આ ચર્ચા સાંભળો પણ વખાણ કરવા નહીં, નીડર બનવા। સાવ બરબાદ થઈએ એ પહેલા બોલો | Kanu Kalsariya | Jamawat
Вставка
- Опубліковано 30 тра 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
કનુભાઈ અમારા મહુવા ના સંનિષ્ઠ ડોકટર સાથે સેવાભાવી નેતા છે અને મારા મિત્ર છે અત્યારે બાર તેર વરસ થી રાજકોટ છુ પરંતુ મારા નિરીક્ષણ પ્રમાણે કનુભાઈ ને ચૂંટણી લડવા મા તેમના જૂના ભાજપી સાથીઓ એ ગદ્દારી કરીને હરાવવા મા વરવી ભૂમિકા ભજવી છે તે ઘણુજ દુઃખદ છે
વાહ કનુભાઈ ખુબજ સુંદર રજૂઆત કરવામાં આવી સાચી વાત છે સાહેબ માત્ર વક્તવ્ય સાંભળી ને વાહ વાહ નહી પણ આપણે આપણો અવાજ સત્ય ની સામે ઉઠાવવો જોઈએ બુદ્ધ પુર્ણિમા વાળી વાત ખરેખર હદય દ્રાવક રહી આટલું આટલુ થાય છતાં લોકો મંજૂરી લયલે કે સત્તાધીશો અપાવિદે એ ઘટના કેટલી હદે ખરાબ કેવાય કનુભાઈ ચુસ્ત ગાંધી વિચાર ધારા ને વરેલા છે અને તમારીજેમ દેવાંશી બહેન તમારી જેમ નીડર અને સત્ય નિષ્ઠ આદમી છે કહેવાય છેને કે દેર હૈ પર અંધેર નહી હૈ આપણે પ્રભુ પ્રાથના કરીએ કે સત્તા ધારી ને સદબુધ્ધિ આપે અને આવા ગોરખ ધંધા બંધ થાય માફ કરજો બહેન થોડુ લાંબુ થય ગયુ હજુ તો ઘણું બધું કહેવાનું હતું પરંતુ ખેર
આવા ગાંધીવાદી નેતા હારે ત્યારે દુઃખ થાય કનું ભાઈ કળસરિયા
કનુભાઈ લોકપ્રિય નેતા છે .પરંતુ આ ભ્રષ્ટ તંત્રે તેમની સેવાઓ થી વંચિત કરી દીધા છે .
દેવાંશીબેન કનુભાઈ પાસે જે રહસ્ય છે ભાજપ ના પાપ ના એના વિશે હજી તમે ઊંડા ઉતિરિયા નથી એક વાર તેની પાસે બેસી અને લાંબી વાતચીત કરો તો તમને મહુવા તળાજા અને આજુ બાજુના ગામડા ના ભાજપ ના પાપ ની ખબર પડે
અને કનુભાઈ એકદમ ભોળા માણસ છે તે તમને બધી વાત કરશે સહેજ પણ શરમ રખીયા વગર.
ભગવાન રામ જેવા માણસ કનુભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ
કનુભાઈ ડોક્ટર sir ખુબજ સારા માણસ છે
એકમાત્ર ઈમાનદાર ધારાસભ્ય એટલે કનુભાઈ.......ઈમાનદાર માણસ એટલે કામ વગરનો માણસ.....આજ સૂત્ર.....salute to kanubhai
કનુભાઈ એક વિચાર ધારા વારા માણસ છે ❤
દેવાંશી બેન આપનું ખૂબ ખૂબ આભાર આવા સજ્જન માણસ નું ઇન્ટરવ્યુ લીધું આવા સજ્જન માણસો હાવે દુનિયામાં બહુ ઓછા રહ્યા છે હું કનુભાઈ ડોક્ટર સાહેબ ને બહુ સારી રીતે નજીકથી જાણું છું બહુ ભલા માણસ છે નીડર છે અને સત્તાનો મોહ પણ નથી
Doctor kanubhai kalsariya is greatest leader and greatest surgeon and greatest man
Salute to this TRUE man ...🙏
દેવાંશીબેન આજના સમયમાં સત્યની સાથે કોઈ ઉભો રહેવા માટે કોઈ આગળ આવતું નથી અને આજે બધા નો વિચાર મારે સુ અને મારું શુ તે કારણે માણસ પોતાનું મૂલ્ય સમજતા નથી અને વેચાય જાય છે તેથી ખુબ ભ્રષ્ટાચાર ખુબ વધી ગયો છે માટે સાચા માણસ બિવે છે
ખુબ ખુબ અભિનંદન ડૉ. કળસરિયા સાહેબ ને આવા મહા માનવ ના ચરણો માં નત મસ્તકે વંદન કરું છું અને પરમાત્મા તેમને વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના.
