શ્રી.સ્વા.મંદિર કર્મશક્તિ દ્વારા કપડાં,સ્લીપર અને ભોજન પ્રસાદ નું નરોડા જીઆઇ ડિસી વિસ્તાર માં વિતરણ

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2023
  • શ્રી સ્વામિનારાયણ મંદિર કર્મશક્તિ પાર્ક નવા નરોડા ના 25 વર્ષ રજતજયંતિ મહોત્સવ ના ઉપલક્ષ અને સહયોગ થી સામાજિક સેવા પ્રવુતિ ના ભાગ રૂપે જરૂરીયાત મંદ વ્યક્તિઓ બાળકોને કપડાં , સ્લીપર અને ભોજન પ્રસાદ નું રવિવાર ના દિવસે શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ , આદિશ્વર નગર , નરોડા દ્વારા કરવામાં આવ્યું.

КОМЕНТАРІ •