જુઓ હું તો બોલીશ: ધર્મ મોટો કે સંપ્રદાય?
Вставка
- Опубліковано 8 вер 2022
- hu to bolish dharm moto k sampraday
To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv
Social Media Handles:
Facebook: / abpasmita
Twitter: / abpasmitatv
Watch Live on gujarati.abplive.com/live-tv
Download ABP App for Android: play.google.com/store/apps/de...
Download ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...
વેરી ગુડ રિપોર્ટિંગ....અભિનંદન....સત્ય બોલવા બદલ....આજે તમારા જેવા બોલ્ડ ની જરૂર છે.
રોનકભાઇ તમારો ખુબ આભાર.આ બધુ સ્વામિનારાયણ ના સેવકો વધુ સાંભળે એવો પ્રયાસ થાય.તો તે બધા ને ખબર પડે કે સ્વામી ઓ કેવા ઉદાહરણ આપે છે.
ઔઉઉઉઉઉ
મોટા ભાગના સ્વામિનારાયણ અનુયાયીઓ અંધ હોય છે. મુસ્લિમ લોકો પણ આવા નથી.
ખુબજ સરાહનીય કાર્ય છે રોમકભાઈ.
ધન્યતાને પાત્ર છે.
બહુ જ સાચી વાત છે
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થી મોટા બીજા કોઈ ભગવાન નથી..
હર હર મહાદેવ
Indra is supreme
yaahh❤❤❤❤❤ om namah shivay❤❤❤
Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e
Pruthvi par je pramatama avtar leta nathi
33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he
Brahma dev
Vishnu dev ram Krishna Shami Narayan
Maha dev
Abhadha je diyan bese pramatama
Pramatama har jiv me pramatama avinashi he
Nijanand Gyan chidanand prakash SwaRupam
Pramatama sabaka malik ak he
Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye
Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho
God fadhar only one pramatama ano koy akar
Nathi avinashi he
1oo%bhai
"બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થી મોટા બીજા કોઈ ભગવાન નથી" True, for yourself but other may say "વિષ્ણુ" થી મોટા બીજા કોઈ ભગવાન નથી". This is the beauty of Sanatan Dharma.
વાહ ખુબ સરસ
100% ખરી વાત નીડરતા થી કરી સાહેબ
આ લોકો સંત ના વેશ મા મોટો ધંધો ચલાવી રહ્યા છે.
સ્વામી નારાયણ ભગવાન પણ આ લફંગાઓ ની હલકટ લીલા થી નારાજ થઈ મંદિર છોડી જતાં રહ્યાં હશે.
સાધુતા પ્રાપ્ત કરવા લોહી ના ગુણ હોવા જોઈએ.
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
સંત ને પેટ શટ પહેરાવો
સત્ય છે સાચું કહેવામા શરમ નહીં આવા પાખંડીઓ ને ધરમૂળથી દુર કરવા જોઇએ
આ બધાં નેં સખત માં સખત કાનુની સજા થવી જોઈએ, સાહેબ,આપને ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર
રુબરુ બોલાવી ચર્ચા કરવા બાબત આપની ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ . સંપ્રદાયનું મહત્વ વધારવા કહેવાતા સંતો લોકોમાં ખોટી માહિતીનો પ્રચાર કરી રહ્યા છે . ૨૫૦ જેટલા વર્ષ થયા સંપ્રદાયને તે પહેલા તે સંપ્રદાયના લોકો કયા ભગવાનની પૂજા કરતા હતા ??? સનાતન ધર્મ જ મહાન છે
Sachi vat che shree krishna na avtar
Ronakbhai, you are a big acting man! You should focus on youth employment, education, poverty, corruption, and women’s safety & security. You are acting like film maker!!
હું આવા નિડર અને પ્રમાણીક ન્યુઝ આપવા બદલ આભાર વ્યક્ત કરુ છું
જય શિયારામ
Ava pagal ne tne nidar kaho cho ato nich nalalyak kevay je santo ne drave dhmkave che
@@shantabhuva5978 Santo jhuthanu failave che , tyare Kem kasu bolta nathi.