નમસ્તે
આધુનિક સમય ના ગાંધી ર્ડો કનુભાઈ કલસરિયા સાહેબ
ધન્યવાદ સાહેબ ...આપનો સંવાદ યુવાધન માટે પ્રેરણારુપ છે ..
શ્રી કનુભાઈ ગાંધી વાદી નિષ્ઠાવાન માનવ છે ખૂબ ખૂબ ધન્યવાદ વિજ્ઞાન કરતા અંધશ્રદ્ધા માં વધુ માનનારા છે
મુઠ્ઠી ઉંચેરા માનવી 🙏 સત સત નમન
સજ્જન માણસ અને એકમાત્ર ઈમાનદાર ધારાસભ્ય એટલે...કનુભાઈ કળસરિયા...સાહેબ..
.રાજકારણ માં સાહેબ જેવા ધારાસભ્ય ની જરૂર છે...
ખુબ ખુબ કનુભાઈ આપનો આભાર અને હર કોઈ નાના માણસની પ્રગતિ આગળ વધે એમાં આપની ધ્યાન છે અને ગાંધીબાપુ ના સત્ય વિચારો આપની પાસે છે એ રસ્તા રહેજો એવો અમારો દિલથી તમને આભાર જય બાકી અત્યારે આ સરકાર તો ડૂબવા આવવામાં છે જીવાડશે અને અવાજ ઉઠાવવા વાળા ને અત્યારે બહુ તકલીફ પડે છે મોટો ડર રહેશે કનુભાઈ નાના માણસને બહુ ડરે છે આપ સત્ય નેતાઓ સત્ય કહાનીઓ કહેવાવાળા સત્યમાં બહુ આપના પંથકમાં ઓછા રે આપ એક સત્યનો ઉજાગર કરનાર રહેજો સવારે સાપને ખૂબ પ્રગતિ આપે અને માં કમળાઈ ઈ ના આશીર્વાદ અંતરથી
વાહ સાહેબ વાહ.... આપ જેવા નાગરિક ને કોટી કોટી વંદન.
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
I salute Hon'ble Respected Shri Kanubhai Kalsariya Saheb.
હું માનનીય ડોક્ટર શ્રી કનુભાઈ કલસરિયા ને વંદન કરું છું પ્રણામ
❤ ખુબ જ સરસ વાત છે ભાઇ બહેનો બધા લોકો પાસે આટલું જ્ઞાન નથી એટલે સીધા બખેડા કરીરહયા છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ
સાચા માણસ ઘણીવાર ગામના ખોટા લોકોને પણ નડતા હોય છે.
Jay ho Dr kanubhai kalaariya 🙏🙏🙏🙏🙏
વાહહ કનુભાઈ અમારું ગૌરવ છે હું મહુવા નો જ છું 🙏🙏🙏
ભગવાનને પ્રાથના કરો એમા જ આપણું હિત છે આ લૂંટારાઓ ગુનેગારોને ભગવાન સજા કરે જયારે સતા પાસે પ્રજાનું નથી ચાલતુ ત્યારે એનાં અંતરમાંથી કકરતી આતરડીમાથી જયારે આહ નિકળશે ત્યારે આ ગુનેગારોને ભગવાન નક્કી સજા કરશે અને આનું નિકંદન નીકળ્યા વિના નહિ રહે. એવી પ્રભુ ને પ્રાર્થના.
કનુભાઈ પોતે જમીની લોકનેતા છે. તેઓ સ્વયં એક જીવંત વિચારધારા છે.એક સંવેદનશીલ,સરળ, નિખાલસ, નીરવેર,નીડર
નેતા છે.આવા સારા નેતાનો ઈન્ટરવ્યું લેવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
આ છે કનું ભાઈ. આ છે સાચો માણસ ભાઈ..
