મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું. *श्रीमद भगवदगीता* *अघ्याय - २-४७।।* *कर्मण्येवाधिकारस्ते,* *मा फलेषु कदाचन:* *मा कर्म हेतुभूर्मा* *ते सड्गोडत्सवकर्मणि।।*
*मैंने श्रीमद भगवदगीता को पढा है।* *भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।* 🙏 *जय श्री कृष्ण*🙏
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી. અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો. આપે તો રૂવાડા ઊભા કરી દીધા. પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ? તેનો ઉકેલ કરો સાહેબ.
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।
So many congratulations to Teacher : Manharbhai Patel for keeping a very beautiful & really evertruth message video on your U Tube channel for each and every U Tube channel viewers and the almighty God bless you for your bright future and lots of glorious successes with my all good wishes.
ખૂબજ સરળ રીતે ગીતામાં ભગવાને કહેલી વાત સમજાવી જય યોગેશ્વર
ખુબ ખુબ સરસ મનહરભાઈ ખરેખર જ્ઞાન મળતો રહે જય શ્રી કૃષ્ણ🙏🥀🌻
જે મોટા વિદ્વાનો નથી સમજાવી શક્યા તેવું મનહર ભાઈ તમે ખૂબ જ સરળતાથી સમજાવી શક્યા... જય ભગવાન..🙏
સાચી વાત છે
મનહરભાઈ તમને કોટી કોટી વંદન અને જે તમે ભાવની વાત કરીને નરસિંહ મહેતાનું એ પદ આવેલ છે એ પદની અંદર નરસિંહ મહેતાએ ગાયેલ છે જેને જેવો ભાવ એવો એને થાય રે મનહરભાઈ જય શ્રી કૃષ્ણ
પ્રણામ મનહરભાઈ 🙏🙏
અહમ બ્રહ્માસ્મિ , ખૂબજ સરસ સમજાવ્યું ભાવ વિજ્ઞાન ,જે ભગવાન 🙏🙏
વાહ મનહરભાઈ તમે જે ગીતાની વાત કરી તે સો ટકા સાચી છે જેતમે સરર ભાષામાં સમજાવીએ બદલ તમને અને તમારા માતા પિતાને અને તમારા પરી વાર ને જય ભગવાન કેમ કે કહેવત મા કિધુ છે કે કુવામા હોય તો હવાડા મા આવે
Good.ho
❤
@@parmarjignesh6612vvbv gt😊😊
Setey che vaah
Bahu j saras
સત્ય વાત છે
કરેલું ભોગવવાં પડશે
મનહરભાઈ. મેં શ્રીમદ ભગવદગીતા વાંચી છે. ત્યારબાદ મારું જીવન પરીવર્તન થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.
આપે જે સરળ ભાષામાં ગીતાજ્ઞાન આપ્યું છે તે વંદનીય છે. હું તો ગીતા માર્ગે ચાલવાનો ૧૦૦% પ્રયત્ન કરી રહ્યો છું.
*श्रीमद भगवदगीता*
*अघ्याय - २-४७।।*
*कर्मण्येवाधिकारस्ते,*
*मा फलेषु कदाचन:*
*मा कर्म हेतुभूर्मा*
*ते सड्गोडत्सवकर्मणि।।*
*मैंने श्रीमद भगवदगीता को पढा है।*
*भगवान श्री कृष्ण दुनिया के सबसे बडे मोटीवेशनल स्पीकर और महाभारत के युद्ध मैं कुरुक्षेत्र के मैदान मैं भगवान श्री कृष्ण द्वारा दिया गया श्रीमद भगवदगीता का उपदेश सबसे बड़ा मोटीवेशनल ग्रंथ है।*
🙏 *जय श्री कृष्ण*🙏
વાહ મનહરભાઈ 👏👏
Jay shree krishna
સરસ લાગ્યું
તમારા જેવા શિક્ષક અને શિક્ષણ જ્યારે આખા દેશમાં આવી જશે તો ભારત ખરેખર વિશ્વ ગુરુ બનિજશે જય ભારત
આપણા દેશ મા આવુ વિચાર કરનાર કેટલા? ?કારણ સારા ભાવ વિચાર નુ વાતાવરણ દોષિત છે
Khoti vat che aamni badhi vato manu chu pan aa vat khoti che
@@jagdishbhaisuthar8266 11qI'm
જેવા કર્મ કરશો તેવા ફળ મળશે
વાત સાચી લાગે તો લાઇક આપો.
