જૈન ધર્મગ્રંથો - ૪૫ આગમ - જૈન દર્શન અને શ્રી તીર્થંકર પરમાત્માની વાણીના મૂળભૂત આધારો 🙏🏻

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ભારતીય ધર્મગ્રંથો એ ભારતીય જીવનદર્શનના મૂળભૂત આધારો છે. કોઈ પણ ધર્મગ્રંથ આપણને માનવજીવન, ઉત્કૃષ્ટ જીવનશૈલી અને માનવતાના મૂલ્યોની સમજ અને માર્ગદર્શન આપે છે. આગમ ગ્રંથોમાં જૈન દર્શન, જૈન ધર્મના સિદ્ધાંતો, શ્રી તીર્થંકર પરમાત્મા - મહાપુરુષો - મહાસતીઓના જીવનચરિત્રો અને જગતના વિવિધ વિષયોને રજૂ કરવામાં આવ્યા છે. પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે કેટલાક જાણીતા આગમ ગ્રંથોની માહિતી પ્રસ્તુત વિડીયોમાં રજૂ કરેલ છે.
    જિનાજ્ઞા વિરુધ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ 🙏🏻
    #paryushan #paryushanmahaparv #paryushanspecial #shorts

КОМЕНТАРІ •