શું યોગી સાધુ 500 વર્ષ જીવી શકે | આ વીડીયો તમારા હોશ ઉડાવી દેશે | Milan Danidhariya | Graduate Bapu
Вставка
- Опубліковано 14 кві 2024
- શું યોગી સાધુ 500 વર્ષ જીવી શકે | આ વીડીયો તમારા હોશ ઉડાવી દેશે | Milan Danidhariya | Graduate Bapu
સરકારી નોકરી છોડી બન્યા સંન્યાસી જાણો શું મેળવ્યું | Girnari Sadhu | Milan Danidhariya
આ વીડીયોમાં બાપુનો પરીચય તેમજ આપણને મુંજવતા પ્રશ્નો પુછવામાં આવ્યા છે
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય.
-------------------------------------------------------------------------
#milandanidhariya #hansgiribapu #youngsanyasi #youngsadhu #podcast #sadhupodcast #Bhutpret #girnarisadhu #yogisadgu #timetravel #dejavu #Girnarparvat #punarjanam #hansgiribapu #dashrathbapu
-------------------------------------------------------------------------
🌟 your interest :
Graduate Bapu
Milan danidhariya
Hansgiri Bapu
Dashrath Bapu
Girnar parvat
girnari sadhu
Punar janam
Bhut pret aatma
Double Gradute bapu interview
Amargiri bapu
Aghor
Aghori sadhu
podcast with sanyashi hansgiri bapu
hansgiri bapu interview
interview of sadhu
girnari sadhu interview
english speaking sadhu
ishudan gadhvi
parshotam rupala
kshatriya samaj
lok sabha election result
lok sabha election kab hai
election mai kya result aayega
election
loksabha election
Narendra Modi
Gujarat tourism
girnar ropeway
girnar darshan
girnar dattatreya darshan
girnar ambaji
Milan danidhariya
Milan danidhariya vlog
Dd Bharti
Vija jotva
Danbha interview
Milan Danidhariya
Milan Danidhariya Vlog
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Jay Mataji, Jay Ma Mogal, Mahadev har
હા શંખ નદ નો અવાજ બ્રહ્મા દમ છે મને પુનિત બાપુના દર્શને સાંભળવા મળે સાચી વાત છે
મહારાજજી તમે કેમ ભૂલ્યા કે શંકરાચાર્ય જી એ પરકાયા પ્રવેશ કરીને ને એક સ્ત્રી જોડે જઈને સંભોગ કરેલો અમુક વાતો ખોટી નાં કરો યાર 😊
બાપુ ની બધી જ વાતો બિલકુલ સત્ય છે, આપણને એટલું જ સાચું લાગે છે જેટલું આપણને ગમે છે. 🙏🏻 બાકી આજના યુગના સ્વામી વિવેકાનંદ કહીયે તો અતિશયોકતી ના કહેવાય.
જય ગિરનારી
બાપુ અંધ વિશ્વાસ માથી કાઢવાનું કામ કરેસે તે માટે સત સત નમન❤
જય ગિરનારી બાપુ...
બાપુ ની વાત સાંભળવામાં મજા આવી વાર્તાઓ કાયમ યૂટ્યુબ પર મુકતા રહેજો
सुंदर विचार धारा छे धन्यवाद संत श्री ने सत सत नमन
મિલનભાઇ , જય સિયારામ 🙏🚩
બાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે . 🙏 પુજ્ય બાપુ ને , ૐ નમો નારાયણ 🙏🚩
Jay ho hans Giri bapu aapna charnoma pranam
ૐ નમો નારાયણ 🙏 બાપુ 🚩⚔️
એકદમ સાચી વાત કહી.
નમસ્કાર.
