દુધ અને ગોળ નો છંટકાવ કરવો હોય તો જાણી લો આ વાત.....
Вставка
- Опубліковано 12 вер 2024
- દુધ અને ગોળ થી ઘણા ખેડુતો ને ફાયદા થાય છે..તો અમુક પાક મા એનાથી ચુસીયા જીવાત નો ઉપદ્રવ વધતો જોવા મળ્યો છે..
ખાસ કરી ને 2021 ના વરસ મા ડુંગળી ના પાકમાં દુધ અને ગોળ ના ઉપયોગ થી નુકશાન થવાના અનુભવ ખેડુતો શેર કરી રહ્યા છે
વાહ સરસ માહિત તમારી દરેક વાતમા સહમત છુ ભરતભાઈ 👌👌👍🙏
આભાર કાકા ,દરેક બાબતે ખેડુત વિચારી ને ડગલુ ભરે તો કોઈ ખેડુત ને નુકશાન ના થાય...તમારા જેવા અનુભવી લોકો પાસેથી અમે યુવાનો શીખીએ છીએ
આમે નસીબદાર છીએ..
Good 👍👌🇮🇳
દુધ અને ગોળ નુ દાવણ ચણામાં સોટકા અમોને મળેલ છે અમે ચાર વર્ષ સુધી નો અમારો પરી યોગ કરેલ છે રીજલટ ખુબજ સરસ મજાનું મળે છે
Very good ભરત ભાઈ ખૂબ સુપર કામ કરો છો,,,,👌👌
રક્ષાબંધન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
અને આવી સરસ માહિતી આપતા રહેજો
જય દ્વારકાધીશ
આપના પરિવાર ને પણ રક્ષા બંધન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છા ..
આભાર
જય દ્વારકા ધીશ
ખુબ સરસ માહિતી ભરતભાઈ 👌👌🙏
ખૂબ સરસ માહિતી ભરતભાઈ
ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આભાર
ખેડુતો ના મોઢે સાભળ્યે એ સાચુ,
સરસ માહિતી...
Good information 👍🙏🌹
Jya sudhi mne lage chhe dudh ane gol flavoring ma faydo kre enu ekj karan se a vastu thi koy pn pak na chhod nu flavoring prajanan prkriya ma madad rup thta kitko ane khas krine madhmakhiyo akarshit thay se jethi flavoring vadhare bese a khas karine dhana, magfali, amba ,tail jeva pak ma vadhare result ape chhe baki flavoring ni koy dva hoti nathi varap suryprakas ama men bhag bhajve chhe.
એકદમ સાચી વાત.....હવામાન તો છેલ્લે એનો ભાગ ભજવે જ છે...પણ જયાં જરુર છે ત્યાં જ દુધ અને ગોળ છાટવા જોયે ,થ્રીપ્સ ને પણ ખોરાક પુરો પાડવાનુ કામ કરે છે ગોળ
@@bgahir ha bhai avi vastu chhatva thi koy pn jiv akarshit thay chhe manas pn thay 😅😂
ભરતભાઈ સરસ માહીતી...
સરસ ભરતભાઈ 👍👍
ગોળથી થરીફસ વધેછે ભાઇ
ની
વાત રાઇટ છે
આભાર તમાયા મંતવ્ય બદલ સાહેબ
ખુબ સરસ માહિતી છે
આભાર ભાઇ ,કયુ ગામ આપનું ??
Magfari ma kri shkay??
Ha
દુધ,ગોર નો ઉપયોગ પીયત આપતી વખતે કરી શકાય?
ખુબ સરસ માહિતી
Good information bharat bhai
Good information.
ખૂબ.ખૂબ...સરસ..માહિતી.આપતા.રહેજો
આભાર
બવ સરસ વિડિઓ બનાવીઓ
Good
❤
અજમા સારું રીઝલ્ટ છે
ભરત ભાઈ નમસ્કાર, આ પ્રયોગો વરિયાળી માં કરાય?
બધે જ કરાય કાય નુકસાન નથુ ફાયદો જયારે થાય ત્યારે
સાથે ગાંગડા દ્રાવણ નો ઉપયોગ કરી શકાય
Sachi vaat chhe bhai
સરસ કામ છે
😊
Good mahiti best
👍👍
સરશ.ભરતભાઈ.આવિમાહેતીઆપતારેજો
સરશ
ખુભ સરસ માહિમતી આયપી ભરતભાઈ
આભાર
જય દ્વારકા ધીશ
Bhai hu orgenik kheti karu chu trips no ilaj batavo
હું ભાઈ ઓરગેનીક નથી કરતો....તેમ છતાં હું તમને જવાબ આપવાની કોશીશ કરીશ ઓરગેનીક અનુભવી ખેડુત પાસે થી..
