માફી નહીં હવે થશે ભીષણ રણ! રાજપૂતો અડગ, ચૂંટણીમાં શું થશે? | TV9Gujarati
Вставка
- Опубліковано 2 кві 2024
- #parshottamrupala #gujarat #gujaratinews #tv9gujaratilive
Tv9 ગુજરાતીની UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Shorts : bit.ly/3KjB3gp
Gujarat News : shorturl.at/lrDQ7
Tv9 Gujarati Short Videos - shorturl.at/adouB
Naukri9 = bit.ly/2GeYglK
Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
Dhartiputra = urlzs.com/RrCRH
Top 9 News = bit.ly/31WChrd
Kaam Ni Vaat With Dipali -bit.ly/3tVktvw
Pushtakna Panethi - bit.ly/3nTbc3g
Subscribe to receive Latest Updates of Ukraine-Russia war - bit.ly/35Xjpxf
#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#newsingujarati #gujarat #tv9news #food
#politicnews #politicalnews #sportsnews
======
Social Media A/Cs
UA-cam Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - www.tv9gujarati.com
Android App - tiny.cc/lcom7y
IOS App - tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com
અમે રાજપૂત સમાજની ની સાથેજ છીએ જય ભવાની
સરકાર ગમે તે આવે પરંતુ દેશનુ શુ ગરીબ માણસોનુ શુ ચૂંટણી આવેછે પરંતુ ગરીબ પરિવાર નુ કોઇ વિચરતુ નથી મે જોયુ છે કે નાના ત્રણ ચાર બાળકો મૂકીને માં બાપ મરણ પામેછે ત્યારે કોઇપણ એમનો હાથ પકડવા આવતો નથી આ બાબતે લવાલ ગામ શિક્ષણ એજ કલ્યાણ સંસ્થા ચાલે છે આ બાબત કોઇ વિચારતુ નથી
આ સરકારને ગરીબ લોકો અને મહિલાઓ પ્રત્યે કોઈ સંવેદના નથી....!આપણે છેલ્લા દસ વર્ષમાં જોઈ રહ્યા છીએ....ઘણી બધી સ્ત્રીઓ અને સગીર છોકરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે....પણ મોદી મૌન ધારણ કરીને બેઠા છે.... પણ જો અદાણી કે અંબાણીના પરિવારમાં કોઈ ની આંખ પણ દુઃખે તો મોદીજી સંવેદના વ્યક્ત કરે છે...! હકીકતમાં તેઓ દેશમાં રાજ કરવા સક્ષમ નથી. મણીપુર એક વર્ષ થી બળી રહ્યું છે.... સ્ત્રીઓ પર રેપ થઈ રહ્યા છે... પણ મોદી ના પેટનુ પાણી પણ હાલતું નથી.... ધિક્કાર છે આવા શાશક ને....!!
માય જાય બીજેપી
ક્ષત્રિયો ની સાથે જય માતાજી jay bhavani
જય માતાજી જય ભાથીજી મહારાજ
જય માતાજી
સમાજ.માટે.હુ.પણ.માથુ.આપીસ
રૂપાલા ના જોઈ
જય રઘુકુળ જય યદુ કુલ હવે તો સમજો