Good
Good 👍
@@parvinbhaisavaliya6973 ❤❤❤❤ 15:46 15:46
Jay somnath mahadev
Congratulations manhar bhai
જ્ઞાની પુરુષ હોય તેજ ગિતાનો મર્મ આ રીતે સમજાવી શકે મારા કોટિ કોટિ વંદન સ્વીકારશો ધન્ય હો ! ધન્ય હો ! ધન્ય હો !
અદ્દભુત, બીજા કોઈ સારા વિષય ચર્ચા થાય એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ 🙏
જય સચ્ચિદાનંદ
Jay goga nagafana
વાહ મનહરભાઈ ગીતાના ગ્રથમા લખેલુ એકદમ સરળ વાણીમા સમજાવા બદલ આપનો આભાર ગીતા નો ગ્રન્થ વીસ્વમા શ્રેષ્ઠ મા શ્રેષ્ઠ ગ્રનથ છે એ તમે સાબીત કરી બતાવ્યો જયહો મનહરભાઈ
ખુબજ ઊંડાણપૂર્વક નું છતાં સહજ માં સમજાવી, અઘરી વાત. ધન્યવાદ
00
જય ભગવાન
Jabardast Manor Bhai Wah Bhai Wah
ખૂબ ખૂબ ધન્યવાદ, 👍👌👏👏🌹🌹❤️❤️
Good concept sir thanks
Khubj saras
મનહરભાઈ ધન્ય છે આપના માતા ને એમના સારા વિચાર ના કારણે તમારા મા સારા વિચાર આવ્યા સાચુ અને સારુ શિક્ષણ અેક સારી મા જ આપી શકે જય માતાજી
Jadeja 111 m
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Veere good
Waah khub saras video
Thankyou so much sir ❤️
Thanks
Beautiful said
Thanks 🙏🏻
Jordar bhai
🙏 જય સચ્ચિદાનંદ🙏🌹 સુંદર વિજ્ઞાન સમજ રજુ કરી છે, આપને ધન્યવાદ🙏❤️🙏🌹
બહુજ સરસ સૂક્ષમ રીતે આપશ્રી સમઝાવ્યું.
Jai sachidanand 🙏
Suparhit.manharbhai
Jay gurudevji koti koti parnam
જોરદાર હો સાહેબ. What a deep fact !!
ખુબ સરસ
Khub saras.
Jai mata ji jai shree guru dev khub khub saras thanks
ખૂબ ખૂબ આભાર મનહર સાહેબ....
ૐ નમઃ શિવાય
Khubaj sacchi vat kari
વાહ મનહરભાઈ, આપે કોઈ મહાન સંતગુરુ જેવુ દિવ્ય જ્ઞાન સરળ ભાષામાં આપ્યુ.આપના જેવા શિક્ષકો જ ભારતમાં સતયુગની સ્થાપના કરી શકે. ✍️👌👌
Wah manharbhai 100%sachi vat che good noleg aapyu
Best video and message., thanks🙏😇😇
જેવા કર્મ કરો તેવાજ ફળ મડે..🙏
આ વાત સાચી હોય તો નીચે કોમેન્ટ લાઈક કરો
👇👇👇👍🖕✅🙏🙏
100% સાચુ
Veri good
yes its tru
સત્ય છે ભાઈ જવાબ
@@rohitsolanki9009 ⁰
Jordar 👍
Thank you so much for giving bhav vichar, and I always think about bad and good bhavfal and it's effect for human . This confindent to realise to how we live good way and other to happy. Guruji abhar.
