#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની નમસ્તે જય શ્રી વરદાયિની માતાજી પલ્લી 2023માં શ્રદ્ધાળુઓ દ્વારા લાવેલું "ઘી " અને હું મારા ઘરેથી લાવેલું શ્રદ્ધા વિનાનું " ઘી" નો પ્રયોગ કરવા માંગુ છું. હજારો ભક્તો અને રૂપાલ પલ્લીનું કવરેજ કરતી ગુજરાતી _ હિન્દી સમાચાર ચેનલ સામે પ્રયોગ કરીએ કે બે અલગ અલગ કોટન કપડાં ને બે અલગ અલગ " ઘી" માં ડબોળીશું. અલગ અલગ કપડાં પર દાગ અને ચિકાશ રહે છે ? કે નહિ ? બે અલગ અલગ કપડાં પર બે અલગ અલગ " ઘી" થી શું ફરક પડે છે તે જોઈશું. આ પ્રકારનો કોઈ વિડીયો, કોઈ સમાચાર ચેનલમાં નથી અને UA-cam ચેનલમાં પણ નથી. આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ. જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે. હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. જે મને કહી રહ્યા છે કે પલ્લી ઉત્સવમાં કપડાં "ઘી" વાળા થાય તો પણ "ઘી"ના ડાઘ અને ચિકાશ રહેતા નથી, જે શ્રદ્ધાના નામે ખોટી ચમત્કારની ( માતાના સત ) અંધશ્રદ્ધા ફેલાવે છે. તેનો વિરોધ કરું છું. Radheshyam 90239 60692 Only WhatsApp 15th May 2023
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની જય શ્રી વરદાયિની માતાજી ચેલેંજ -2 રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે ગામના રસ્તાવાળું "ઘી" વાલ્મિકી સમાજને વળેલું છે અને મંદિરનું "ઘી" રાવળ સમાજને વળેલું છે. મારી ચેલેન્જ છે કે અમે 1000 કરતા વધુ વ્યક્તિઓ આ બંને જગ્યાનું "ઘી" શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓની હાજરીમાં ખાવા માટે, ઘરે લઇ જવા માટે , સુખડી બનાવીને ખાવા તૈયાર છે. માતા વરદાયિની ખરેખર અમારાથી ખુશ નહિ હોય તો અમને માતાનો કોઈ પણ પ્રકોપ મંજુર છે, આ પ્રકારનો કોઈ વિડીયો, કોઈ સમાચાર ચેનલમાં નથી અને UA-cam ચેનલમાં પણ નથી. આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ. જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે. વર્ષોની પરંપરાને ખોટી બનાવટી છે તે, સાબિત કરવા તૈયાર છીએ. ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે, વર્ષો પહેલાના વડીલોએ "ઘી" જમીન પર ફેંકીને, માટીવાળું કરી, શ્રધ્ધાળુઓના પગ નીચે કચડી ખવડાવવાની પરંપરા શરુ કરી છે. હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું. Radheshyam 90239 60692 Only WhatsApp 15th May 2023
Jay Varadayini ma
જય વડેચિમા
Ma
Jay Ho ma kuldevi 🙏🙏🙏
જય શ્રી વરદાયિની માતાજી
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Jay maa vardayini
Jay vadhuchimaa
जय कल्याणी महामाया महेश्वरी जगदम्बे भवानी वरदानी मां के चरणों में बारम्बार साष्ट्रांग दंडवत
Jay varaday mata ❤😊
जय वरदाई मां
જયવર દાયણીમા
Jai Vardayni Mata
Jay vardayni ma
Superb aarati 🙏🙏🌹🌹
Jay maa varadayini
Jay vardayini maa 🙏
JAY MA VARDAYINI🙏🏻
❤️❤️❤️❤️
Very very nice CONGRATULATIONS from my heart
🙏🌹Jay maa vardayni 🙏🌹
જય માં
Jay ma vardayini
🙏🙌🙏🙌🙏🙌🙌✋
Nili Gupta ki or se 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌✋✋🙏🙏🙏 Jay vardayni ma 🙏🙏meri raksha karo 🙌🙌🙏🙏mata ko ghadi khama ✋✋🙏🙌🙏🙏🙏🙏
કમલેશ
🙏Jay Maa Vardayini🙏
જય વરદાયિની માં 🙏🏼💐
જય વરદાયિની માં 🙏🌹💐
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
નમસ્તે
જય શ્રી વરદાયિની માતાજી
પલ્લી 2023માં
શ્રદ્ધાળુઓ દ્વારા લાવેલું "ઘી " અને
હું મારા ઘરેથી લાવેલું શ્રદ્ધા વિનાનું " ઘી" નો પ્રયોગ કરવા માંગુ છું.