યદુકુલ યાદવ સમાજ નું છે. શ્રી મદ ભાગવત ગીતા માં કૃષ્ણા ને યાદવ કહ્યા છે અને મીરા બાઈ નાં દુહા માં ક્રિશ્ના ભગવાન ને આહીર કીધા છે. અમારી 27 કરોડ ની વસતી છે ભારત માં
અમારા માટે હર જીત બહુ નાની વાત છે પણ એટલી ખબર છે લડાઈ આર પાર ની હસે બીજેપી સનાતન ની વાતો કરે છે તો અમે સનાતન માટે લોહી રેડી દીધું છે અમારા અસ્તિત્વ ની વાત છે કદાચ ખાસ સમાજ માટે જો બીજેપી અમને સમજવાનું કહેતી હોય તો એ તો ભૂલી જવાનું કે અમે અપામન ને ભૂલી જાસુ આની કિંમત બીજેપી ને બહુ ભારે પડશે
ભાજપ સરકાર મોદી આ રૂપાલા ની ટીકીટ રદ નહી કરે તો ભાજપ ને પણ વોટ નહી આપીએ અમે રાજપુત ક્ષત્રિય સમાજ ની સાથેજ છીએ જય માતાજી જય ભવાની જય હિંદ
જય રાજપૂતાના
रण होता ही रहा है एक घोरी के साथ था तो दूसरा पृथ्वीराज चौहान के साथ।
રૂપાલા સાહેબ સાસુ કિધુ એ ખોટું કિધુ કે સાસુ સગી માને સાસુ કિયે એટલે વસવુ લાગે છે કોંગ્રેસીઓ છે સત્રી તો માફી આપી દિયે છે કોઈ ગીનાતી નથી કે મુગલો ને અંગ્રેજ ની શીકાર બની છે આવા ગદ્દાર થકી એક હજાર વર્ષ મુગલો રાજ કર્યું ને અંગ્રેજો પાસો વર્ષ રાજ કર્યું છે આવા ગદ્દાર નુ કામ કરી ગયો છે ઘણી બેન દીકરીઓ ને જોહર ને ઈજ્જત લુટાવુ પડી છે 😂😂
રામભાઈ તમૅ ધૉડા સાશવૉ તમારૉ મિત્ર
❤😂😂❤ 😊😅😮@@user-bs7iq1vm5n
BJP ની અત્યાર સુઘી ની મોટી ભૂલ હસે કદાચ અત્યાર સુઘી ની કોઈ સમાજ નો નેતા જેવા તેવા વાણી વિલાસ કરે અને બીજેપી એને સાચવી રાખે કેમ અમારી વસ્તી ઓછી હોય તો સુ બીજેપી અમારી સાથે અન્યાય કરે અને અમે સહન કરી લય એમ અમારા DNA ઉપર ઘા થયો છે ક્યારેય સહન કરી લેવા મા નહિ આવે કોઈ ખાસ સમાજ ના વ્યક્તિ માટે 75 લાખ ક્ષત્રિય સમાજ પર ઘા કેમ અને રૂપાલા એટલા જ ખાસ છે તો 75 લાખ કય નહિ તો have bjp પણ અમારા માટે કય નહિ હો અમે પતી જાય તો ભલે પતી જાય પણ સો દેવો એ અમારા. સ્વભાવ મા છે જ નહી
Abhmanakro samprakho hindu ekraho🇮🇳🌹🙏🙏
ઠોકો ઠોકો...😂😂
ક્ષત્રિય સમાજે હંમેશા દરેક વર્ગ માટે કામો કર્યા છે, સેવા કરી છે, કોઈ પણ પ્રકારની મદદ કરી હસે તો આ એજ સામજ છીએ જેમણે સાથ સહકાર આપજો, કેમકે વિપત્તિ સમયે ક્ષત્રિય સમાજ હંમેશાં લોકો માટે પોતાના જીવ ગુમાવ્યા છે આટલું ધ્યાન રાખજો આ કોઈ સમાજ સાથે નહિ પરંતુ રૂપાલા સામે છીએ તો સહકાર આપજો
પેલા નામની પાછળ સિંહ તો લખાવો ભાઈ !
પાછું અટકના સ્પેલીંગ માં પણ ભુલ છે.