@@shantabhuva5978ava Tamara chutiya sant che ke sant avu kevane layak nthi
1000%ચાસીવાત છૅ રૉનકભાઈ👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏
ભાઈ તમારી 100% વાત સાચી છે
ભારત દેશ માથી તમામ સંતો ની સભા ઓ પર સ્ટે લાવી દેવો જોઈએ
અને મંદિરો મા ભારત દેશના દરેક નાગરીકે પૈસા આપવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે આ સંતો પૈસા ના જોરે અભિમાન કરે છે માટે આમને આર્થિક રીતે જ મદદ કરો તેમને બે ટાઈમ નું જમવાનું અને બે ટાઈમ ચા જ આપવી કારણ કે સંતો ને પૈસા ની શું જરૂર છે 🙏🙏🙏🙏🙏
સંજય એચ પરમાર ( જામલા)
જાગૃત નાગરિક, ગુજરાત રાજ્ય
આપની ચેનલને ધન્યવાદ જય ભગવાન ભોળાનાથ શિવ જય ભગવાન કૃષ્ણ આપને લાખ લાખ ધન્યવાદ જય સીતારામ
હિન્દુ સ્વામિનારાયણ માં માનનાર લોકો પણ ચૂપ છે તે મોટામાં મોટું દુઃખ છે
Aa Swaminarayan (Ghanshyam Pandey) 1 Number Naa Madarchod Hoy 6e Aa Aakho Panth Mostly Patelo Ye Hijack Kari Nakho 6e,And Only 1 Business Hub 6e
Ha sachi vat
બુધ્ધિ હીન લોકોની પાસેથી શુ અપેક્ષા રાખી શકાય.?
Chodkaniya santo che aato
completely agree..
રોનક ભાઇ ખુબ સરસ પ્રશ્ન કર્યા દુધ નુ દુધ પાણી નુ પાણી જય શ્રી રામ🙏🙏🙏
બહ્મા વિષ્ણુ અને મહેશ ( શંકર )આ જગત ના સર્વોપરી દેવ છે એ ક્યારેય કોઈ ને નમે નહીં...
Ram shiv ne name ne shiv ram ne to pachhi Narayan swarup swaminarayan bhagvan ne shiv ne hanuman kem na juke?
@@sandipuiuxda
@@sandipuiuxdp
❤
Bharatbhai Nayak Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e
Pruthvi par je pramatama avtar leta nathi
33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he
Brahma dev
Vishnu dev ram Krishna Shami Narayan
Maha dev
Abhadha je diyan bese pramatama
Pramatama har jiv me pramatama avinashi he
Nijanand Gyan chidanand prakash SwaRupam
Pramatama sabaka malik ak he
Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye
Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho
God fadhar only one pramatama ano koy akar
Nathi avinashi he
@@sandipuiuxdmglcyyuzf❤❤jgy❤❤❤u te tu tted e❤❤❤❤T tted Dr fy❤❤❤r❤❤d❤tt❤y❤❤s ee
ઈશ્વર આવા લોકો ને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાથના
કોઈ પણ સંપ્રદાય હોય તેમાં આજ દુષણ છે કે તેમનાં સંતો -મહંતો ને ભગવાનનું સ્થાન લેવું છે અને પુજાવવું છે તમે જોશો કે ભગવાન સમકક્ષ તેમની મુર્તિઓ રાખવામાં આવે છે અને પુજવામાં આવે છે આવા અલગ અલગ સંપ્રદાયો આપણા સનાતન ધર્મ અને સંસ્કૃતિનો ક્ષય કરી ગેરમાર્ગે દોરે છે શાસ્ત્રો કહે છે કે ભક્તિ ભગવાનની હોય દેવતાઓની પણ નહિ કારણ કે દેવતાઓની ઉત્પત્તિ સંચાલન વ્યવસ્થા માટે ભગવાને કરેલી છે એટલે તો તેમને અમૃતપાન કરાવી અમર કર્યા સંતો મહંતો વંદનીય છે પણ ભક્તિ, પુજા, અર્ચના તો ભગવાન (ઈશ્વર) ની જ થાય અને વિશેષમાં જે દેવોનો પણ દેવ છે તે મહાદેવ નું અપમાન કદાપિ ક્ષમાં પાત્ર નથી.