મે 82 દિવસ ના કપાસ મા એક વખત જંતુનાશક દવા છાટી છે..એનો વિડીયો કાલે આપશુ...
ખુબ સરસ ભરતભાઈ 👍
ભાઈ ભાઈ 👌🙏
Ok
મે ઘઉં, મા પાક નો ઉપયોગ કરેલ છે ઘારવા, કરતા ઉત્પાદન કે વિઘે, દસ મણ જેટલું વધારે આપેલ છે
તમારો ફોન નંબર આપશો
Good mahiti
ગુડ
સરસ
તરબૂચ 🍉 મા ઉપયોગ કરી શકાય
રીંગણમાં ઉપયોગ કરી શકાય
કરી શકાય
કપાસમાં ફુલ ખરે છે. વરસાદની સિઝનના કારણે તો હાલ આ સમયે દૂધ ગોળ નો પ્રયોગ કરી શકાય
કરી.શકાય..ઉપયોગ
Ala bhai hu 3 vars thi Vaprusu
Tripas vatavarn thi ave se
Mahiti khoti apvanu reva de
Tamaro number aapjo🙏
Tamaro number aapjo🙏🙏🙏
બધુય વાતાવરણ થીજ આવતુ હોય ભાઈ....જો વાતાવરણ હોય તો આ ગોળ દુધ કોઈ ની જરુર ના પડે ફ્લાવરીગ મા....કોઈ દવા ની પણ નહી.... અમુક વસ્તુ એના ખોરાક તરીકે કામ કરતી હોય....નાઈટ્રોજન ખાતર નુ પ્રમાણ પણ વધુ હોય થો થ્રિપ્સ આવે...એમા ઘણા કારણો હોય્....આપણો ઉદેશ્ય ખેડુતો ના અનુભવ માથી શીખવા નો છે...
Magfali ma kray bhai
ફાલ આવે ત્યારે
Ha bhai ae sasu se koyni bhlmn ma apdo pak fel jay
મેં સોયાબિન માં દુધ ગોળ નો ઉપયોગ કર્યો છે અને રીજલ્ટ બહુ જ સારૂ મળેલ છે
Ketlu nakh VA nu bey
@@parbatmakwana5760
Pump ma 200 ml ગાયનું દૂધ અને 100 gram ગોળ.
@parbatmakwana5760 ૨૫૦ ગ્રામ દુધ,૧૦૦ ગ્રામ ગોળ
Jira ma karay ano upaye
Bahu sarash Mahiti Bhai
આભાર દામજી સર...
તલમાં ઉપયોગ કરી શકાય ?
હા ભાઇ કરી શકાય
આભાર ભરતભાઇ
ધન્યવાદ પ્રફુલભાઈ ,જય દ્વારકાધીશ
હુ મહેસાણા જિલ્લામાં થી વાત કરુ છું ભાઈ આ અખતરો તમાકુ ના પાક માં થાય ભાઈ
ના કરી સકાય . અત્યારે thrips આવવાની પૂરી શક્યતા રહે
Mgfri ane aerda ma saro rijlat chhe maro anubhav chhe
ખેડૂતો નો અનુભવ શીવાય કોઈ સગો નથી
Ketlu nakh VA nu 16pani ma
દુધ-ગોળ ની સાથે અજમા-હળદર ના પાણી નો મિકસ ઉપયોગ કરવાથી થ્રિપ્સ આવતી નથી.
સરસ, માહીતી બદલ આભાર
Kapas ma upyog karvo k nai?
કરાય
ઓર્ગેનિક નેચરલ ફાર્મ,,, ની અંદર જોવો ભાઈ
Happy rakshabandhan bhai
Happy raksha bhandhan
ભરત્ ભાઇ આપનુ ય્ હાલિ ગયુ હો લગે રહો
જય દ્વારકા ધીશ
Mahalo ma chale?
વરીયાળી મા રીજટ છે ભાઇ
Kapas ma aani map ketlu rakhvu
250 ml dudh
100 gram god
1 pamp ma..
જય મુરલીધર ભરતભાઈ પરેશ ગૌસ્વામી મેકસીવા કંપનીની જાહેરાત કરે છે તે પોતાની કંપની છે કે નહીં એટલા માટે જાહેરાત કરે છે કે તેનું રિઝલ્ટ કેવું છે
જાહેરાત કરવાથી કાય થવાનુ નથી..એકવાર ખેડુત ભરોસો કરશે..બીજી વાર નહી કરે....
એના કરતા જે ની જાહેરાત કરવાની હોય એનો ડેમો કરે અથવા એવા ખેડૂતો ના અભિપ્રાય દર્શાવે જે એ વસ્તુ નો ઉપયોગ કરતાં હોય......
