Це відео не доступне.
Перепрошуємо.
પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT
Вставка
- Опубліковано 15 сер 2024
- માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારીખ ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. બે વ્યક્તિ એક જ વ્યવસાય કે ધંધામાં હોય તો બંનેની પ્રગતિ એકસરખી હોતી નથી. તફાવતનું કારણ તેનું વ્યક્તિગત કૌશલ્ય હોય છે. વ્યક્તિગત જીવનમાં વ્યક્તિ તેના સ્વભાવ અને વિશેષ આવડતને કારણે ગુણવત્તા વાળી જિંદગી જીવતો હોય છે. નવા વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે. જીવન જીવવાની કળા એટલે કે આર્ટ ઓફ લિવિંગ સમજવાની અને કેળવવાની જરૂર છે. સફળતા એટલે શું? દરેક ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પણ સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. બાહ્યજગત સામે માત્ર પ્રતિક્રિયામાં જ જિંદગી વેડફી નાખવાને બદલે નિપુણ બની કુશળ જીવન જીવવાની જરૂર છે. ખરેખર તન અને મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ જ ખરું કૌશલ્ય છે. જીવનમાં વિવેક ભાન સાથે સમતોલપણું પરિસ્થિતિનો સ્વીકાર, માફ કરવું, મહત્વ આપવું તથા વર્તમાનમાં જીવવું તે જીવન કૌશલ્યના પાંચ મજબૂત પાયા છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ UA-cam : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
કાનજી ભાઈ વાત ખુબ સરસ પણ એક વાત ન સમજાણી પૈસા ભ્રસ્ટા સારથી જખીસા ભરાય ઈમાનદાર પાસે પૈસો ક્યારેય ભાળ્યો નથી મતો એવા અનેક ટોકટરો શીક્ષકો ઈમાનદાર જોયા છે એમની પાસે પૈસો નથી સતા ભગવાન જેવા દેખાય છે અદાણી અંબાણી સૌથી વધારે પૈસા દાર છે એની કિંમત રાક્ષસ તરીકે થાય તો એ વાત સત્ય છે કે ગલત તે જણાવજો જય યોગેશ્વર
Khub j saral bhasa ma bahuj kimati knowledge share kryu kanji bhai tame khub khub aabhar
Paisa mate kam kro to ghar chale
Paisa tamara mate kam kre to ghar bharay...... 🙏🙏🙏
Sir, મે અર્થશાસ્ત્ર સાથે સ્નાતક કર્યું છે પણ એટલી સરસ રીતે મુડી ની વ્યાખ્યા કોઇએ આપી નહિ હોય. કે જેમાં રોકાણ કરો અને એમાં વધારો થાય એ જ મુડી. વાહ sir.
ઘણું સરસ કામ થઈ રહ્યું છે ધન્યવાદ આભાર
Hm
Very nice 🙏🙏
Shree Kanjibhai paisa ne Madhaya ma rakhi ne khub sundar chhanavt Kari Thanks for thought 👌
Khoob saras
Jay shree krishna 🙏
Good
ખુબજ સરસ રીતે સમજવા જેવું છે
Jayswaminarayan, sir, fine speech
Jai patidar 👌👌
ખૂબ સરસ, કાનજી ભાઈ..જય ઠાકર
khub adbhut jaruri kimati vato share karva badal aabhar
ખુબ સુંદર કામ થઈ રહ્યું છે.🎉
khubj saras.......
સરસ વાત કરી કાનજી ભાઈ
Khub saras kanjibhai
Jayshrikrishnakanajibhai🎉🎉🎉🎉🎉
Excellent
Good sars vat kari🎉🎉🎉🎉🎉🎉🎉
સરસ વાત
સરસ વાત કરી છે કાનજી ભાઈ એ
Right 👍
પૈસા કમાવવા/ આવક ના 4 રસ્તા છે sir ની બેસ્ટ લાઈન...✨👌❤️
1. શ્રમ
2. જ્ઞાન
3. કૌશલ
4. કોઠાસુજ
ખુબ ખુબ સરસ શાહેબ
🙏જય હો સાહેબ
👍
🙏🙏🙏🙏🙏
🙏
Very good information sir ji
Good,,,,,👍🏻🙏
Ghanu Sara Kam Samaje Karyu Se❤❤❤❤
Asok nvadiya barabar vat ce
Jai sardar 🙏🙏👍👍
Very Nice
ખૂબ સરસ,એકદમ સાચી વાત છે.
KanjibhaiTamaiVaniBetalisVarsthiSamdhluchhu
પટેલ સમાજના વિકલાંગો ના ધણા પ્રશ્નો છે તેના માટે કશું કરો.
Badhayne. Khabarchebhay
TemithivanithiPatelSamajmathi
TameVanithiJPaisaBanavyachhe
કરન્સી કાયાથી નિપજે,સર
Kanajibhai e samaj na paisa chow kari loko ne khub ullu banavya. Haji Pan banave chhe...!
😂😂😂😂😂😂😂
TametovarachhaBenknaTrastichho
🙏🙏🙏🙏🙏