હું.તો.બોલીશ.વાહ.તમારા..વિશાર.ને..જય.બંજરંગ.બલી
ૐ નમઃ શિવાય. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગુરુદેવ.
કૃષ્ણ ભગવાન પરમ પૂર્ણ પુરુષોત્તમ છે કૃષ્ણ ભગવાન આખી બ્રહ્માંડની અંદર છે જય શ્રી રામ
Ha aa badha khota hali nikda swami ji o Paisa banava
🙏હર હર મહાદેવ 🙏
વાહ ભાઈ રોનકભાઈ આવોજ પરદાફાસ કરતા રહેશો ધન્યવાદ
હરહર મહાદેવ શંભુ જય શ્રીરામ ❤
મહાદેવ એજ આદી અનંત 🧡🙏
આપનો ખુબ ખુબ આભાર કે આપની ચેનલ ના માધ્યમ થી તમામ પ્રકાર નો પર્દાફાશ કરો છો ધન્યવાદ આ લોકો નાલાયક છે
Ava santo kharab che, shri swaminarayan nu nam badnam thay che.
આ મફતનું ખાઈને ભગવાનને ખરીદવાનીકળયા છે તપસ્વી બનો મજુરી કરો. ભાષણ સનાતન બંધ કરો.
વાહ શુ વાત છે તમારી પત્રકારીતા હજારો વંદન ભાઈ
સાહેબ તમે સાચાં સવાલ પુશા સાહેબ ટકલાની બોલતી બંધ થઈ ગઈ ખુબ ખુબ આભાર સાહેબ હવે ટકલા માટે આ લોકો ને સનાતંન ધર્મ સીસે જરાપણ નોલેજ નથી ઈશ્વર કોનછે એ પણ ખબર નથી તો સુકામ ખોટો ફેલાવો કરેછે મનુષ્ય હોય તો આવું ન બોલે આ લોકોથી અધર્મ મી બીજી કોઈ ન હોય સકે બ્રહ્મ વીષુણુ મહેશ થી આ જગતમાં કોઈજ મોટું નથી નથી
બહુ જ સાચુ બોલ્યા આપ હુ સ્વામિનારાયણ સંપ્રદાય નો છુ પણ પહેલા સનાતની હિંદુ છુ મને આ મણીનગર વાળા મંદિર નો ખારો અનુભવ થયો છે હુ ધંધાકીય ગાયક છુ એકવાર મને એ મંદિર વાળા નુ ગાવા માટે આમંત્રણ હતુ ત્યારે એવુ કહેવામા આવેલુ કે તમે કિર્તન ગાવ એમા નંદ નો દુલારો આવે એ બદલી નાખી ને ધર્મ નો દુલારો કરી ગાવા નુ આ વાત મને ગમી નહી.
भाई चुप चाप सहन करने से कुछ नहीं होगा इसके लिए कुछ करना पड़ेगा
પેલો તને જોયો સત્ય વીર
ધન્ય તને ને તારા માવતર ને
સ મારીના હાથે કરી દુષમન બનાવી
સંપ્રદાય ને નુકસાન કર્યું
Har Har Mahadev , 🙏 Thanks Ronakbhai to bring this Topic
આદિ અનંત શિવ🙏🙏🙏🙏
અગનાનિનાભગવાઉતરાવિલેવાય
વાહ રોનક ભાઈ તમારો ખૂબખૂબ આભાર
સૌથી મોટો માનવ ધર્મ પછી એ ધર્મ જે માનવતા નો સંદેશ આપે...
જય અલખઘણી જય હો ખોડીયાર વરણાવાળી તમારો
મહાદેવ મહાદેવ 👑🧡
ભગવાન સૌને સદબુદ્ધિ આપે એવી પ્રાથના..
@🌹karouli sarkar ki jay🌹 મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
@@AmazingVideos-jy5nm te vachya che ????? batav mane ek verse jya swaminarayan no ullekh hoy ???