બાપુ ની વાત શાચીછૅ
❤❤❤❤❤ nobody can understand this talking only me and few men can understand ...5 vi class ka student 10 vi class ka mathematic kaise samzega❤
Ha jova mageyaseya
બાપુની અમુક વાત સત્ય લાગી અમુક સાવ બોગસ લાગી કે એમણે કીધું કે આપણા સોવરસ બ્ર્મનો એક દિવસ ઉપરનું ટાઇમ ટેબલ અલગ છે તો ત્યા કાણ જોવા ગયું અત્યાર સુધીમાં એક પણ માણસ બતાવો સ્વગ લોકમા જઈ અને પાસો મૃત્યુ લોક મા આવીને ત્યાની બધી જાણકારી આપી હો આવાત સાવ બોગસ
જોરદાર ❤
ૐ નમઃ નારાયણ
Sokhthi jovo video,bapu ni jabardast Gyan madyu.,,,
Jay giranari hansgiribapu avu aloakik Gyan apava badal khub khub dhanyawad 🌷🙏 milan bhai abhar (Gyan dan paramo dharm)🙏🙏🙏
Ati sunder
Gurumukhi satsang sambhlo jay ho bapji
ખૂબ સરસ વાત કરી બાપુ એ આવા મહાપુરુષોના દર્શન કરવા એ એક જીવન નો લહાવો છે
Jay girnari Jay ho sanatani
સરસ વાતચીત
Khub khub Abhinandan
Har har mahadev
Jay shree guru dev
Dhanyvad Bapu Adbhut gyan 🙏🙏🙏🙏🙏
Jay girnari
🙏 jay girnari
Jay Girnari bhai
સામાન્ય વ્યક્તિ આઈન્સ્ટાઈન ને ન સમજી શકે તો સાધુ મહંતોની વાત ન પચે.
My Bhai Very Good you sir 👍
ખૂબ જ મજા આવી
ઓમ નમો નારાયણ
Khub saras jay girnari...
Jay shree guru dat
Jay shree guru dev
જય ગિરનારી
ભાઇ આને કામ વગર ની વાતુ નો કેવાય આતો ભવ તરીજાયે જો આમા કાય ધ્યાન થી સાભળો તો ,,,,,,,
Adbhut gyan navi urja male che
Har mahadev
આ બાપુ હજુ દશરથ બાપુ પાસે જાણવા જાય છે પછી જાણીને આ વિડીયો માં એ ચર્ચા કરે છે
એમાં કાંઈ જ નવુ નથીઃ
વિવેકાનંદ એક જ હોય કોઈ એની કાર્બન કોપી ન થાય કોઈ થયુ પણ નથીઃ હરેક આદમી મનુષ્ય સામાન્ય થી લય વિજ્ઞાનિક સંતો મહાપુરુષો એ એક હોય એના જેવા બીજા કોઈ થય શકે નહીં અને એ બીજા જેવા ન થાય કોઈ એક બીજા ની કાર્બન કોપી ન હોય એ એક એકમા પરિ પુર્ણ જ હોય છે, એમા બીજા માટે એક અણુ ની એ જગ્યા હોતી નથી
એક ચીજ એ એક જ હોય છે એ બીજા જેવી ન થાય કાંક ને કાંક લેશમાત્ર પણ તફાવત હોય છે રહે છે,મોટુ મોટા માં એ ન દેખાય સુક્ષ્મ પણે એ દેખાય છે જોવાય છે જેની દષ્ટિ સુક્ષ્મ હોય એ ડીફરેનસ તફાવત જોઈ શકે છે,મોટુ હોટુ જોનારા ને નથીઃ દેખાતુ કે નથી સમજાતુ હોતુ એટલે એ વ્યક્તિ એક વ્યક્તિ ને બીજા સાથે તુલના કરે છે બીજા સાથે સરખાવે છે પણ એવુ હોતુ નથી ક્યારેય બની શકે નહીં બન્યું પણ નથી કોઈ એક એ એકમા જ પરી પુર્ણ હોય છે
Jai girnari
Jay girnari ❤❤❤❤❤
જય માતાજી
जय गिरनारी
જય સિયારામ
❤
અતિ સુંદર
Hansgiri bapu sat sat pranam karu❤❤❤
જય ગુરૂમહરાજ
નમસ્કાર,
જ્ઞાન વિજ્ઞાન, અને આત્મજ્ઞાન નો સમૂહ એટલે ત્રિવેણી સઁગમ. ખુબજ સુંદર જ્ઞાન સભર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર આપના દર્સન નો લ્હાવો લેવા માટે સરનામું અથવા કોન્ટેક નમ્બર આપવા કૃપા કરશોજી.
