શ્રી વરદાયિની માતાની જય હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, મેં યુ ટ્યુબમાં ૧૦૦ કરતાં વધારે વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે, તેમાં માતાને ચઢાવાતું " ઘી " 10 થી 15 % સિવાયનું જમીન પર પડી જાય છે , 85% " ઘી " જમીન પર પડે છે તેની ઉપર ગામના અને ગામ સિવાયના આવેલા ભક્તો ચાલે છે, નીચે પડેલા " ઘી " ને લેવા ગરીબ પરિવાર ના લોકો ખોબે ખોબે " ઘી " વાસણમાં ભરી રહ્યા છે. આ કયા પ્રકારની ભક્તિ છે ? શ્રી વરદાયિની માતાજી ખરેખર ખુશ થતા હશે ? ગરીબ પરિવાર પણ શ્રી વરદાયિની માતાના જ સંતાનો છે. શું ગામના આગેવાનો, બુધ્ધિજીવી લોકો પરંપરાને બદલી ન શકે ? જ્યારે આ પ્રથા સરુ થઈ હશે ત્યારે વસ્તી ઓછી હતી અને વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, ભક્તો પણ ખૂબ વધી ગયા છે. પ્રતિક રૂપે એક ચમચી અથવા એક વાડકી " ઘી " માતા ને ચઢાવો અને બાકીનું " ઘી " ગરીબ પરિવારોને સન્માન સાથે પ્રેમથી આપી ન શકો ? ૨૦૨૦ કોરોના હતો ત્યારે આ પ્રસંગ માટે પરમીશન નહોતી મળી. ૨૦૨૧ માં થોડીક પરમીશન મળી અને ગામ લોકોએ પ્રતિક રૂપે જ " ઘી " ચઢાવેલું. હિન્દૂ ધર્મમાં જમવાની કોઈ પણ વસ્તુ પર પગ મુકવો એટલે પાપ કહેવાય . . . અન્નનો અનાદર કર્યો કહેવાય . . . રૂપાલ ગામમાં " ઘી " પર આખું ગામ ચાલી રહ્યું છે. મારી દ્રષ્ટિએ ઘીનો બગાડ થાય છે. શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ. આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..
હવે વિચારો ગરીબી શું છે તે ? > એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! ! > પાનની પીચરીઓ મારી હશે ! ! ! > ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! ! > ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! ! છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ " ઘી " ખાવા માટે મારી દ્રષ્ટિએ ગરીબ અને ગરીબીનું અપમાન છે. જે વ્યક્તિ મારા વિચાર સાથે સંમત નથી તેમના માટે તમારામાં હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તેવા અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે ( જેમણે ડોલે ડોલે " ઘી " ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકીમાં પ્રસાદીનું " ઘી " ભરી , ઘરે જઈને સહપરિવાર સાથે રોટલી પર ચોપડીને ખાઈ શકશે ? 21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને " ઘી "નો સદઉપીયોગ પણ થવો જોઈએ . ઘણા હનુમાનજીના મંદિરમાં પ્રતિકરૂપે એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે , તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો, તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકાશે. શ્રી વરદાયિની માતાના આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે
🙏🌹🌹👌👌
Jay varadayini maa
Jay ma vardaini
જય વરદાયિની માતાજી
જય મા વરદાયિની કોટી કોટી નમન
Super song Bhai 💐 Jay vardayini mataji👌👌🙏🙏
Jay maa vadechi
Jay vadaryini maa
Jay Vardayni maa, mari kuldevi maa 🙏🙏🙏🙏🙏
❤
Jay MAA Vardayini 🙏🌹🙏
વરદાયિની માતાજી નમઃ
🙏જય માં વરદાયિની 🙏
JAY MA VARDAYINI🙏🏻
Jay vardayini maa 🙏
🙏🏻 Jay Maa Vardayani 🙏🏻
જગત જનની માં વરદાયિની ને હદય પૂવઁક વંદના 👏👏👏
Javdehima
Jay shree vardayini maa 🙏🏻
જય શ્રી વરદાયિની માતાજી તારો આધાર માં 🙏
ખુબજ અદ્ભુત, હદય પૂવઁક ધન્યવાદ 👏👏👏
શ્રી વરદાયિની માતાની જય
હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, મેં યુ ટ્યુબમાં ૧૦૦ કરતાં વધારે વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે,
તેમાં માતાને ચઢાવાતું " ઘી " 10 થી 15 % સિવાયનું જમીન પર પડી જાય છે , 85% " ઘી " જમીન પર પડે છે તેની ઉપર ગામના અને ગામ સિવાયના આવેલા ભક્તો ચાલે છે, નીચે પડેલા " ઘી " ને લેવા ગરીબ પરિવાર ના લોકો ખોબે ખોબે " ઘી " વાસણમાં ભરી રહ્યા છે. આ કયા પ્રકારની ભક્તિ છે ?
શ્રી વરદાયિની માતાજી ખરેખર ખુશ થતા હશે ?
ગરીબ પરિવાર પણ શ્રી વરદાયિની માતાના જ સંતાનો છે.
શું ગામના આગેવાનો, બુધ્ધિજીવી લોકો પરંપરાને બદલી ન શકે ?
જ્યારે આ પ્રથા સરુ થઈ હશે ત્યારે વસ્તી ઓછી હતી અને વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, ભક્તો પણ ખૂબ વધી ગયા છે.
પ્રતિક રૂપે એક ચમચી અથવા એક વાડકી " ઘી " માતા ને ચઢાવો અને બાકીનું " ઘી " ગરીબ પરિવારોને સન્માન સાથે પ્રેમથી આપી ન શકો ?
૨૦૨૦ કોરોના હતો ત્યારે આ પ્રસંગ માટે પરમીશન નહોતી મળી.
૨૦૨૧ માં થોડીક પરમીશન મળી અને ગામ લોકોએ પ્રતિક રૂપે જ " ઘી " ચઢાવેલું.
હિન્દૂ ધર્મમાં જમવાની કોઈ પણ વસ્તુ પર પગ મુકવો એટલે પાપ કહેવાય . . .
અન્નનો અનાદર કર્યો કહેવાય . . .
રૂપાલ ગામમાં " ઘી " પર આખું ગામ ચાલી રહ્યું છે.
મારી દ્રષ્ટિએ ઘીનો બગાડ થાય છે. શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ.
આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..
હવે વિચારો ગરીબી શું છે તે ?
> એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! !
> પાનની પીચરીઓ મારી હશે ! ! !
> ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! !
> ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! !
છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ " ઘી " ખાવા માટે
મારી દ્રષ્ટિએ ગરીબ અને ગરીબીનું અપમાન છે.
જે વ્યક્તિ મારા વિચાર સાથે સંમત નથી તેમના માટે
તમારામાં હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તેવા અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે
( જેમણે ડોલે ડોલે " ઘી " ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકીમાં પ્રસાદીનું " ઘી " ભરી , ઘરે જઈને સહપરિવાર સાથે રોટલી પર ચોપડીને ખાઈ શકશે ?
21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને " ઘી "નો સદઉપીયોગ પણ થવો જોઈએ .
ઘણા હનુમાનજીના મંદિરમાં પ્રતિકરૂપે એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે ,
તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો, તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકાશે. શ્રી વરદાયિની માતાના આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે
🤠😎😆
Jay maa vadechi
Jay vardayini maa