@@tomhardy5454 dads
@@AmazingVideos-jy5nm teno on virudh kryo chhe ane ano pn krisu amra granth ma je chhe ye maniye chhiye pchhi tme loko je bni bethala grantho tene ame nhi manta ane nicha dekhadva nu start tme kryu chhe
ટૂંકમાં સો વાતની એક વાત આજ લોકો ભણેલા ગણેલા છે એમ અને આમનો ધર્મ ઊંચો સે એવુ માને છે 😂🙏
અવા મુર ખો નેભગવાન સદ્બુદ્ધિ આપે હર હર મહાદેવ 🙏🙏🙏
સત્ય સનાતન ધર્મ કિ જય🚩
જય બજરંગ બલી
જય મહાકાલ 🙏
મને તો એ ખબર નથી પડતી કે મુસલમાન લોકો જ્યારે શિવલિંગ ને ફુવારો કહેતા હતા. ત્યારે તમે બધા ક્યાં હતા. ત્યારે બોલવું તું ને આટલું તો ખબર પડેત. અને રહી શાસ્ત્રાર્થ કરવાની વાત. જો અમે સ્વામિનારાયણ શાંતિ માં માનીએ છીએ. કોઈને નીચા નથી બતાવતા. શુ પૂર્વે કોઈ ભગવાને બીજા કોઈ ભગવાનની સેવા જ નથી કરી કે તમે કોઈએ શાસ્ત્ર જ નથી વાંચ્યા કે શું.
શમીનૈરશધુનીશમેરા
ઓ
सनातन धर्म सर्वोपरि... 🚩🙏🏻
ब्रह्मा, विष्णु, महेश.
ब्रह्माणी माता,पार्वती माता ( दुर्गा -भवानी), माता महालक्ष्मी.
सत्य सनातन धर्म की जय 🚩🙏🏻
આપ ને ખૂબ ખૂબ અભિનંદન
સખત શબ્દોમાં વખોડી કાઢયો...
એનું નામ સાચી અંધ શ્રદ્ધા નો ફેલાવો અને સંપ્રદાય નો પ્રચાર કરીને વેપાર વધારવો
મહાદેવ ભગવાન 🙏 તો અનંત છે
I agree
Om namah shivay.
Har har Mahadev.
ऐसा शास्त्रार्थ हर चेनल पर होना चाहिए
शास्त्रार्थ हमेशा चालु रहना चाहिए
शास्त्रार्थ था तब ही सतयुग था
शास्त्रार्थ से सत्य सत्य रहेगा असत्य खत्म होता हे
हर चेनल मे शास्त्रार्थ प्रोग्राम करना चाहिए हमेशा के लिये
लोग धर्म की परीभासा जानने लगेगे।
😀વાહ બહુ સરસ જવાબ માગ્યો તમે ગેંગે ફેફે કરી નાખી ખરુ કહુ તો આપણા શાસ્ત્રો વેદ પુરાણ ગીતા ઉપનિષદ એકિદ શ્ર્લોક ❤વાચ્યો હોય તો આમ સમાજ ને ગુમરાહ ના કરે એક હાસ્ય કલાકાર જૉક્સ મા પણ સમાજ ને સીધી રાહ બતાવે
Har Har Mahadev 🍁🙏🏻❣️
ખબર ના હોય તો ડહાપણ ન કરાય. જય શ્રી રામ
ABP news ખૂબ ખૂબ આભાર
ब्रह्मा,विष्णु और महेश यही त्रिदेव तो सृष्टि का सर्जन,पालन और संहार करतेहै ,यह २०० साल पुराना और कृष्ण का भक्त घनश्याम पांडे भगवान कहा से बन गया?यह टीली टपके संत नहीं व्यभिचारी और धूर्त है यह बात सर्व विदित है ,
सही बात न्यूज़ में दिखाने के लिए आपका धन्यवाद🙏
શ્રીરામ હનુમાન દાદા 🚩🇮🇳🙏🙏
कृष्णम् वन्दे जगतगुरू
ખરેખર આ બધિ જવાબદારી દ્રષ્ટિએ ની જવાબદારી અને ચડામણી થી થાય 🎉🎉
જય મહાદેવ..
