sukshmna maro anubhav chennal bhavnagar સુક્ષ્મણા વૈધ ચંદુભાઈ ચલાળીયા મારો અનુભવ ચેનલ ભાવનગર
Вставка
- Опубліковано 16 вер 2024
- વિષય. શુક્ષ્મણા નાડી વિષે ની માહિતી
શુટીંગ એડેટીગ રજુકર્તા.વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર
લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
મો.૯૩૨૮૧૯૧૮૩૮
જય ઠાકર
જય હો ગુરૂમહારાજ
જય ભગવાન
જય ગુરૂ મહારાજ સાહેબ બંદગી
સાચીવાતછે
Jai ho sat sat naman 🙏
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ,,
જય ગુરુદેવ
Jay ma bhagvati malik
જય મા ભગવતિ પરમાત્મા
સુર્ય અને ચંદ્ર 🌙 દેખાય છે તો શું સમજવું સત્ય છે કે આ સત્ય છે એ દયા કરીને સમજાવશો જી🙏
રાત્રે સુર્ય દેખાય છે નથી દેખાતા દિવસે ચંદ્ર દેખાય છે નથી દેખાતો બીજા અર્થમા એમ કહેવાય છે જયાં ચંદ્ર પણ નથી અને સુર્ય પણ નથી કબીર સાહેબ ની એક સાખી સુરજ નહીં ચંદા નહીં નહીં નવલખ તારા તે દુ ના ભેખ હમારા ટુંક મા જે થાય છે અને મટે છે એ સત્ય નથી જે કયારેય બન્યું નથી
અને મટશે (નાશ)નહીં થાય એ સત્ય હવે ન સમજાય તો આથી વિશેષ નહીં સમજાવી શકુ
સતત મનન કરજો અને આ મારગે નીકળ્યા જ હો તો જરૂર
સમજાશે આજે નહીં તો કાલે
જય ગુરુદેવ પરમાત્મા.....
વિડીયો ધ્યાનથી લગનથી જોવા
બદલ આભાર વ્યક્ત કર્યો છે
સરસ માહિતી આપી ચંદુભાઈ
આભાર મોરી સાહેબ
જય શ્રી કૃષ્ણ🦚🦚
જય ગુરુ મહારાજ
જય ગુરુ મહારાજ
Bahuj saras Saheb bandgi Saheb ji
Aabhar
ખૂબ સરસ,,, આભાર.🙏🙏🙏.
આભાર વ્યક્ત કર્યો છે
Jay gurudev Satnam saheb bandagi
Jay gurudev....
jay mataji
chandu bhai
jay gurudev.
જય ગુરુદેવ પરમાત્મા
અરે ભાઈ સુશમણા નાડી એ વાતુ નો વીશય નથી એ જ્યારે શીષ્ય ની ઊપર જયારે સદગુરુ ની ક્રુપા ઊતરે છે ત્યારે જાગ્રત થાય છે અને તે આપણા શરીરના પાછળ ના ભાગમા મેરુ દંડ મા આવેલી છે અને સદગુરુ જ્યારે તેના શિષ્યો ઉપર શકતીપાત દવારા દીક્ષા આપે છે ત્યારે સુક્ષમણા જાગે છે અને મુલાધાર ચક જાગૃત થઈને મેરુ દંડ મા પ્રાણ વહેવા લાગે છે અને બધા ચકો નું વેધન કરતી પ્રાણ ઊર્જા ઉપર ની તરફ વહેવા લાગે છે ... આ મારો અનુભવ મારા ગરૂ ની ક્રુપાથી કહુ છુ... જય સીયારામ...
એમાં થાય શુ આ બધુ થવા થી
બાહ્ય રીતે દેખાય ખરૂ કે તમને કે જગતના લોકોને બાહ્ય તમે કઇ
કરી શકો અને ગુરુ કૃપા દરેક
શિષ્ય ને કરી શકે
@@maroanubhav7191 જયારે મારા સદગુરુ મને આજ્ઞા કરશે એમને મારામાં પાત્રતા દેખાશે તો હું પણ શકતીપાત દીક્ષા આપી શકીશ બીજું તમેે કહો છો કે સદગુરુ બધા ઉપર ક્રુપા કરે તો મારો જવાબ છે હા પણ શીષ્ય ને ગુરુ પ્રત્યે હદય મા ભાવ હોવો જોઇએ.. એક તરફી કઈ પણ પ્રાપ્ત ના થાય બાપુ....
Ok prbhuji
correct
@@vinoddodia15 थेंक्यु भाई
Jay guru dav jayhoo
જય ગુરુ દેવ પરમાત્મા
નમસ્કાર, આપની દ્વારા જણાવેલ અનુભવ નો સ્વાદ અનુભવ મા આવ્યો છે, ધન્યવાદ. આપની મહેનતથી બનાવેલા વિડિયો જોવા માટે રાતભર જગાય છે સમયનુ ભાન રહેતુ નથી. ફરીથી ધન્યવાદ.
આભાર પ્રભુ
Nice
જય હો પરમાત્મા
Jay gurudev🙏🙏🙏
જય ગુરુદેવ પરમાત્મા
સંગીત ના વગાડો પ્લીઝ
Ok bhagavan
🙏🙏🕉️🙏🙏
આભાર પરમાત્મા
An half knowledge is Poisen ,
Bhai tamara tuka anubhav thi santo naa anubhav nu anuman mat lagavo .
Sorry
ભાઈ તમે કહ્યું તે કયો પ્રાણાયામ છે અને સુક્ષ્મના વિશે તો બહું કંઈ સમજાયું નહીં. અગાઉ ના એક વિડિયો મા તમે કબીરજી ની સાખી દ્વારા સમજાવ્યું કે આપણે નામ રૂપી ખીલાને પકડી લેવો જોઈએ તમારું તો નામ ને ગુરુગીતા ને એ બધું તો છૂટી ગયું છે. અને કળિયુગ માટે તો એવું કહેવાયું છે કે કલિયુગ કેવલ નામ આધારા તો આમા કંઈ સમજાતું નથી
૯૩૨૮૧૯૧૮૩૮ પર ફોન કરો
મારે સમયે વાત કરશુ
@@maroanubhav7191 ફોન કરતાં અહીંયા જવાબ આપશો તો વધુ સારું ક્યારેક અમુક પૂછવાનું હોય તે જ ભૂલાય જાય વાત વાતમાં પ્રભુ એટલે સાંભળતી વખતે મને જે પ્રશ્ર્ન થાય તે જ તમને પૂછું છું...... આભાર
યાત્રા ચાલુ રાખો અને વિડીયો જોયા કરો વારે વારે બધુ સમજાશે સમય લાગશે મારે ૪૫ વર્ષ
થયા છે ઉમર ૫૫વર્ષની છે
તમે જે કહો છો એ મુજબ તો બધોય ગોટો થાય ને પ્રભુ અહીંયા તો નરસિંહ મહેતાની વાત યાદ આવી જાય "ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી" આ ગરબડ મા કંઈ સમજાય નહીં પ્રભુ.
મન ને કેવી રિતે સૂક્ષ્મ કરી શકાય?????
જય ઞુરુ મહારાજ