હજારો ભક્તો અને રૂપાલ પલ્લીનું કવરેજ કરતી ગુજરાતી _ હિન્દી સમાચાર ચેનલ સામે પ્રયોગ કરીએ કે
બે અલગ અલગ કોટન કપડાં ને બે અલગ અલગ " ઘી" માં ડબોળીશું.
અલગ અલગ કપડાં પર દાગ અને ચિકાશ રહે છે ? કે નહિ ?
બે અલગ અલગ કપડાં પર બે અલગ અલગ " ઘી" થી શું ફરક પડે છે તે જોઈશું.
આ પ્રકારનો કોઈ વિડીયો,
કોઈ સમાચાર ચેનલમાં નથી અને
UA-cam ચેનલમાં પણ નથી.
આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ.
જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે.
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ
ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. જે મને કહી રહ્યા છે કે
પલ્લી ઉત્સવમાં કપડાં "ઘી" વાળા થાય તો પણ "ઘી"ના ડાઘ અને ચિકાશ રહેતા નથી,
જે શ્રદ્ધાના નામે ખોટી ચમત્કારની ( માતાના સત ) અંધશ્રદ્ધા ફેલાવે છે.
તેનો વિરોધ કરું છું.
Radheshyam 90239 60692 Only WhatsApp
15th May 2023
Jay Kuldevi MAA 🌹🌹❤️🙏
🙏જય માં વરદાયિની 🙏
જય શ્રી વરદાયિની માતાજી તારો આધાર માં 🙏
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
જય શ્રી વરદાયિની માતાજી
ચેલેંજ -2
રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે
ગામના રસ્તાવાળું "ઘી" વાલ્મિકી સમાજને વળેલું છે અને
મંદિરનું "ઘી" રાવળ સમાજને વળેલું છે.
મારી ચેલેન્જ છે કે અમે 1000 કરતા વધુ વ્યક્તિઓ
આ બંને જગ્યાનું "ઘી" શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓની હાજરીમાં
ખાવા માટે,
ઘરે લઇ જવા માટે ,
સુખડી બનાવીને ખાવા તૈયાર છે.
માતા વરદાયિની ખરેખર અમારાથી ખુશ નહિ હોય તો
અમને માતાનો કોઈ પણ પ્રકોપ મંજુર છે,
આ પ્રકારનો કોઈ વિડીયો,
કોઈ સમાચાર ચેનલમાં નથી અને
UA-cam ચેનલમાં પણ નથી.
આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ.
જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો
માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે.
વર્ષોની પરંપરાને ખોટી બનાવટી છે તે,
સાબિત કરવા તૈયાર છીએ.
ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે,
વર્ષો પહેલાના વડીલોએ "ઘી" જમીન પર ફેંકીને,
માટીવાળું કરી,
શ્રધ્ધાળુઓના પગ નીચે કચડી
ખવડાવવાની પરંપરા શરુ કરી છે.
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું.
Radheshyam 90239 60692 Only WhatsApp
15th May 2023
📖📖📖📖🤜🤜🤜🤜🤜🤛🤛🤛🤛🤛💥💥💥💥
જય માં વરદાયિની માતા 🙏🏻