🚩🚩🚩
સનાતન ધર્મ ની જય....
સ્વામિનારાયણ ધર્મ હશે પણ ટકલા એતો હદ વટાવી દીધી છે આદિ કાળથી હનુમાનજી મહારાજ ને એક મંદિર માં સ્વામી નારાયણયા નુ તિલક નય હોય તમે વાત કરો છો એ સાવ સાચી છે કટલા છુ બોલવુ એ સરમ નથી આવતિ હાલી નીકળ્યો કટલો ધર ભેગી નો થય જા સંત બની ભગવાન ને ખરાબવાત કરે છે એન માં કોન છે એની માએ આવા સંસ્કાર આપ્યા હશે 🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛🤛
ઇનસાનીયત થી મોટો ધર્મ કોઈ નથી કોઈની લાગણી દુભાય એવું ક્યારેય ના બોલાય જય ભીમ
O Jay Bheem vala...tme pela sanatan hta...
જય શ્રી રામ
જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સીતારામ બાપા સીતારામ
સત્ય ધર્મ મોટો❤ સંપ્દાય તો બધા વાડા ❤ દુકાનો બિજનેસ કાળા ધંધા ❤ સમાજ ને લુટવા ❤ કોઈ વિવેક નહી ભક્તિ નહી જ્ઞાન નહી યોગ વિયોગ ત્યાગ ❤ કોઈ સાધુ ના ગુણ નહી ❤ સમાજ નુ ખાઈ ને બુધી ભ્રષ્ટ થઈ ગઈ❤ વાઘરી કોમ મુસલમાન મેઘવાર હરીજન કોડી સારા આમના થી ❤ એ સેવા ભાવી ગરીબ કમાઈ ને ખાય ❤
Sanatan dharm thoki nakhi uch jati ye Kem ke ved puran upnishad Manav lakhiya he pramatama lakhiya nathi Sanatan dharm granth dalito Ane mahila dabanu kariy kariyu 6e
Pruthvi par je pramatama avtar leta nathi
33koti devi devata ak pramatama pran pratistha upar se hoti hai baki darwaja je pran pratistha hoti he
Brahma dev
Vishnu dev ram Krishna Shami Narayan
Maha dev
Abhadha je diyan bese pramatama
Pramatama har jiv me pramatama avinashi he
Nijanand Gyan chidanand prakash SwaRupam
Pramatama sabaka malik ak he
Sanatan dharm ak shivling pranpratishta upar se hoti hai baki darwaja je ate he tridev bhi agye
Shaminarayan sadhu Ane Sanatan dharm bava sant Gyan tamari pese rakho
God fadhar only one pramatama ano koy akar
Nathi avinashi he
તમારી વાત ચાસી છે.ધર્મ ના નામે બીજનેશ કરે છે,પણ કોઈ બીજી જ્ઞાતી વિશે તમે, વાઘરી , મુસલમાન,હરીજન એ બધા કરતા પણ ખરાબ છે એવા સબ્દો નો ઉપયોગ ના કરી તમે,દેવી પૂજક ભાઈ ,મુસ્લિમ ભાઈ,અને દલિત ભાઈ ઓ નું અપમાન કરો ,છો કયાંક વિવાદ મા તમે આવી જશો,કોમેન્ટ કરો પણ કોઈ જ્ઞાતી નામ પર ના કરો, વિરોધ કરો પૂરી શક્તિ થી .
