જીવના કલ્યાણને અર્થે સત્સંગ-પૂ.આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang-P. Anandswarup swami

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2020
  • જય સ્વામિનારાયણ | Jay Swaminarayan
    આપડે સત્સંગ તો કરીયે છીયે પણ તે કોના માટે કરીયે છીએ એ પણ પહેલાથી જ ખ્યાલ હોય તો તેનું ફળ અલગ અને વધુ મળે છે.
    વચનામૃત માં પૂર્ણ પુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને અર્થે જ કરવો.
    તો આ સત્સંગ જીવના કલ્યાણને અર્થે કેવી રીતે કરવો અને એનો શું લાભ થાય છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
    જીવના કલ્યાણને અર્થે સત્સંગ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang - P. Anandswarup swami
    #vachnamrut
    #katha
    #Anandswarupswami
    #vachnamrutkatha
    #vachnamrutnirupan
    #BAPS
    #sant
    #Vicharan
    #Mahantswami
    #pramukhswami
    This is not official BAPS channel.

КОМЕНТАРІ •