ક્ષત્રિય સમાજને એમના જ કેટલાક તથાકથિત આગેવાનોની નાહકની જીદ,ક્ષત્રિય સમાજનું લાંબા ગાળાનું નુકશાન કરી રહ્યા છે. અયોધ્યામાં કરોડો ભારતીયોના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનનું ૫૦૦ વર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરનાર ભારતીય જનતા પાર્ટી સાથે ના હકની જીદ કરીને ભવિષ્યના અગમ એંધાણ નોંતરી રહ્યા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેંદ્રિય મંત્રી શ્રી પુરષોત્તમ રુપાલા એ પોતાનાં દ્વારા કોઈ ઈરાદા વિના બોલાયેલાં શબ્દો અંગે એક વખત નહીં, બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વાર રુપાલાજી જેવાં કદ્દાવર નેતા ક્ષત્રિય સમાજની જાહેરમાં ક્ષમા યાચના કરે. માંફી માંગે અને એ પણ વળી વાંકાનેર ઠાકોર સાહેબ શ્રીમાન કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા (જેમને ભાજપે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ રુપે રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરેલાં છે), ગોંડલના નામદાર ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, ગુજરાતના પુર્વ મંત્રીઓ શ્રીમાન કિરીટસિંહજી રાણા (લીંબડી), માનનીય માધાંતાસિંહ મનોહરસિંહજી જાડેજા (રાજકોટ), ની ગરિમામય ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજે આપેલી માફીને કોરાણે મુકીને
ગુજરાત સરકારમાં ઘણાં વર્ષો સુધી કેબીનેટ મિનિસ્ટર રહેલાં શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસ્મા (ધોળકા), પુર્વ ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા , Ex MLA Jamnagar શ્રી ધર્મેન્દ્રસિંહ હકુભા)જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,ભાવનગર જિલ્લાના પાલીતાણાના પુર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી મહેંદ્રસિંહ સરવૈયા, અને સિધ્ધપુરના સિનિયર ધારાસભ્ય , પુર્વ મુખ્યમંત્રી શ્રીમાન શંકરસિંહજી(દિકરાં મહેન્દ્રસિંહ વાઘેલા)ના વેવાઈ અને ઉધ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત સહિતના ક્ષત્રિય સમાજના સન્માનનીય આગેવાનોની ગરિમામય ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને રાજ્યના હિતમાં થયેલી મિટીંગમાં તથાકથિત ૫-૭ લોકોની જીદ અને બિનવ્યવહારુ વલણને કારણે ક્ષત્રિય સમાજને છાજે એવી “ क्षमस्यः वीरस्यः भुषणम “ ના આધારે ક્ષમા યાચના સ્વીકારીને સૌહાર્દપુર્ણ વાતાવરણ બનાવવાની જવાબદારી બધાં સૌની સહિયારી છે. આ અંગે બનાસકાંઠાના (પવિત્રધામ અંબાજી) દાંતા ના રાજવી પરિવારના શ્રીમાન સિધ્ધરાજસિંહ જી ના નિવેદનની ગુજરાતના અનેક સામાજિક સંગઠનોએ બહુ મહત્વનું અને પરિણામલક્ષી જણાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સંકલન સમિતિના કેટલાંક આગેવાનોનીઆવી જીદ થી ક્ષત્રિય સમાજને ભવિષ્યનું લાંબાગાળાનું ભયંકર નુકશાન કરી રહ્યા હોવાનું લોકોમાં અને ક્ષત્રિય સમાજમાં જ આવી ચર્ચા થયી રહી છે.જે રીતે ઊપરોક્ત ભાજપના ક્ષત્રિય નેતાઓ માટે જે ભાજપુતો કહીને અપમાનિત કરવા એ પણ બહુ સુચક છે.
રમજુભા જયજયહો જુગજુગહજારો જીવો અને p.m.બનો એવી આશાછે રૂપાલાને કેમરદકરતાનહી
સ્વમાન ની વાતમાં સમાધાન નો હોય ટોપા
टिकट रद्द करावो
B...j....p.....hatao....des....bachao
બધાં ય સમા જ નેં ખૂબ ખૂબ અભિનંદન સાથ સહકાર આપવા બદલ ધન્યવાદ
જય માતાજી
Congress aapi rahi che samarthan tamne vipaksh
વાત ખુબ સમજવા લાયક છે.કારણ કે ભાજપ હિન્દુઓના સહારે લડે છે કોઈ જ્ઞાતિના સહારે નહીં... સાચી વાત છે....