હર મહાદેવ 🙏🏻👌🏻👌🏻👌🏻
🌷🌷જયશ્રીદ્વારકાધીશ 🌷🌷
આજે અગિયાર મહિના પછી પણ કોઈ કાનુની કાર્યવાહી નથી થતી એનો અફસોસ થાય છે, સાહેબ
🙏 મહાદેવ 🙏
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
ખરેખર દેવીઓ કે દેવતા હતા તેનુ કોઈ પ્રુફ છે નહી અને જો જાગ્રુત જનતા એ ઢબુડી મા , રાધા મા જેવા ને ઉધાડા ન કર્યા હોત તો ભવિષ્ય મા કરોડો લોકો તેની પુજા આરતી કરતા હોત એટલે અંધ શ્રધ્ધા મુકી પરિવાર મા પ્રેમ થી રહો
Rt
@@harikrushnapatel8024 santi rakh ne swaminarayan andhbhakt se
વર્તમાન સમયમાં એવુ લાગે છે કે અત્યારના 100 સાધુ સન્યાસી કરતા તો
એક સંસારી સારો
અત્યારે તમામ સાધુ સંતો સમાજ થકી જ છે
આવો કયો જૂનો પુસ્તક્ છે જેમા ભગવાન થી મોટા થઈ ગયા આવો કયો પુસ્તક્ છે એ પુસ્ત નું નામ આપો
વાહ રોનકભાઈ ધન્ય છે તમને
ખૂબ જ સરસ રોનક ભાઈ....
રોનકભાઈ દરોજ 2 સ્વામી ને બોલાવો અને ખુલ્લા પાડો ઈશ્વર તમને ખૂબ સમૃદ્ધિ આપે
ભગવાન તણાયા તો તારો સ્વામી તારા મુતરમા તણાછે
આ લોકો કોઈ એના સંપ્રદાયના મૂખ્ય અગિયાર નિયમ પણ પાળતા નથી અને ખબર પણ નથી..
તને ખબર છે
Hats off to this reporter 👏 🙌 👌
Why? he is biased.
@🌹karouli sarkar ki jay🌹
હમમ
એ પોતે જ બોલે છે બીજા ગુરુ નું ખોટું નામ લે છે ❤
ગુડ. ગુડ. રોનકભાઈ. ધન્યવાદ.
ધર્મ વિરુદ્ધ નું કામ કરે છે. તે સંત ન હોઈ શકે, તેમનો સંપ્રદાય હિન્દુ ધર્મ માં આવે કે નહિ તે સ્વયં વિચાર કરો.
l હર હર મહાદેવ l
Lukha kayu kam tane dharm virudh lage te ke
@@samirparekh5637 aa tra swamionu bhasan tane nathi dekhatu lukha
@@bijalrabari4473 aa badha andhbhakt bani gya se bhosdinav Swami ji vahe
@@samirparekh5637 bhai taro Swami jem ne tem bole enu hu okat revanu
Kudos to the anchor
.Ronak Patel..not many out there like you..
ૐમનમંશીવા ઈ ઐ મહાદૈવછૈ દૈવના દૈવ મહાદૈવછૈ મહાનછૈ 33કૌટીદૈવી દૈવના વિના વડીલ મહાદૈવછૈ સમસ્યા શીલા ઈ કૈફ વંદન પૂર્ણ જાણે સેવા ઈ કૌ ઈજ સબદ લખાયપણનહી ભારતય ફોજદારી રોકડની ગૂનૌબનૈછૈ સીવતૌ ઔમકારછૈ મહાનછૈ ઐસપીરાજગૌર9023568384
ધન્ય છે તમને રોનક ભાઈ
Swaminarayan bhagvan bijo koi nhi👌👌👌
Ghanshyam Pandey Nu UP Maa Naa Chalyu Etle Gujarat Naa Patelo Ne Ganda Karya,,Harr Harr Mahadev
sudhro have har har Mahadev bolo andhbhakt Swami ji na
એલા સામે ખોટી નોંધામા ખોટીનો થામાં જય જય શ્રી રામ
હ નુ મા ન દા દા દા દા થી કોઈ મો ટુ નથી જય સીર રી રામ 🌹🌹🙏🙏
Salute you sir 👍👍
Good job sir
Jay Shree Ram 🚩
હું તમારા થી સહમંત છું
Dhanyavad ABP Newsne 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Jay sanatan Dharma ki🙏
Jay shree ram 🚩
આપશ્રી પોતાની વાણી પણ સંયમ માં રાખી બોલી શકતા નથી
જરા સંશોધન કરી ને વાત કરે તો સારું
ભારત ના કેટલા આચાર્ય થઈ ગયા અને દરેક ની સિદ્ધાંત શુ હતો
દરેક નો અલગ અલગ મત હતો
નાસ્તિક ને પણ હિન્દૂ ધર્મ મા તેને માન્ય ગને છે
Tu to su6 jani li ane P6i bolje
Ronak sir ધન્યવાદ...
