કપડવંજ : કાછિયા પટેલ પંચ સમસ્ત દ્વારા શ્રી રણછોડરાય મંદિરનો પાટોત્સવ ઘામધૂમથી યોજાઈ ગયો

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • કપડવંજમાં કાછિયા પટેલ પંચ સમસ્ત દ્વારા શ્રી રણછોડરાય મંદિરનો પાટોત્સવ ઘામધૂમથી યોજાઈ ગયો
    કપડવંજમાં શ્રી કાછીયા પટેલ પંચ સમસ્ત દ્વારા કાછીયાવાડ માં આવેલ શ્રી રણછોડરાય મંદિર નો ૪૮ મો પાટોત્સવ ૨૧-૫ ને મંગળવાર ના રોજ યોજાઈ ગયો પાટોત્સવ નિમિત્તે સમસ્ત કાછિયા પંચના સભ્યો પોતાનો રોજગાર ધંધો બંધ રાખી પાટોત્સવમાં હાજરી આપશે ધાર્મિક પ્રસંગે મંગળા આરતી, શણગાર આરતી, કેસર સ્નાન, રાજભોગ આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે બપોરે પાંચ કલાકે શોભા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને રાજમાર્ગો પર શોભાયાત્રા નું સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું આમ શ્રી રણછોડરાય મંદિરના પાટોત્સવમાં સમસ્ત કાછીયા પટેલ સમાજ ના ભાઈ બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો#kheda #nadiadnews #news #kapadvanj

КОМЕНТАРІ •