ક્ષત્રિય સમાજને એમના જ કેટલાક તથાકથિત આગેવાનોની નાહકની જીદ,ક્ષત્રિય સમાજનું લાંબા ગાળાનું નુકશાન કરી રહ્યા છે. અયોધ્યામાં કરોડો ભારતીયોના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનનું ૫૦૦ વર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરનાર ભારતીય જનતા પાર્ટી સાથે ના હકની જીદ કરીને ભવિષ્યના અગમ એંધાણ નોંતરી રહ્યા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કેંદ્રિય મંત્રી શ્રી પુરષોત્તમ રુપાલા એ પોતાનાં દ્વારા કોઈ ઈરાદા વિના બોલાયેલાં શબ્દો અંગે એક વખત નહીં, બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વાર રુપાલાજી જેવાં કદ્દાવર નેતા ક્ષત્રિય સમાજની જાહેરમાં ક્ષમા યાચના કરે. માંફી માંગે અને એ પણ વળી વાંકાનેર ઠાકોર સાહેબ શ્રીમાન કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા (જેમને ભાજપે ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ રુપે રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત કરેલાં છે), ગોંડલના નામદાર ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, ગુજરાતના પુર્વ મંત્રીઓ શ્રીમાન કિરીટસિંહજી રાણા (લીંબડી), માનનીય માધાંતાસિંહ મનોહરસિંહજી જાડેજા (રાજકોટ), ની ગરિમામય ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજે આપેલી માફીને કોરાણે મુકીને
ગુજરાત સરકારમાં ઘણાં વર્ષો સુધી કેબીનેટ મિનિસ્ટર રહેલાં શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસ્મા (ધોળકા), પુર્વ ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા , Ex MLA Jamnagar શ્રી ધર્મેન્દ્રસિંહ હકુભા)જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,ભાવનગર જિલ્લાના પાલીતાણાના પુર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી મહેંદ્રસિંહ સરવૈયા, અને સિધ્ધપુરના સિનિયર ધારાસભ્ય , પુર્વ મુખ્યમંત્રી શ્રીમાન શંકરસિંહજી(દિકરાં મહેન્દ્રસિંહ વાઘેલા)ના વેવાઈ અને ઉધ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત સહિતના ક્ષત્રિય સમાજના સન્માનનીય આગેવાનોની ગરિમામય ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને રાજ્યના હિતમાં થયેલી મિટીંગમાં તથાકથિત ૫-૭ લોકોની જીદ અને બિનવ્યવહારુ વલણને કારણે ક્ષત્રિય સમાજને છાજે એવી “ क्षमस्यः वीरस्यः भुषणम “ ના આધારે ક્ષમા યાચના સ્વીકારીને સૌહાર્દપુર્ણ વાતાવરણ બનાવવાની જવાબદારી બધાં સૌની સહિયારી છે. આ અંગે બનાસકાંઠાના (પવિત્રધામ અંબાજી) દાંતા ના રાજવી પરિવારના શ્રીમાન સિધ્ધરાજસિંહ જી ના નિવેદનની ગુજરાતના અનેક સામાજિક સંગઠનોએ બહુ મહત્વનું અને પરિણામલક્ષી જણાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સંકલન સમિતિના કેટલાંક આગેવાનોનીઆવી જીદ થી ક્ષત્રિય સમાજને ભવિષ્યનું લાંબાગાળાનું ભયંકર નુકશાન કરી રહ્યા હોવાનું લોકોમાં અને ક્ષત્રિય સમાજમાં જ આવી ચર્ચા થયી રહી છે.જે રીતે ઊપરોક્ત ભાજપના ક્ષત્રિય નેતાઓ માટે જે ભાજપુતો કહીને અપમાનિત કરવા એ પણ બહુ સુચક છે.
અઅઅઅંઅંઅં😊@@Devil-de4tu
રૂપાલાનીટીકીટકેનસલથવીજજોયે
Jay mataji
સિદ્ધરાજ.જયસીહ.પાટણ./મોરબીનારાજવી.વાધજી.ભાણવડ.ઘુમલીના.શીયાજી,નેયાદકરો.કેવાહતા.ક્ષ 7:04 ત્રિય
भाई नैतिक मूल्य तो पूरा थे गया है
કોઈ સમાધાન ના હોય
જય રાજપૂતાના
Xtriyo jago ane aekthao jay mataji
ઠાકોર સમાજ અડીખમ. રાજપૂત સાથે શે
સત્યમેવ જયતે🌺🙏🌺 બસ હવે બહુ થયું હવે તો એક જ ના મ. કોંગ્રેસ આવે બીજેપી વિરુદ્ધ પક્ષમાં રહે 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
B. J. P. No. Patto. Saaf. Karo. Bahu vadhare. Thai. Gayu. Che. Kyan. Che. Modi.
🎉ભાજપનોઘડોભરાયચુકયોછેએટલેતોઆવુભાષણકરેછે
સવાસો ટકા સાથે છીએ
Aamobinai
માફી નઈ મળે
અમો
પુરુષોત્તમ રૂપાલા સાથે છીયે.
વંદેમાતરમ
ભીષણ રણ પહેલાevm,or rupala. રચિત વર્ગ વિગ્રહ evm or રૂપાળા હ્ટ આ કે વિગ્રહ દૂર કરો.
