અયોધ્યાથી આવેલ રામ મંદિરના કળશનુ પૂજન શ્રી વારાહી વિદ્યાલય દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2024
  • અયોધ્યામાં શ્રી રામ જન્મભુમી પર નિર્મિત થઇ રહેલ ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કળશ યાત્રાનું સ્વગત શ્રી વારાહી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું, અયોધ્યાથી આવેલ શ્રી રામ લલ્લાની પૂજા કરેલ પ્રસાદીરૂપ અક્ષત કળશનું શાળાના સંચાલક સંદીપભાઈ ગોરી, ઈન્દુબેન ગોરી, શાળાના પ્રમુખ જગદીશભાઈ ગોરી, ઉપપ્રમુખ ચેતનભાઈ મુલચંદાણી, આચાર્ય દિવ્યાબેન સુંબડ, સહમંત્રીઓ જીજ્ઞાબેન કનખરા, પ્રજ્ઞાબેન ફલીયા, ટ્રસ્ટી મોસમીબેન ગોરી, તથા જેન્તીભાઇ ગોરી, રાજેશભાઈ પરમાર, રમેશભાઈ હિંડોચા, સુરેશભાઈ ગોંડલીયા, સચીનભાઈ અને ભાવેશભાઈ જોઈશર તેમજ શાળાના 150થી વધુ બાળકોએ પૂજા અર્ચના કરી હતી.

КОМЕНТАРІ •