નડિયાદ : ચકલાસી માં કાઉન્સિલર પર હુમલો થતા રજુઆત કરવામાં આવી
Вставка
- Опубліковано 18 жов 2024
- ખેડા બ્રેકિંગ
ચકલાસી નગરપાલિકાના કાઉન્સિલર પર હુમલો.
ઇરફાન વોહરા નામના કાઉન્સિલર પર કરવામાં આવ્યો હુમલો.
જુની અદાલત મા ૧૪ થી વધુ ના ટોળાએ કાઉન્સિલર ઈરફાન વ્હોરા ઉપર કર્યો હુમલો.
પોતાની દીકરી ના સાસરીપક્ષ માંથી ના અગાઉ ના ઝગડા ની જૂની અદાવત માં જાન થી મારી નાખવાની ધમકી આપી કરવામાં આવ્યો હુમલો
ચકલાસી માં આવેલ નુરાની મસ્જિદ પાસે કાઉન્સિલર ઈરફાન ઉપર ટોળાએ કર્યો હુમલો.
કાઉન્સિલર ઇરફાન વોહરા ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ.
ચકલાસી પોલીસે ૧૪ થી વધુ લોકોના ટોળા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી#kheda #nadiadnews #nadiad