રુપાલ અને ખતમ કરી લો
You make sure xyatirya samaj stand in election everywhere in gujarat. Break BJP.
ક્ષત્રિયો ની સાથે
અમારો સમાજ તમારી
સાથે છે જય માતાજી❤
કઈ ગીનાતી !
ટીકીટ રદ કરો રૂપાલાની
2003 ma jansangh ma 5rupiya aapi ne bhajp ubhu karelu rajendra Singh rana ne pavti pruf se viramgam thi vajubhai dodiya ❤❤❤❤❤❤❤
નાયકા કાળૂભાઈ તેરાભાઈ સાતતલાવ લુલાવાડા આદિવાસીજૉગો
મારા વાલા સમજાવજો આપણે જોધાબાઈ કોની દીકરી હતી એ પણ છત્રી ની દીકરી હતી તો દિલ્હીની બેગમ હતી એ કોણ છે તો અમને સમજાવો નાના છત્રી સમાજ અમને સમજાવો તો ખરા મારા વાલા હા એ તો હા મારા ભાઈ તો ઈ
Amer ma to jodhabai નામની કોઈ છોકરી j nathi janmi
Koi authentic પુરાવો હોઈ તો આપ
ખરી વાત છે જેને ખુદના એથેનિક ગૃપની ખબર ના હોય એ ઈતિહાસ શું જાણે...?.કે શું પુરાવો આપે....?
આ જગતે રાજા રામને પણ નહોતા છોડ્યા તો આપણી તો ક્યાં વાત જ થાય આમાં .
દુનિયા ફાવે એમ બોલે.
જય ભવાની,જય શ્રી રામ....
16000 kshatrani jauhar⚔️
Rani nayikadevi ⚔️
Rani rudabai ⚔️
Rani durgavati ⚔️
Kiran baisa ⚔️
Tara purvajo e rajputo na ghare kachra-pota sivay biju su ukhadyu e bol 😂😂
Yudh na time tara purvaj kya ma chodavta hata😂😂
Rupala ni 5 mi pedhi panjab rajvada kuarmi kanbi patel gujrat me raja banaviya se❤❤❤❤❤❤❤
તારો રૂપાલા અને ભાજપ બંને તેલ લેવા જાય
જય ભવાની
જય રાજપૂતાના
જય માતાજી
હાથ ના કર્યા હૈયે વાગ્યા 😂😂😂😂😂😂
Jay rajputana
25 સીટોજોખમ નહિ 543 સીટો નુ જોખમ થછે ભાઈ
વાળંદ સમાજ પણ રાજપૂત સમાજની સાથે જ છે
રૂપાલા નહિ નહિ અને નહિજ
ક્ષત્રિય ભાઈ ઓ બહેનો તથા વડીલો
માતાઓ આપણે નવોજ પક્ષ રચવો પડે જય માતાજી આપરી રાજા સાહી હતી અને ચાલવીજ જોયે ભલે લોક સાહી હોય
જય માતાજી
¹
राजपूत समाज का अपमान जीतूभाई वाघाणी भी क्या था....कोई भी समाज का बुरा बोलना नहीं चाहिए..
ભાજપ જો હિન્દુ ની વાત કરેશે તો ગાયના કતલખાના આજે પણ કેમ ચાલે છે નાશીક માં
😂😂are beef export ma bharat 2number pr se....katal khana na malik badha hindu se ....bjp a beef company pase the chanda levanu kaam kryu.....chup rv bjp and hindu farji loko
Modisahebavin
Bhai.patal.kidhu.na.2023.ma.3.vakhat.c.m.adaliya.cha..aap.samji.jav.ka.shu.kam.rupal.joy.cha
ગુજરાત ન હિ 543 સીટો ઉપર અસરપડ છે
JATIWAD NU POLITICS CHHE NÀHITAR COURT MA CASE KARO RUPALA SAME ?
સ્યક્ત્રિય એ જ સનાતન ધર્મનI den છે બીજેપી. સિર્ફ ઈ, વી, એમ, હૈં.
Haji time se soina rupala baki tamne khurshi par besva to nahi j de ક્ષત્રિયો ભાઈ o mate soina ghar bhega thai jav vadie jai shui jav rajkaran ma tamaru kam nahi
અમારા તમામ 24 તીર્થસંકો શત્રિય છે. અમે તમામ શાત્રિયોને જૈનનું સમર્થન કરીએ છીએ.
