ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
Вставка
- Опубліковано 24 чер 2024
- પાકના સારા ઉત્પાદન માટે જમીન અને પાણી ખૂબજ મહત્ત્વ ધરાવે છે. ઘણા પ્રશ્નો તેની ખરાબ ગુણવત્તાના લીધે ઉપજતા હોય છે. ત્યારે જમીન અને પાણીની ચકાસણી ખેતી માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે.
પોડકાસ્ટની શરૂઆત પણ આપણે એ ક્ષેત્રમાં વિશેષજ્ઞ એવા પ્રદીપભાઈ કાલરીયા જોડે કરી છે. જેમાં પાણી, જમીન, IPM, INM વગેરે જેવા ટોપિક ઉપર વિસ્તૃતમાં સમજાવેલ અને ચર્ચા કરેલ છે.
પ્રદીપભાઈની જમીન અને પાણી ચકાસણી લેબ:
▪ વિકાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, નવું માર્કેટ યાર્ડ, apmc ગોંડલ, ગુજરાત.
▪ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, બેડી માર્કેટ યાર્ડ, apmc રાજકોટ, ગુજરાત.
વધુ માહિતી માટે 7211152520 / 7211152523 પર સંપર્ક કરી શકો છો.
વાહ સરસ માહિતી બન્ને સાહેબ નો આભાર
Sars aap nu kam saheb
ખુબ સરસ રીતે માહિતી ખેડૂતને સમજાવા બદલ આભાર પ્રદીપ સર
જય કિસાન
વાહ ભાઈ વાહ ખુબ સરસ , આભાર🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent talk and very practical information shared by two legends Mr Pradipbhai Kalariya and Nayabhai Godhaviya.
ખૂબ જ સરસ પ્રયાસ છે..તમે ખેડૂત ભાઈઓ માટે...ખૂબ જ ઉપયોગી બની રહ્યા છો...એના માટે અભિનંદન...
ભગવાન આ કાર્યમાં તમારી મદદ કરે...
ખુબજ સરસ વિડિયો છે
Good information sir 👍
sajaybhai zikiyari morabi
ખૂબ સરસ માહીતી 🙏🙏
Khubaj saras maahiti aapi rahya savo❤
Very nice information for farmers so both of you congratulations
Good work Nayan bhai. kalriya sir
Khub saras
જય જવાન જય કીશાન
Good work
Informative 👍👍
❤ ખૂબ સરસ ❤
ખૂબ સરસ
Good
organic matter નાખ્યા વગર microbes નું Reasult ના મળે...
પાયાની માહિતી આ પી
Good sir
Good work sir good. Message
Kub sari mahiti mali dhanyvad apuchu b vam 7 star vagere vaprva maguchu
અન્ય માહિતી માટે 7211152520 પર કોંટેક્ટ કરી શકો છો
ખેતી નું પાયાનું જ્ઞાન છે ભાઈ
ખુબ સરસ જાણકારી માટે આભાર ભાઇ. પરંતુ પહેલા એ માહિતી મેળવીએ આ જમીન કે પાણી કયાર થી બગડ્યા છે?તો એને ફરથી સુધારવા માટે એ પરિસ્થિતિ નું જ નિર્માણ કરવું જોઇએ.
પોડકાસ્ટ ની આ સીરીઝ ચાલુ રાખજો ખૂબ જાણવા મળે છે.
Saras
Ek baju krushi university rasanik khatar no khoob mota jattha no bhalaman kare che anee tame bectriya ni bhalaman karo cho ama khadut confused thay che nayan bhai from matirala thanks
નયનભાઈ, પાકના પૂરતા પોષણમાટે ખાતર જરૂરી જ છે. પણ, વધારે માત્રામાં આપવાથી તે જમીનને ધરખમ નુકશાની પહોંચાડે છે. ફાયદાકારક બેક્ટેરિયા વાપરવાથી એ ખાતર, જે ક્ષાર સ્વરૂપે જમીનમાં છે તેને તોડીને અથવા સોલ્યુબિલાઇઝ કરીને છોડને ઉપલબ્ધ કરાવશે. જેથી, જમીનને નુકશાની પહોંચાડ્યા વગર પાક ઉત્પાદન થઈ શકે.
Khub saras..
Pan thodi saral bhasa vapro to
Vadhare samja se .
Good work....😊😊🎉
सरस सर
I
Kalariya. Saheb kapas. Ma. Khatar. No spesal veediyo. Banavo
Unadha ma marijata ha se ne
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરો કઈ જરૂર પડતી નથી
સર , municipality nu compost khatar ma jivanu hoi ke nahi. Atyare khedut bahu upyog kare chhe
ચોક્કસથી, કંપોસ્ટમાં ડીકમ્પોઝિંગ બેક્ટેરિયા હોય છે.
Lal jmin/pnivager kya frut thay?
વધુ માહિતી માટે 7211152523 પર સંપર્ક કરો.
મારી જમીન રીપોર્ટ માં દ્નાવ્યક્ષાર વધારે છે તો શૂ ઉપાય કરવો દેશી ભાષામાં
7211152523 - (રી-એગ્રી એગ્રોનોમી ટીમ) પર સંપર્ક કરો.
સર જમીન ની ચકાસણી કયા કરવામાં આવે છે મારું ગામ ધોરાજી તાલુકાના નું છે
વિકાસ સોઇલ ટેસ્ટિંગ લેબ, ગોંડલ APMC યાર્ડ, ગોંડલ, રાજકોટ.
નયનભાઈ આપનો નંબર આપજો
Khiti. Ma. Bekatriya. Vadharve. Su. K@rvu.pad
ઘણા બધા પગલાઓ લેવા જરૂરી છે; જેમ કે,
-જમીનમાં ઓર્ગેનિક મેટર જાળવી રાખવો
-સમયાંતરે બેક્ટેરિયા વાળી પ્રોડક્ટ્સ વાપરવી
-જમીનમાં રાસાયણિક દવાઓનો વપરાશ ટાળવો
-વગેરે
એક સાક્ષાત્કાર અનિલ વઘાસિયા સાહેબ સાથે પણ કરો
Bacteria Nahin ayushya ketli
અન્ય માહિતી માટે 7211152520 પર કોંટેક્ટ કરી શકો છો
તમારા સેવન સ્ટાર બેક્ટેરિયા મોંઘા પડે છે
Good work
Good