ભાવનગરના ગોહિલવંશના રાજવીઓ ભાગ - ૧ // ભાવનગરનો ઈતિહાસ // History of Bhavnagar
Вставка
- Опубліковано 29 бер 2023
- જુઓ @DBSpeaks પર ભાવનગરના સ્થાપક ગોહિલ રાજાઓનો ઈતિહાસ.
આ ભાગમા જુઓ સેજકજી ગોહિલથી ભાવસિહજી ગોહિલ સુધીના રાજવીઓ વિષે.
જુઓ કઈ રીતે મારવાડમાં આવેલા ખેરગઢથી ભાવનગર આવીને પોતાની સત્તા સ્થાપી.
રાજા મોહનદાસ પૌત્ર સેજકજી સંવત 1306 થી એટલે કે ઈ.સ. 1250માં સૌરાષ્ટ્રમાં છેક સૌરાષ્ટ્રના પંચાળમાં ( હાલ ના સુરેન્દ્રનગર નજીક) આવ્યા હતા અને જૂનાગઢના રા' મહિપાલના દરબારમાં મહેમાન થયા હતા.
રા' એ એક રાજવીને છાજે તેવું સ્ન્માન સેજકજીને આપી તેમને પંચાંળના શાહપુર ફરતા બાર ગામની જાગીર આપી. સેજકજીને મળેલ જાગીરની રાજધાની તરીકે સેજકપર (તા.સાયલા) વસાવવામાં આવ્યું.
આગળની વિગતો માટે વીડીઓ જુઓ.
ભાગ ૨ માટે જુઓ - • ભાવનગરના રાજવીઓ ભાગ ૨ ...
ભાગ ૩ માટે જુઓ - • મહારાજા શ્રી કૃષ્ણકુમા...
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ . પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#dbspeaks #gohilwad #bhavnagar #ભાવનગર
જય માતાજી જય ગોહિલવાડ
🙏
Khubsarasrite,vidiorupantarkari,samjavyo,samastgohilsamajtarafthi,aabhar
vaah gohil vad vaah
या,,,, महाराज आमीन।
જેજે ગોહિલ હોય તે લાઈક કરો
🙏
Jay ho rajputana
🙏
🙏
🕉️🔱🐄🌞🏹⛳ JAY KHODIYAR 🕉️🔱.......AAJ THI BHAVNAGAR NE 250 VARSH THAYA ANDAJE ANE KHADIYAR MATAJI NI 1000 KE 1200 VARSH THAYA HASE TO AA ITIHAS SAMJATU NATHI samjatu ?!Devi khodiyar mataji 🕉️🔱🙏 VALLBHIPUR,BHAVNAGAR, JUNAGADH, Galdhara rajkot, Sindh Ane Saurashtra na anek Jagya sathe PARCHAO ma janva male che to AA babte Jankari aapsoji 🙏
Khub j saras video 👍
🙏
સરસ માહીતી છે
ખૂબ સરસ
સાહેબ, રસપ્રદ રજૂઆત 👌
જય માતાજી
🙏
जय माँ खोडल 🥰🙏
🙏
નવા વીડિયો નાખો
ભાગ ૨ માટે જુઓ - ua-cam.com/video/j4cS6hR8IAw/v-deo.html
ભાગ ૩ માટે જુઓ - ua-cam.com/video/2zGbOBm5HAg/v-deo.html
JAY gohilvad ❤
1570 મા ટાણા ન હતુ , 13 ગામ માથી ટાણા 300 પહેલા બન્યુ ? ભુલ છે કાઈ ?
તમે જવાબ આપો
તમારો નંબર આપો