Dr kanubhai kalsariya great parson
મને લાગે છે કે કનુભાઈ ને લાયક મહુવા નથી .
खुदा भगवान के घर देर भी नहीं है और अंधेर भी नहीं है,,,हो सकें तो लाखों की दुआएं लेना लेकिन लेकिन किसिकी बद्दुआएं मत लेना,,,❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂यह म्रूत आत्माओं की करूण रूदन कल्पांत के साथ श्राप बद्दुआएं हैं,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर,,
કનુભાઈ કલસરિયા ના અમો આભારી છીએ કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામે ખેડૂતોને નડતર રૂપ ગામને નડતર રૂપ પવનચક્કીના કેસ બાબતે તેમણે ખૂબ જ સહકાર આપેલો અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવા સુધી પણ તેમણે સારો સહકાર આપેલો
ખુબ સરસ👍
કનુ ભાઈ ને દેવાંશી બેન આજે બે દેવતા ભેગા થયા.
100% ની વાત છે
કનુભાઈ એક સાચા માણસ છે
દેવાંશી ખુબ સરસ
Kanu hai kalsariya great chhe
I heartily salute to Dr. Kanubhai Kalsariya ,,he is living among last rank persons,and also you too Devanshi Bahen!!!!!!!!!!!!!!!!!!!
ખુબ સરસ સાહેબ...
ધન્યવાદ,
Devansiben tame right person sudhi pugi gya.je Satya saathe hamesa Bina dare boli sake che.. Thank you
ગુજરાત ના બિજા ગાંધી... સદભાવના ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ ની ખુબજ સારી સેવા આપે છે
કનુભાઈ ખરેખર સારા માણસછે
બોવ દુઃખ થાય. પણ ખોટી ચમક દેખાડ નાર bjp anji dese
સરચ વાત કરી કનુભાઈ એ
કનુભાઈ આનેતા અને અધીકારીયાે જાડી ચામડીના છે આબધા માેતનાસાેદાગરછે આબધા મુડદા ઉપર બેસીને પૈસાકમાયછે માટે આલાેકાેમા ઈસાનીયતજેવુ છે જ નહી માટે આનેતા તથા અધીકારીઆે પૈસા પાછળ પાગલે માટે નેતા તથા અધીકારીઆે ગુનેગાર છે તાેસજાકાેણકરે માટે પબલીક પકડી પકડી મારે તાેજ સુધરે આલાતાેકે ભુત છે તેબાતાેસેનાેમાને માટે મારાેતાેજ સુધરે ડાેકટસાહેબ
ખુબજ સરસ
Supar vat kari knubhai d.
અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા આ પંથક માં વિકાસ નુ એક પણ કામ કરવામાં નથી આવ્યુ વિનાશ ના અનેક કાર્યો ની હારમાળા સર્જાય છે
Great👍leader
Very good
👍🏾
Good
ન્યુઝ મીડિયા એ અગ્નિ જીવંત રાખવો જોઈએ
કોંગ્રેસ હોય કે bjp ...કોઈ ઘટના નો પ્રશ્ન નો નિવેડો ન આવે ત્યાં સુધી ન્યુઝ ને ભૂલાવા ન દેવા જોઈએ.સતત હેમરીગ ચાલુ રાખવું એ મીડિયા ની ફરજ છે.
aa Rajkot agnikand ni charcha no aaje chhello divash chhe sir, tran divash Kon jitshe teni charcha o raheshe, ek navo muddo aave etle Juno bhulai j jay
Jay hind
70 साल से देश मे भरषटाचार से जनता बेहाल हे जनता खुद इसकी जीमेदार हे सभी अपना काम करवाने शोरटकट ढुढती हे खुद कहती हे दे लेकर सलटा दो अभी भी समय हे तय कर देगे नही शुरुआत करना होगा डरो मत
ત્રીસવષૅનામહામહેનતેમાંડમાંડજંગલરાજંઆવયુ
Vah kohinur
ચરણચુમતા નેતા ઉધોગપતિ ને વહેંચાઇ ગયા છે?
વંદન
Devanshiben,janta aetli hade dareli chhe,ke polishkhtu aam jantane koipan matalab koipan gunhama fit kari de chhe,aa chhe,bhajap sarakarni takat,
Jay hind sir
❤❤❤❤
Good morning
Hii devanshi wow.!