Kay,nahi,thay
Bjp virutha voting these
B. J. P. Sarkar. Patelo. Na. Virodhi. Se. Rupala. Saheb. Ni. Budhi. Bagdi. Vani. Vilas. Boligaya. B. J. P. To. Virodhi. .se. Jay. Kisan. .
des bharana rajput samaj soval se rupala ni tikit rrad kare bjp nhi to bjp ko vot nhi de rajput samaj
Aa 1insan mate 562 rajvada nu kai nahi aa panjab rajvada thi kheti karva lavela rajao gurjar t kurmi kanbi patel panjab rajvada thi kheti karva lavela pashchim rajao panjab rajvada thi kheti karva lavela ❤❤❤
Aa napusanko gaddaro ne ladaya bhag pado raj karo niti Muslim Loko ne rajputo 2 Kom 1 thi ne gaddaro ne sabak sikhana jaruri se😂😂😂
Rupalaso
Rupalasahemobisahebanavido
Rakavao. Cocogres. Nisathe. Che
वाव
વર્ષો
DUASMANANHIBNOMITARBNO
Nativad hoi Muslim Loko 50% se ne rajputo 30% se bharat me 2kom 1 thi javo❤❤❤❤❤❤❤ Pakistan ma hamirshing sodha nu raj se to tayar raho 2 Kom 1 thi ne
Sinh na moma hat nakhvanu bhari padse
Raj put samaj ne have vadhare padtu no kar vu joi ye motu man rakhi maf karva joi rupala 3 var mafi magi chukya chhe
એલા ભાઈ માગવા વાળા કઈ આપી શકે
હુતૈયલસુ
Purshotam Rupalae vivek budhi va
pri highcomand ne muskeli mathi bachavvuhoy to pote dicleer karvujoiye ke highcomand ticket pachi khechvani tarfenma na
thi parantu pa
rti na hitma huj hati jav msguchu jethi hivomand uchu mathurakhi sake ke amo ichta nathi parantu rupsla ni kheldine amo man apie chie ane temne temni icha mujab karvani parvangi aapie chhie
Kshatriyo, samgle aapana, samaj, ne, uotha, padva, no, eamni, sagsh, se
Raputo gabharavanu nathi Tamari sarhe Rabari samaj ni ghosana karidhi chhe bhavisya ma Anya gnatio sath apchhe BJP ni nitio galat ane anya gnati no khoto virodh ni Rajniti karechhe teno Boycott jaruri chha
ખરાબ.વિચાર.થી.ખરાબથાય
Rupala tare j karvu hoy a karje baki aanu parinam tare ane tari party ne bhogvanu rahese
Dareksamaj.bjp.virudha.matdankaro.rupala.to.su.koi.bjpna.neta.nochutavajoiye.jay.bhavani
આંતરિક ફુટફાટ બંધ કરો,
કોંગ્રેસ ની મિત્રતા ના હોય....
હિન્દુ સમાજ જાણે છે....
ભાઈ રૂપાલાએ તો અંગ્રેજોની વાત કરી છે રોટી બેટી ની
એટલે
स्वाभिमान सर्वोपरी
RpalajiACogresKaKertuChhe
एरोप्लेन की खैर नहीं
Sosiyal midiya dwara je Raj put bani ne comment kare chhe te raj put nahi hoge biji jati na congressi vampanthi jene DNA folt kevay te loko varam var aa muddo uthave chhe te hindu samaj ne jativad ladavanu kam kare chhe ane congress ane muslim o ne shidho faydo karave chhe
Original sanatani Raj put hey vo hindu samaj ne jativad ma todvanu kam na kari sake ❤
JETHAY TE JOVANU RAHYU
Mobisaheb