હર હર મહાદેવ ભરત ભાઈ
હર હર મહાદેવ
એ ધણીમાં સટાય કે નહીં જવાબ આપજો
દૂધ ભેંશ નું ચાલે ❤❤❤
ચા લે
હિંગ
મગફળી માં ઉપયોગ કરી શકાય
ફ્લાવરીગ સ્ટેજમા ચોક્કસ કરી શકાય
રજકા માં આપી શકાય દૂધ ગોળ
ના
ભાઈ હું ગાય આધારીત ખેતી કરું છું અને માહિતી આપુ છું તો મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ ak ahir છે તો તમે એની વિઝિટ કરો અને કોમેન્ટ માં જય ગો માતા લખજો ભાઈ
રજકા માં જરૂર જ નથી ખાસ કરી ને ફ્લાવરિંગ માટે જ ઉપયોગ કરવો.
Arda ma upyog krvathi thrips kntrol thay chhe
પદરથીપચીચતારીખવિશેવિડયોબનાવો
Bhai orgonik kheti Karine kheduto bhikhari Thai jase
right
ઓર્ગેનિક નેચરલ ફાર્મ,,,જીવો ભાઈ
Tamaru kiyu gam bharat bhai
ભલોટ, અંજાર
Bharat bhai jira ma Aano upyog karay
જીરા મા અનુભવ નથી કોઈ નો હશે તો કહેશું... ઉપયોગ તૈ બધે જ કરી શકાય પણ થ્રિપ્સ ના એટેક સામે સાવધાન રહેવુ પડે....જોકે જીરા મા થ્રિપ્સ ને કંટ્રોલ કરી શકાય..
1 મહિના ના અડદ માં ચંટકાવ કરી સકાય
હા કરી શકાય
Mane Laage se Paresh abhimani vyakti se e key te saashu bija Kay pan ke te khotu
Absolutly Right
ભાઈ અમા રે કપાસ બોવ નાનો સે તો શુકરવુ
પાણી ને યુરીયા નાખો..
Dudh gol faydo kare
ફાયદો કરે વડીલ પણ આપણે ખેડુતો ના અનુભવ ને શિરોમાન્ય રાખવો..અમુક પાકમાં નુકશાન થતુ હોય તૈ ખેડુત ભલે ને ફુકમારી ને પીવે...એમા ખોટુ નથી...
તમે તમારા અનુભવ જણાવશો જેથી બીજા ને પણ ફાયદો થાય..અમને પણ ..
Guvar ma pan
તમે ભાઈ પરેશ ગૌસ્વામી વિરોધ બોલતા લાગો છો
તમને એવુ લાગતુ હોય તો એ વાત સત્ય છે મોટા ભાઇ
હા ભાઈ પરેસ ભાઈ ના વિરોધ માં બોલેસે ડુ ગરિ માં થોડોક ફાલ આવે ખેડૂત ને ખબર સે કેમાં દૂધ ને ગોળ સ્તાય તમારે સેનલ સ્લાવવિહોયતો કાયક નવીન માહિતી આપોને કોઈનો વિરોધ કરીને સુકામ કરો ભાઈ
@@user-dl7zu8br1o તો પરેશભા દવા ની જાહેરાત કરે એ કરુ ભાઇ....મારી પાસે ખેડુતો ના અનુભવ ની જ વાત છે(નંબર મુકો એટલે એના ઓડીયો સંભાળાવશુ)દુધ અને ગોળ ઉપર એકધારા મંડાણા છે એટલે જ કીધું છે મોટા ભાઇ...
ઓલો બાવા નો દીકરો તા પોતાના ચેનલ માં અગ્રો ની દવા ની ભલામણ કરે છે ગયા વર્ષે સિક્કો કપની ની દવા ની જાહેરાત કરી ત બોવ વેપાર થયો હતો ઈ બાવા નો વિરોધ કરવો જોઈએ
બિલકુલ સાચી વાત છે ભાઈ
ભાઇ ખોટી માહિતી શેરના કરો.... તમારે વેસ્ટીજ ચલાવવું છે એમ કો ને...
શુ ખોટી માહીતી છે..એ કયો પહેલા ...દુધ ગોળ છાટવુ ફાયદો થાય એ ખોટું છે કે
દુધ ગોળ થી ફાયદો નથી થાતો...
આ ખોટું છે...
પ્લીઝ એકદમ પુરો જવાબ આપો કે છાટવુ જોઈએ કે નહીં..
એટલે એક આખો વિડીયો તમારા જવાબ માટે બનાવી દઉ..
વરીયાળી મા થઈ શકે
થઇ સકે
Tali ma. Sataya
ha chhatay
Dhana ketla day na thay pasi satay
ફુલ બેસવાની શરુઆત થાય એટલે છાટી શકાય..
કપાસ મા છંટકાવ કરી શકાય?