Devanshi good luck 🤞
Ava manso ni jarur che🎉
Jentlmenknubhai mini jayprkash❤
આટલી મોંઘવારીમાં નિડર બનવું મુશ્કેલ છે 😊
MAHUVA NI KAMNASIBI CHE KE AAVA DHARASABHYA NA CHUTAYA...
Bhagvan ne sawal karne etle jawab malijase.
Kanubhai good
Though Dr Kalsariya is fighter, he should have opt stable political party according to his point
ગુજરાતનું ગૌરવ
Ben have rajneta ne saval to karsu j
બેન આ કનુ ભાઈ દેવતા સે
Sir. W c
@devanshi ben, samany manso ne koy rajakaran no support nathi hoto ane jo thodo virodh kare to aene police, khota cases, municipality na caes ma fasavi de, samany manso hmesa aekla hoy che
Kanukak no 1 podcast karo ne.
Devanshiben vipaksh ne bolavya vagar ,aam janta ne bolavo, vipaksh to mykanglo chhe. Paisa malase to bjp ma jato raheshe ane jetalu jor thi atyare bole chhe ena karta dabal jor thi gungan gase, apade joya j chhe. Jan aandolan ekaj vikalp chhe, ekala bhrastachr nu na gao, middle cast bicharo aabhrast police ne rajkaranio na be numbar na paisa na 10% thi 30% masik vyaj na boja niche dabayelo chhe, eni pan charcha karo to saru, ne je e bhogavi rahya chhe evane bolavo, jan andolan ma emane support karo, khali bolvathi kai nahi thay, ek patrakar dhare to ghanu badhu kari sake chhe,
I Support Kanu bhai
Sachi vat hal sthiti evi chhe ke darek manas ne chhupo bhay hoy chhe darek vyakti andar dhundhvay chhe pan potani vat jaher nathi kari sakti saheb tamara jeva mla ketla te pan ek saval chhe badha ugta suraj ne puje chhe
Kanubhai sara manash she
He is too honest & followers of gandhi.
Also founder of charitable hospital and serve successfully.
Disappointed that even they lost his SEAT in assembly election !!
પાતરીશવરસપેલાસદભાવનાહોસપીલમામેકલસાર ઓપરેશનકરાવૂતારેકનૂભાઈસાહેબહાજરહાતાઓપરે
Gujarat ma jungal raj che
@devanshi ben,mne to aaj sudhi aej nathi samjatu k sarkari kamkaj ma var kem lage che?
Gujratna rajkaranma ek sajn nidar pramanik manav chho aap
2014 pachhi j darwa laagyu india. Kangana Ranawat kahe chhe ke 2014 pachhi bharat azad thayu!!! E em keva maangti hashe ke 2014 pachhi Bharat na PM azaad thai gaya chhe manmaani karwa maate ane loko ne daraawa maate. 140 crore loko ne satta daraawe je "MahamManaav" (mahamanaav etle ke emna keva pramane e hawe biological nathi) ne aa 140 crore loko e j satta na sinhasan par besadya chhe. Navaai ni vaat chhe!!!!!
@devanshi ben je loko rajkaran ma rhi ne kashu bolta nathi to samany manso kem aagad aave?
LOKSHAHI AA PRAJA NE PACHI NATHI
અમારે મહુવા માં સેવા ભાવિ સે .
Bhajpiya ને કિંમત nghi.
ખોટી નાવ ને badhni જમીન હડફી લેવી se
NAMALA O KI BHEED ME
NIDAR NI SAHAY HO JATA HAI
ડર ડર ડર ડર...ડર ......અને ડર માત્ર એક જ હથીયાર ડર..
विवेक भ्रष्टा नाम शतमूखे विनिपात्येत..प्रशासन ने अर्पण
ન્યુઝ મીડિયા વન-વે ચાલે છે..તે ઇન્ટરએક્ટિવ હોવું જોઈએ.ન્યુઝ એન્કર એ શ્રોતા..દર્શકવર્ગ લાઈવ જોડાય એ રીતે ન્યુઝ રજૂ થવા જોઈએ.
સેવા ભાવિ કનુભાઈ ને વંદન.
નાના ખેડૂત ને બચાવ્યા કનુ ભાઈ એ