Rupaala ji ji bethk rhsse ane jitse in logo se koi frk nhi pdega only bjp
😂
BJP rupala ni tikit gay
BHAEDHERBESIJAV
A.kadvapatelne.have.batavidiyo.harek.samajchetijav.levapatel.rajput.valmiksamaj.maldharesamaj.badha.ak.thav.jaymataji
Kai na thay bhajp ne ame sanatni hindu bhajp sathe che
A bharat ma felavo
વીરોધતો તાનાશાહનો કરવોપડે એમછે સાન ઠેકાણેતો મોદી શાહની લાવવીપડે એમછે રૂપાલાતો છડીદારછે ભાજપમા શહેનશાહ તો મોદી શાહ નડા પાટીલ આબધાછે રૂપાલાતો મોદી શાહ ની એક ચપટી વગાડતા ખસીજાય પણ પેલા દિલ્હી વાળા લંગરીયા જાણી જોઈને હટાવતા નથી એટલે હવે શબકતો પુરા ભાજપને શીખવવો પડેએમછે ૨૬ માથી એકવાર ૦૬ થઈ જાય તો લંગરીયાવની તાનાશાહી તરતજ હળવી ફુલજેવી થઈ જાય અને હાથ જોડતા થઈજાય
😌😂🎉😢😮☺ 11:16
@@RaviVagh-mw4tu9:32
Vidharmi ni vaat noti Kari angrejo sathe Kari che to bija raste Naa dotso, ame rajput samaj sathe chiye samji gaya tme b.j.p agent
P0Hun br
ભારત ની શુરક્ષામા બધીય શુરક્ષા આવીજાય શે આવા વાદ વીવાદ કરશો તો આ દેશનું શુ થશે અને વેદ વીવાદ બંધ કરી ને દેશના હીતની વાતમાં આગરવધવુ જોઇએ કારણ કે દરેક સમાજે કાકનેકાક તો ફરજ બજાવીજ શે એટલે અતયારે તો આપણે સર્વ સમાજ મ્ળીને આપણે મોદીજીને 405 થી પણ વધારે શીટ મલે તો દેશનુ હીત અને શુરક્ષા ખરીરીતે જળવાઇ રહે એમ શે કારણ કે આપણે બધાય સમાજ આપસ મા લડતા રહેશુ તો દેશની શુરક્ષામા જે કામ મોદી શાહૈબને કરવુ એ કામ નહી થયશકે એટલે મારા વહાલા નાનામોટા ભાઇઓ અને વડીલોને મારી બેહાથ જોડીને વીનંતી શે કે દેશની શુરક્ષા મા જે કરવુ ધટેશે એ વેદ વિવાદી નહી થયશકે સર્વ સમાજ એક થયજાવ અને દેશને બચાવવા મા સાથ સહકાર ની જરૂર શે એટલે સર્વ સમાજના નાનામોટા વડીલોને મારી વીનંતી શે કે હાલ સમય મુજબ મોદી જીને વોટ આપી ટોપ ઉપર લાવી દીયે અને સંકટ સમયે દરેક સમાજના વડીલો એક થયને દેશની શાંતિની અને શુરક્ષા કેમ વધે એવુ વીચારવુ જોઇએ કારણ કે દેશની એક બાજુ ચીન બીજીબાજુ પાકીસ્તાન ત્રીજી બાજુ બાંગ્લાદેશ અને ચોથી બાજુ સમુદ્ર શે ચારેય બાજુથી સંકટ જો આવશે તેદી કોઇના હાથ બાવડા ઉપર દેશની બચે એટલી સરવે સમાજને વડીલો હાલ વાદવીવાદ છોડીને મોદી જીને જીતાવો બસ સર્વ સમાજનું હીત રહેલુ શે દેશની શુરક્ષામા ક્ષતરીયો એ કાયમથી બલીદાન આપયાશે અને દેશને બચાવ્યો શે એનુ ગૌરવ શે અને હોવુ જ જોઇએ પણ જયારે દેશ હીત માટેની વાત આવે ત્યારે સર્વ સમાજે એક થય જવુ જોઇએ આવા સમયે બધાયે એક થયને વેરઝેર રાખયા વગર ભાજપને વોટ આપવો જોઇએ એમા દેશના હીતમાં આપણુ હીત રહેલુ શે સર્વ સમાજની જય હો અને મોદીજીને વીજય કરાવો અને દેશની શુરક્ષામા સર્વ ની શુરક્ષા રહેલી શે અને ક્ષતરીય સમાજ જે કાયમ સર્વની રક્ષા કરીશે તો દેશની શુરક્ષામાટે પાછા ન પડવું જોઇએ એટલે સર્વ સમાજ એક થયજાવ ને હાલ મોદીને જીતા વો દેશને બચાવો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
HAYKAMADSUKESEJAGO
ભાઈ રૂપાલાએ તો અંગ્રેજોની વાત કરી છે
Jay rajputana rupalabhai ni tikit kapo bs