જય જય શ્રી રામ સરસ સાવ સાચી વાત
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ 🚩🇮🇳🙏
આલોક ની વચ્ચે.જેસાંભળે છે. તે અક્કલના લધ્ધ કે મગજ મઠા.🏹🚩🕉️🔱🌞⚡🇮🇳🇮🇳🇮🇳
જયશ્રી કૃષ્ણ
જયશ્રી રામ
હરહર મહાદેવ
જયશ્રી બજરંગ.જયશ્રી રામ.
હું સ્વામી નારાયણ સંપ્રદાય નો વિરોધ નથી કરતો ફકત એટલું કહેવા માગું છું કે હનુમાનજી ફક્ત ને ફક્ત શ્રી રામ ને જ નમન કરે બીજા કોઈ ને પણ નહીં. હનુમાનજી ફક્ત શ્રી રામ ની જ સેવા કરે બીજા કોઈપણ ની નહી. જય શ્રી રામ,જય બંજરગબલી
हर हर महादेव जय महाकाल
જય શ્રી રામ જય હો દાદા હનુમાનજી મહારાજ જય હો હિન્દુ ધર્મ ના ગંરથ ની તેને ખબરજનથી તે ને તો માત્ર. પીળા રંગના ઘઓતઈયઆ ને તકા કરવા ની ખબર છે જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હો સોમનાથ મહાદેવ જય હો જો. માં મોગલ જય શ્રી માં ચામુંડા જય શ્રી કૃષ્ણ રાઘૈ
સ્વામી નારાયણ 10 વરસ થી ફ્રેમસ છે પણ શિવજી 10 હજાર વર્ષ થી ફ્રેમસ છે
મુર્ખાને માથે શિગંડા ના હોય. ભગવાનને માપવાની આ સમયની માપદંડી તારા કયા અભણ ગુરુ પાસેથી શિખ્યો🤣
શિવ એટલે આદિ અનંત એનો કોય આંકડો જ નથી સુ વાત કરો તમેય
Dharm upar ungli na uthavo. Sanatan Dharm uparaj ungli che. Avtaar sarve ekaj che. Gamme te juna hoy ke nava.
@@bhaveshitaliya9292 નારાયણ એટલે હરિ ને હર એટલે મહાદેવ હરિ હર મા અંતર કરનાર ક્યારેય બે માથી એકેય ને પામી ના શકે ભાઈ
નારાયણ એ પણ સમુદ્ર કિનારે સીતાજી ને લેવા ગયા ત્યારે શિવ ની આરાધના કરી હતી અને ભગવાન શિવ પણ હનુમાનજી અવતારમા નારાયણ રામ ના દાસ બનીને રહ્યા તો આપડે કોણ એમા ભેદ કરાવનાર
@@bhaveshitaliya9292 શિવ નો વિરોધ કરી તમે ક્યારેય નારાયણ ને પામી ના શકો
વાહ વાહ ભાઈ શ્રી ગઢવી સાહેબ શ્રી આપશ્રી ને ૧૦૦ ૧૦૦ સલામ
મહાદેવ
જય મહાદેવ
Swaminarayan na sadhuo bramha, Vishnu, Mahesh, Ram, Krishna aa badha ni Katha kre che... Ena Gunn gaay che... Ane emni Puja krvanu pan ke che... Pan bija sampradaay na loko swaminarayan ne swikarvanu to dur pan ene gaado pan ape che... Evu Kem? Che jawab ronak bhai? 😡😡😡😡😡😡😡 Dhandho krvanu bandh kro journalism na naame
@@devsangparmar8123 su che?
વાહ ! રોનક ભાઈ વાહ!
હર હર મહાદેવ