નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2020
  • નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami
    ભાગવત માં લખેલ ભગવાનના ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ સંત માં કેવી રીતે આવે ?
    આ સવાલનો જવાબ આપતા પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ ના ૬૨ માં વચનામૃત માં કહે છે કે , એને ભગવાન ના સ્વરૂપ નો યથાર્થ નિશ્ચય થાય તો આવે.
    આ યથાર્થ નિશ્ચય ના લક્ષણ કયા છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
    #vachnamrut
    #katha
    #Anandswarupswami
    #vachnamrutkatha
    #vachnamrutnirupan
    #BAPS
    #sant
    #Vicharan
    #Mahantswami
    #pramukhswami
    This is not official BAPS channel.

КОМЕНТАРІ •