્લુ બની જાય છેં...હવે તો પ્રજા સમજે..સંવેદનાવિહીન માનસિકતા..એટલે પીડાવા નુ જ.. સત્ય જગદીશભાઈ.. 🙏
જગદીશભાઈ મહેતા સાહેબ
ગુજરાતની જનતા કાયમ માટે આપની ખૂબ ખૂબ આભારી રહેશે.
આપના વિચારો અને સ્પષ્ટ તા ઓ અત્યંત સરાહનીય છે.
ખૂબ ખૂબ આભાર અને અભિનંદન
જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની સામે એફઆઇઆર દાખલ કરો
સરસ સાહેબ ખુબ જ સરસ વાત કરી છે ❤❤❤
મહેતા સાહેબ,મોરબી પુલ દુર્ઘટના પછી તરત જ ચૂંટણી હતી છતાંય
156 આપી
આંધળા જવાબદાર છે આવી ઘટનાઓ માટે 🙏🏿🙏🏿
Aandhda goverment maj betha che@@drkomalpatel5201
લાગતા વળગતા અધિકારીઓ ને સસ્પેન્ડ નહી પણ કાયમ માટે નોકરી માં થી છુટા કરી દેવા જોઈએ અને જે તે અધિકારી/કમૅચારીઓ ને એક પણ રૂપિયો (ફંડ માં થી) નહી આપવાના.
Fansi આપો દોષિત ને
ખુબખુબ.અભિનંદન. ભગવત.ગીતા.મા.જે.નિતિધરમજાણવામળે.તેગુણ.આપનેભગવાને.આપેલ.છેખુબખુબભગવા.આવાસત્ય.માણની.રક્ષાકરે
નેતા ને ધંધાર્થી સા લા બનેવી જેવા સબંધ હોય છે
Wah Jagdish Bhai wah......sir you are absolutely right sir.....👌
Very good speech sir you are brave and strong jarnalist sir aap ne selut chhe
આખા ગુજરાત મા પોલીસ ખાતા થી કોઈ
બીક રહેતી નથી કારણ કે સબસે બડા રૃપીયા પૈસા હોય તો માણસ ફાંસી થી પાછો આવી જશે જાગો નાગરીક જાગો
જય હિન્દ જય ભારત વંદે માતરમ
ભગવાન સદગત ના આત્મા ને શાંતિ આપે
અને સૌને ન્યાય મલે
Aaje High court e kidhu ke sha mate municipal commissioner ne dissmiss na karya ?
જગદીશભાઈ મહેતા આપી વાત કરી છે તે ઘણી સરસ વાત કરી છે આપની લાખ લાખ અભિનંદન આપ લોકોને જાગૃત કરો
આ લોકો આવા ગુના કરે અને પબ્લિક ઉપર સહાય નો માર શા માટે?
Maheta saheb sachu bolava badal abhinandan
દર પાંચ વર્ષે ગમે એવી સરકાર હોઈ બદલી જવી જોય જેમ રાજસ્થાન વાળા કરે છે એમ તો ઓડિટ બરોબર થાય અને હવે પત્રકારઓ એ સત્તા ને સવાલ કરવા પડશે, પબ્લિકએ જાગૃતિ થવું પડશે
Payalben Hard work kari rahya che. Very good. God bless you.
यह आज के हालात की जरुरत है के बिन राजनैतिक संगठन होना चाहिए जो नात जात से पर हो जो धर्म मजहब से पर हो औऱ लोक हितो के लिये ही काम करता हो औऱ लोगोके लिये आवाज उठाते रहे यह बहुत जरुरी है बेलगाम सरकारों के सामने,
ભાઈશ્રી જગદીશભાઈ આપશ્રી ની ક્ષમતા ઉપર અમને પૂરો વિશ્વાસ છે
આ આરોપી અધિકારીઓ ની મિલકત પણ ચેક થવી જોઈએ...
કેટલું નાણું ભેગું કર્યું છે ગુજરાત ને ખબર પડે...
જગદીશ ભાઈ આપને તથા જમાવટ ચેનલ ને જે છે તે તથા જેવુ છે તેવુ જ નિર્ભય રીતે લોકો સમક્ષ મુકવા બદલ ધન્યવાદ સાથે આભાર.
જગદીશ ભાઈએ સાચી હકીકત બયાન કરવા બદલ ધન્યવાદ
જનજાગૃતિની જરૂર છે. અને એ કામ જમાવટ બખૂબી કરી રહ્યું છે.
કીપ ઈટ અપ
Shri Jagdish Mehta is really extraordinary, honest and very knowledgable reporter. Spontaneity is outstanding.
