આચાર્ય ગુરૂભગવંત શ્રી ભાવચન્દ્રજી સ્વામી ચાતુર્માસ પ્રવેશ | શ્રી સરદાર સ્થા. જૈન સંઘ | ચાણક્યપુરી |

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • સુરેન્દ્રનગર ખાતે શ્રી સરદાર સ્થા.જૈન સંઘનાં આંગણે પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરૂદેવ શ્રી ભાવચન્દ્રજી સ્વામી આદી ઠાણાનો અષાઢી બીજને ૭મી જુલાઈ ૨૦૨૪નાં રોજ ચાતુર્માસ મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી અજરામર સ્થા.જૈન સંઘ-ચાણક્યપુરી દ્વારા બે બસ કૂલ ૧૧૦ વ્યક્તિએ ભાગ લીધો હતો. બંને બસનાં સંપૂર્ણ દાતાશ્રી તરીકે (૧) માતુશ્રી ગૌરીબેન ગણેશભાઈ પટેલ હ.ગોવિંદભાઈ પટેલ-સનહાર્ટ ગ્રુપ અને (૨) માતૃશ્રી જયોત્સનાબેન વિનોદરાય શાહ-ચોટીલાવાળા હ.રાજુભાઈ કેસ્ટ્રોલવાળાએ લાભ લીધો હતો. બંને દાતા પરિવારને શ્રી સંઘ વતિ ખુબ-ખુબ અનુમોદના સહ ધન્યવાદ.
    #ચાતુર્માસપ્રવેશ #ajaramar #surendranagar

КОМЕНТАРІ •