અમદાવાદ માં જ્યોતિષ મહાકુંભ યોજાયો

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #jyotish #award #news #ahmedabad_head_line_news
    અમદાવાદની બીનોરી હોટલમાં જ્યોતિષનો બે દિવસનો મહાકુંભ મેળો યોજાયેલ હતો મીતા જાની દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન હતું. દેશભરના જાણીતા જ્યોતિષ, ટેરો રીડર, અને વાસ્તુશાસ્ત્ર ,ના ઘણા બધા વ્યક્તિઓએ આ પ્રોગ્રામમાં પોતાનો હિસ્સો લીધો, અને તેમાંથી જે લોકો બેસ્ટ હોય તેમને RADIANCE ICONIC AWARD થી સન્માનિત કરવામાં આવ્યા. સન્માન કરવા માટે જાણીતા બૉલીવુડ અભિનેત્રી શ્રી નીલમ કોઠારી ને આમંત્રણ હતું. જેઓના હાથે તમામ qualified વ્યક્તિઓનું સન્માન પણ થયું અને એવોર્ડ પણ આપવામાં આવ્યા. મીતા જાની દ્વારા હંમેશા આવા સફળ આયોજન થતા હોય છે. અને જ્યોતિષ અને વાસ્તુ ને એક અલગ મુકામ તરફ લઈ જવામાં મિતા જાની દ્વારા મિરલ ફાઉન્ડેશન ના ફાઉન્ડર આવી રીતે પ્રોગ્રામ કરતા રહે છે. સમગ્ર સફળ પૂર્વક આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન એક મીડિયા મિત્ર તરીકે અમોને પણ આમંત્રણ હતું. અને ઘણા બધા વીઆઈપી ગેસ્ટ ની હાજરીમાં સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન રહ્યું ફરી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન

КОМЕНТАРІ • 2