જરુર કરાય ફ્લાવરીગ માટે ....એ છંટકાવ કરવાથી ડુંગળી મા થ્રિપ્સ નુ પ્રણામ વધવાનુ એક ભાઇ કહેતા હતા એટલે સાથે ગાગળા હીન્ગ નાખશો તો થ્રિપ્સ આવવા સામે રક્ષણ આપશે....
ગાગળા હીગ એક કીલો ને 5 લીટર પાણીમાં પલાડી દેવાની 24 કલાક પછી ગાગળા કાઢી અને એ દ્રાવણ માથી 100 ml પંપમા દુધ ગોળ ના પ્રયોગ સાથે નાખવાથી બહુ સારો લાભ થશે
Khotina se
Mangao tree ma thrips vadhare aave maro potano anubhav
ગયા વરસે ડુંગળી ના પાક માં બોટાદ ,ભાવનગર, કોડીનાર ના ખેડુતો ને નુકશાન થયેલ છે થ્રિપ્સ નો હેવી એટેક હતો
મરચી માં સ્પેરે કરાય
હા કરી શકાય
AK bhai k CE k dudh good no upyog karvo kapas ma / AK bhai k CE no upyog karvo confusion ana subscribe Jaja CE ana 5lakh karta vadhre CE tamara7 kB konu manvu
ખરેખર દુધ ગોળ થી ખેતી થતી હોત તો આ બધુ મારકેટ મા આવ્યુ જ ના હોત....કોઈ ખેડૂતે મધમાખી માટે આ ચીજ નો.ઉપયોગ કર્યો હોય અને....એમા એને ફાયદો.થયો...ત્યાર પછી એક પ્રણાલી ચાલી અને ખરેખર જયાં કામ કરે છે ત્યાં કરે પણ છે...મારા સબસ્ક્રાઈબય ઓછા હશે પણ મે સ્રપ્રે નો અખતરો મારા ખેતર મા અને મારા હાથે કર્યો છે...અને મે એમ પણ કીધુ છે કે.મને ફાયદો થયો છે...
એક મેસેજ એ જ છે કે હું કઉ કે બીજા કોઈ કે એક અખતરો કર્યો પછી આગળ વધવૂ...અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે...
Maruto manavuse ke you tyub ne Facebook par ben lagi javi joe kemke have ghare ghare krushi nishanant thaygiyase
E p n .nemashakti vise su kyoso
લીંબુ મા ક્યારે છંટકાવ કરાય
ફુલ આવવા ના સમયે..
એરડા મા કેમ રેશે
એકદમ હાલશે...દસ દિવસ ના ગે મા બે સ્પ્રે મારજો
@@bgahir આભાર ભાઈ
બીજી કોઇ જીવાત તો નહી આવે ને
ભાઈ આને કેવી રીતે યુઝ કરવાનું અને અને 15 લીટર પાણી મા કેટલું પ્રમાણ રાખવાનું
250 ગ્રામ કે 250ml દુધ લેવાનુ
100 ગ્રામ ગોળ નાખવા નો 15 લીટર પાણી માટે..
ફ્લાવરીગ માટે છાટતા હોય તો છાટજો એક પંપ નો અખતરો કરવાનો જો રીઝલ્ટ તો 7-8 દિવસ મા દેખાવા લાગશે....અને ખાસ થ્રિપ્સ જેવા ચુસીયા જીવાત દેખાય તો બીજી દવા છાટવા મા વાટ નહી જોતા ..
@@bgahir ઓકે ભાઈ
રીંગણ નાં છોડ છંટકાવ કરાઈ
@@jitubhaimakwana8481 ha kari sakay
દૂધ ભેંશ નું ચાલે
Cow nu
@pareshbhimani8900 ગાય નું દુધ લેવાનું છે
Ola parese rajuat na purava apya nay. Fakoli pares
કોઈ રજુઆત હોતી નથી...અને સભાઓ મા ખેડુતો માંગતા નથી. દુઃખ એ છે છેલ્લે એ બધા નો ઉપયોગ રાજકારણ મા થવાનો છે...
હું મરચી કરુંછું કુકડ પણ કંટ્રોલ થઈ જાય છે
સરસ
Magfali ma chale
જરુર ના હોય તો નહી છાટતા,બીજું કે ઓરગેનીક કરતાં હોય તો ઉપયોગ કરવો....
Magfelema.kareskai
મારુ માનવુ એ છે જયા જરુર ના હોય ત્યાં વધારા ની વસ્તુ છંટકાવ ના કરાય...જો ફ્લાવરીગ ઓછુ બેઠેલુ હોય તો થોડા વિસ્તારમાં અખતરો કર્યા પછી આગળ વધાય..એક સ્પ્રે પછી 7-8 દિવસમાં જ ખબર પડી જશે કે શુ કરવુ ?