જય ગુરુ મહારાજ.
સમર્થ ધામ નો. વિડિયો કેદી આવશે
Om bapu ne mulakat karni hai
પ્રશ્નોત્તરી સારી છે પરંતુ આખા વિડિયો મા ખોટી રીતે અવાજ આવે છે
11:05 😂😂😂😂 jabardast 😅
0:30
મળવું છે.... એડ્રેસ લખી આપો
Bapuni vato amuk Satya vihin ch
🙏🕉️😁👌
નમસ્તે
તમો કયા જંગલમા બેઠાછો, જય ગીરનારી
Girnar ma
Jay girnari बापू
Haji ek video aavvo joi aano Bhai...
જય માતાજી બાપુ
એકસીડનટ મુત્યુ થાય ત્યારે આત્મા બીજા અવતાર કયારે થાય
કર્મો મુજબ. તપાસ થાય પચી
Milan bhai junagadh ma aa bapu no ashram kya avelo chhe
what's up ma massage karjo bapu no number send kari aapis
50 taka sachu chhe
pritu su che
Biju kai nai maza aavi... adress aapo..😂😂
Bapu no number apho ne mota bhai
ગપા મારે છે.આવુ બોલવા વાળા કેટલાક છે.આવા
🙏🏻
tame guru dixaa lidi saa maate baapu kayak kesho tamane kayak dar too che nay too guru karvani kaya jarur che
अब, बहोत हो चुका है,, नागरिकों अनेक, समस्या से ग्रस्त ती है,,, वर्तमान, समय मै, रोड रास्ता शहर मै अतिक्रमण के, कारण फूटफाथोपर राहदारी चलने का, अधिकार छिन लिया गया है, अति क्रमण, दबाण के कारण राहदारी को मजबुरी से रोड पर चलना मजबूर होना पडता है जीसवजहसे, नागरिकों एकसीडनट का भोग बननापडताहै ये सब मानव सेवा की साथ में चर्चा होना भी अ*तयत, आवश्यकता नही है?????"
સ્વરગ અને નરક હોય કે
અનુભવ વગર ની બધીજ વાતો કોરો બફાટ છે
તને અનુભવ થયો નથી😂😂😂
Tame experience Kari ne kejo pachi su sachu Ane khotu
@@user-um6iy4dw4r મને પોતાને જે વાત નો અનુભવ ના થાયે વગર અનુભવે બાતને માની લેવીએ અંધશ્રદ્ધા છે આપણી વાત સત્ય છે એવું પણ હુ ના કહી શકું અને અસત્ય છે એવું પણ ના કહીં શકું વગર અનુભવે કોઈ પણ વાતને માની લેવી એ અંધશ્રધા છે
ગપ્પા મારે છે. 😄🙏
તુ કેટલો સાચો છો
Khotu lagtu hoi to jovo chho su kam?
Jay Bholenath
Aum Namo Bhagwate Vasudevay 🚩❤
અદ્ભૂત ચર્ચા નથી કામ વગરની વાતો છે.
.કામ કરે રાખો અંત સુધી તે કામ લાગશે
તમે શુ કરવા આવયા શો સાહેબ ?
તુ તારુ જો
@@user-um6iy4dw4r તને કેમ ચચરી?🤣
તો તું તારું કામ કરને
તમે આગળ નાં વીડિયો માં બોલ્યા તા કે સ્વર્ગ જેવું કશું હોતું નથી એ બધું માણસો મે સારા કર્મ કરે એ માટે ઊભું કરવા માં આવ્યું છે તો આ વીડિયો માં કેમ બોલ્યા બ્રહ્મ લોક 😅 હાવ આવું નાં હોય યાર 😅
50.taka.yes.50.taka.bay.paas.vandan