ભજન નીચે લખ્યું છે.તુલસીના કયારામાં ૐ લખ્યું છે.આ નવું ભજન છે.શ્રી સખી ભજન મંડળ.મીનાપટેલ. વડોદરા.

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • આ ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહીં હોય તો પ્રેમ થી સાંભળજો દિલ ખૂશ થઈ જાય એવું છે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe ના કરી હોય તો ભુલ્યા વિના કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડી ને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
    જય શ્રીકૃષ્ણ
    -------------------------- ભજન--------------------------
    મારા તુલસીના કયારામાં ૐ લખ્યું છે
    ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે (2)
    તુલસી પૂજનમાં બ્રભ઼ા રે આવ્યા
    બ્રભ઼ા રે આવ્યા સાથે બ઼ાહૃભણી રે લાવ્યા
    બ઼ાહૃજીના વેદમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
    મારા તુલસીના કયારામાં.........
    તુલસી પૂજનમાં રામજી રે આવ્યા
    રામજી રે આવ્યા સાથે સીતાજીને લાવ્યા
    રામના ધનુષ્યમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
    મારા તુલસીના કયારામાં...........
    તુલસી પૂજનમાં શિવજી રે આવ્યા
    શિવજી રે આવ્યા સાથે પાર્વતી ને લાવ્યા
    શિવજીના ડમરૂમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે.
    મારા તુલસીના કયારામાં ........
    તુલસી પૂજનમાં શ્યામજી રે આવ્યા
    શ્યામજી રે આવ્યા સાથે રાધાજીને લાવ્યા
    શ્યામની મોરલીમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
    મારા તુલસીના કયારામાં............
    તુલસી પૂજનમાં વિષ્ણુ રે આવ્યા
    વિષ્ણુ રે આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા
    વિષ્ણુના ચક્રમાં ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
    મારા તુલસીના કયારામાં..........
    તુલસી પૂજનમા સખી મંડળ આવ્યું
    સખી મંડળ આવ્યું સાથે ભકતો રે આવ્યા
    મંડળના ઢોલકમાં ૐ લખ્યુ છે હરિ ૐ લખ્યું છે
    મારા તુલસીના કયારામાં ૐ લખ્યું છે
    ૐ લખ્યું છે હરિ ૐ લખ્યું છે
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

КОМЕНТАРІ • 79