હુ પ્રથમ થી ભાજપ ને વૉટ આપુ છું પણ આ બનાવ ચુંટણી પહેલા બની હોત તો કદી વૉટ ના આપુ
આ લોકો ૨૫ વર્ષ થી છે એટલે અભિમાન મા આવી ગયા છે આમને એક વાર ઘરે બેસાડવા જોઈએ
ઇ ભાઈ ચૂંટણી આવશે એટલે તમે જ કોમેન્ટ કરશો કે આવશે તો ભાજપ.
હવે શરમ કરવી જોઈએ
સાચી વાત છે.ચૂન્ટણી વખતે બધાને મોદીની મોહીનીવિદ્ધયા લાગી જાય છે.
આ ભાજપ છે, એમ ઘરે ના બેસે.
એને તો ઉપરવાળો જ પો
અરે મોરબી ઘટના પસી ભાજપ ને આપ્યા ને વોટ 156 આપી દીધા આ પ્રજા નો આક્રોશ એક દિવસ પૂરતો હોય સરકાર બધું જાણે છે
Aa badhu raandya pachhi nu dahaapan chhe .
Very good to see Payal Ben still in Rajkot.
Bas aavi ritey j journalism karjo.
Perfect case of Presidential Rules
જાગૃત પત્રકારોએ બનાવો પહેલા સ્ક્રીય થવુ જ પડશે ....
જમાવટના પતરકાર બહેનો જેઓ દરેક વખતે સાચી હકીકત નાગરીકોને માહિતગાર કરવા તેમજ પીડીત સમાજ, માણસોની ન્યાયની માગણીઓ ઉજાગર કરવા બદલ અભિનંદન
आज आ ऐनालीस ने जगदीश भाई ने कोटि कोटि नमन
Jabbar jast interview sir
બધુ ભુલાય જાહે બકા 😢
મોરબી નુ ભુલાય ગયુ 😂
Vah vah jagadisbhai kya bat he
You are completely Right
ખુબ સરસ સાહેબ
WH bhai wah
Public ni j ભૂલ છે
જગદીશ ભાઈ તમારા જેવા દેશ માં પત્રકાર નો ❤️ જેટલો આભાર માનીયે એટલો ઓછો છે પ્રભુ હંમેશા તમને સાચું અને તટસ્થ શક્તિ આપે તેવી ❤️ પ્રાર્થના 👍👍👍
Harsh Sanghavi ne commissioner karodo no hapto aape se ....ane PANCH FUTIYIYO DISMISSED KARE...?
સરકારને જવાબદારી સ્વીકારી નેરજીનામાં આપવું જોઈએ રાષ્ટ્ર પતિ સઆસન લાગવું જોઈયે
Sachi vat kari bhai
Jago ane jagavo mehta sir
જગદીશભાઈની વાત સાથે અમો સંમત છીએ અને અમારો તમામ પ્રકારનો સહકાર આપવા તૈયાર છીએ
ધન્ય ધન્ય જગદિશ ભાઈ ને વંદન લાખ લાખ
જોરદાર વાત કરી જગદીશ ભાઇ
જનતા! કઈ જનતા ભુઃદેવ?
Mehata sir BJP ni vadhare padati fever karo cho
આમાં ક્યાં તમને એવું લાગ્યું. આખો vdo ધ્યાનથી સાંભળો.
Janta dafol se 4 jun pasi BJP ni vahvahi karse
આવી ઘટના દુઃખદ , પણ અમુક પોતાના અંગત સ્વાર્થ માટે રાજનીતિ કરે છે
nice sir, love u
જયસુખ નું સુ થયું ?
જયસુખ એ ખુદ કીધું છે એની પાસે થી બીજેપી એ પૈસા ખાધા છે
ધન્યવાદ છે તમને
Good work 👍
👌👍
આપે સત્ય રજૂ કર્યું
હિમંત ને દાદ
અપને પણ એટલીસ્ટ કોમેન્ટ કરવા ની હિંમત આવી
Ram. Ram. Bhai
I agree whit you
Good vishleshn to Jagdish bhai
Absulately Right jagdish sir
I proud of you
સાચી વાત છે
Jagdish Mehta nutrul patrkar debate kri aj 😅to jovani maja avi
#જગદીશભાઈ તમે ખરેખર સત્ય વાત કહો છો, પત્રકારત્વ ક્ષેત્રે તમે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Salute che saheb tamne koi ava media person to madya je sarkar vishe aam boli sake che vat thi ne sachu.. kapda utari nakhya sarkar na ne adhikario na
Ronak patel,jagdish Mehta,Devanshi jeva Aava journalists and high courtne karane j sarkar ne Mota officers ne jel ma purva padshe
❤
Ekdam sachi vaat se👍