🙏 મારા તુલસીના ક્યારામાં ૐ લખ્યું છે... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • મારી તુલસીના ક્યારામાં ૐ લખ્યું છે ૐ લખ્યું છે હરી ૐ લખ્યું છે
    તુલસી તુલસી પૂજનમાં બ્રહ્મ રે આવ્યા
    બ્રમ્હા રે આવ્યા સાથે બ્રમ્હાની ને લાવ્યા
    બ્રહ્માજીના વેદોમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    તુલસી પૂજામાં રામજી રે આવ્યા
    રામજી આવ્યા સાથે સીતાજીને લાવ્યા
    રામ ના ધનુષમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    તુલસી પૂજનમાં શિવજી રે આવ્યા
    શિવજી રે આવ્યા સાથે પાર્વતીને લાવ્યા
    શિવજીના ડમરુ માં ઓમ લખ્યું છે
    ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    તુલસી પૂજન શ્યામજી રે આવ્યા
    શ્યામ જી રે આવ્યો સાથે રાધાજીને લાવ્યા
    શ્યામની મોરલીમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    તુલસી પૂજન માં વિષ્ણુરે આવ્યા
    વિષ્ણુ જીરે આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા
    વિષ્ણુજી માં ચક્ર માં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    તુલસી પૂજન મા સખી મંડળ આવીયુ
    સખી મંડળ આવ્યું સાથે ભક્તો રે આવ્યા
    મંડળ ઢોલકમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    મારી તુલસીના ક્યારામાં ૐ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે
    🙏
    Thanks

КОМЕНТАРІ • 38