મનોવિજ્ઞાન ધોરણ 11 પ્રકરણ ૧ | મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન | Manovigyan std 11 | By Dr. Jignesh Prashnani
Вставка
- Опубліковано 20 жов 2024
- મનોવિજ્ઞાન ધોરણ ૧૧
પ્રકરણ ૧
મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન
ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકના લેખકશ્રી દ્વારા પ્રકરણ-૧ ની સમજુતી અહીં આપવામાં આવી છે.
વિચારોની શક્તિ અદ્ભુત છે. માણસ વિચારોની શક્તિ દ્વારા પોતાના જીવનને વિધાયક દિશા આપી શકે છે. જો વિચારોને સકારાત્મક દિશા મળે તો જિંદગી માં સુખ શાંતિ અને આનંદ વધે છે. પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ અને આત્મ વિશ્વાસ કઈ રીતે વધારવો એ વિશે આ ચેનલના વિડીયોમાં મનો-અધ્યાત્મિક માર્ગદર્શન મેળવશો.
personality development
• Personality Developmen...
પ્રકરણ ૧
કસોટી
docs.google.co...
Dr Jignesh Prashnani
Assistant Teacher
Sri M M V higher secondary school
Mokar. Porbandar
#DrJigneshPrashnani
#Manovigyan
#મનોવિજ્ઞાન