સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ ll Dalsukh Prajapati ll સંતવાણી ll દલસુખ પ્રજાપતિ ll Santvani
Вставка
- Опубліковано 24 чер 2021
- #Santvani_Bhajan_Dayro#સંતવાણી#
LIKE + SHARE + COMMENT + SUBSCRIBE
LIVE RAMAMANDAL
LIVE BHAJAN
LIVE DAYRO
LIVE GARABA
LIVE SANTVANI
LIVE KATHA
#લક્ષ્મણ_બારોટ#શૈલેષ_મહારાજ#વિજય_ગઢવી#
#અમીષ_વાઘેલા#જયદીપ_સોની#દલસુખ_પ્રજાપતિ#
#તેજદાન_ગઢવી#પૂનમ_ગોંડલીયા#બિરજુ_બારોટ#વિવેક_સાંચલા#યોગેશપુરી_ગોસ્વામી#હરસુખગીરી_ગોસ્વામી#અંકિતા_સોની#ભરત_બારોટ#જીતુગીરી_ગોસ્વામી#જગમાલ_બારોટ#
સંતવાણી,લોક ડાયરો,ભજન,કાન ગોપી,ઐતિહાસિક નાટક,કોમેડી નાટક,ઢાઢી લીલા ના નવા વિડીયો જોવા માટે અમારી (VARNIRAJ PHOTO) નામની યૂટ્યૂબ ચેનલ *સબસ્ક્રાઇબ કરો (Subscribe) અને બેલ દબાવો
અને તમારી અમુલ્ય કોમેન્ટ આપી અને લાઈક બટન પર ક્લિક કરવાનું ચુક્શો નહિ.
........Thanks for watching.......
જય, શ્રી, રામદેવ પીર બાબા
J hoo prajapati j hooo.....
Mohan Bhai prajapati jay how
Jay ho bhai
🙏🙏🙏🙏🙏 જય હો જય હો
Jayhoprajapati
દલસુખભાઇ આપને પરમાત્મા એ બહું જ
સુરેલી કંઠ આપયો છે.હું આપની બહું જ
સાભળુ છું. જોકે તમામ મહાન ભજનીક નો હું પિયાસી છું. આપ અને બીજા કેટલાય ભજનીકો આપણા મહા સંતો અને પરમહંસો ની વાણી ગાઓ છો.મહાપુરુષો ની વાણી એ
સંતો ના નાભી કમળ માં થી નીકળેલા શબ્દો છે. એ શબદો એ એમની પરમાત્મા ના વિરહ ની વેદના ના શબ્દો છે. જે અમુલ્ય છે. એને
આપ ( આપની ક્ષમા યાચના સાથે )તથા કેટલાક ભજનીકો સંતો ના મુળ શબ્દો ને બદલી ને ભજન માં ગાતા હોય છે જે મારા
જેવા ભજનપેરમી માટે વજ્રઘાત સમાન છે.
આપ પૂજ્ય કાનદાસ બાપુ તથા પુજય નારણ સ્વામી બાપુ ની વાણી સાંભળતા હશો.એમની
વાણી માં કોઈ ભજન ના મુળ શબ્દો નહી બદલે.🙏🙏 જયગુરુમહારાજ 🙏🙏🙏
દલસુખ જોજે ખોટી ટિપો ન મારજે સરળ ગાયકી રાખજે
Vat sachi