Rajkot આગની દુર્ઘટના બાદ અત્યાર સુધી શું-શું થયું? કોની સામે પગલાં લેવાયાં?
Вставка
- Опубліковано 26 тра 2024
- #Rajkot #Rajkotfire #Rajkotfireupdate
રાજકોટ આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે કેટલાક લોકો હજી પણ લાપતા છે. વીડિયોમાં જુઓ આગ લાગી ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું શું થયું, કોની કોની સામે કાર્યવાહી કરાઈ?
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
ગેરકાયદેસર ચાલતુ હોય તેવા સ્થળે નોકરી કરવી પણ મોત બેઠુ કરી શકે છે. માટે નોકરી સ્વિકારતા પહૈલા એના કાયદેસર વિષેની માહીતી જાણી લો.
Jago grahak jago
દુખદ ઘટના ને ઊપર થી ઢાંક પીછોડો સાચા ગુનેગાર કયારે નહી પકડાય જયારે માથાભારે માણસો નેતા હોય ને નેતાઓ સાથે ભાગીદારી કરતા હોય એમાં તમે શું આશા રાખી શકો પ્રજા એ જાતે કંઈક એવા પગલાં લેવા જોય કે બીજી વાર ગુનો કરતા કે ગુનેગારો સાથે સાંઠગાંઠ કરતાં ફફડે બાકી છાતી કુટયે ગયેલા પાછા નથી આવવાના પણ ગુનેગારો ની હીંમત વધવાની છે પ્રજા મુક બની ને વહાલસોયાઓને સમસાને પુગાડ્યા કરશે
o
Nana adhikari ne saspend kare tema shu vale
Bjp government hatao.