મનહરભાઈ........ 🌹❤️🙏
Nice thanks. 🙏🏻🙏🏻🙏🏻. Jai. Krishna. Radhe Radhe❤️🌹❤️
મનહર ભાઈ ખુબ સુંદર રજૂઆત
Excellent manhar Patel
God bless you
Super
Thank you
osm boos .. great
Ha manharbhai shachivat
Very good
JAY SHREE HARI
Jay Shree Hari
8 દિવસે આવું પ્રવચન વિડિઓ હોય તો સારું... ખૂબ સરસ
Khub saras
Saras patel saheb
Abhar
બો સરસ વાત કરી મનહરભાઈ અભિનંદન....
પ્રભુ જાણકારી આપવા બદલ તમને કોટી કોટી વંદન........
Khub sarash vat kari
Saras vat
જય હો શનાતન ધમૅ કી
Good information manhar d.patel
મેં ભગવદગીતા નું વાંચી છે. અને જીવનમાં અમલ નો પ્રયત્ન કરી રહ્યો છું. આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ
આવુ જ્ઞાન અવર નવર બધા મિત્રો ને મળતુ રહે
Saras vat kidhi saheb
Wah manaharbhai. Aabhar 🙏
આપનો ખુબખુબ ધન્યવાદ ! આપે મને ફરીવાર ભગવદ્ ગીતા યાદ કરાવી દીધી.
અને મારા પ્રશ્નનો પણ ઉકેલ આપી દીધો.
આપે તો રૂવાડા ઊભા કરી દીધા.
પરંતુ હજી મારો એક પ્રશ્ન છે કેે, કોઇ પ્રેમીઓ હોય. તે એકબીજાને ઓળખતા ના હોય, છતાં પણ કેમ તેને ઓળખતા હોવાનો એહસાસ થાય છે ? તેઓ અનંતના પ્રેમીઓ હોય છે કે માત્ર આ જ જન્મ ના હોય છે ?
તેનો ઉકેલ કરો સાહેબ.
સરસ
Mast che bhai
Radhe radhe
Radhe Radhe
Sawaminarayan
परम सत्य बात की है। बेहद के बेहदकी परम महा शांति है।,🌹💐💛🌸🌹
Good sar sari samaj bhagvat geeta ni
Jaishrikrisn jaihomanharbhaipatalki
Tame java teva nathi. TAME MAHAN SHO
Aap ko salute 🙏
સરસ ખુબજ સરસ નવસારી ગુજરાત
સાહેબ.100%.સાચુ.કહુછે.🙏🕉🌷💠❤🌼🐚🇹🇿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🔵❤🔵🕉🕉💔🍀🍀🍀🍀🍀🍀🍀
Wonderful video
I know every rules aim from your video
Excellent.now I follow every your videos instruction
વાહ મનહર ભાઈ , ખુબ સરળતાથી મગજમા ઊતરી જાય તેવું ગીતાજી નું જ્ઞાન સમજાવ્યું thank u bhai 🙏
Gòod discussions òñ human.
ભાવ સુધારવા વિપશ્યના ધ્યાન જબરજસ્ત ઉપયોગી છે.
@@manishtrivedi9815 ખુબ સરસ છે
Khubaj sars manher bhai
Vah chachi vat se
X,
Very true sir ji🙏
Very nice information 💯%true!!✅✅
Akdam rayght jay Shri ram
मनहर भाई आपका इतना भव्य गीता ज्ञान के लिए धन्यवाद ।धन्यवाद आपके माता पिता को ।आप तो निशंक स्वर्ग लोक में जन्म लोगे यही आपका ज्ञान और कर्म और भक्ति बोलती है । ये मैं नही गीता में कृष्ण बोलते है ।जय हो गीता जयंती की ।
Super se upper,,👍
કયું ગામ ભાઈ
So many congratulations to Teacher : Manharbhai Patel for keeping a very beautiful & really evertruth message video on your U Tube channel for each and every U Tube channel viewers and the almighty God bless you for your bright future and lots of glorious successes with my all good wishes.
ખરેખર સરળ રીતે જોરદાર સમજાવ્યું સર હો જય શ્રી ક્રિષ્ના
વાહ ભાઈ વાહ સાચીવાત
Wow
Good
very nice very nice
jay bhagvan
Wah saheb wah tame mari akho kholi nakhi