Dipak Dholakia speeks on Gandhiji
Вставка
- Опубліковано 27 вер 2024
- આકાશવાણીના ભૂતપૂર્વ સમાચાર વક્તા અને હાલ 'મારી બારી' શીર્ષકથી જાણીતા બ્લોગલેખક શ્રી દિપક ધોળકિયાએ ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્ર અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા દરમિયાન પ્રગતિ મેદાન ખાતે હોલ નંબર ૮ ઓડિટોરિયમમાં ૭ જાન્યુઆરી ૨૦૨૦એ યોજાયેલ 'એવા ગાંધી ગુજરાતે ઉતર્યા' ચર્ચા ગોષ્ઠી કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય. શ્રોતાગણમાં ગુજરાતી સિવાય હિન્દી અને અન્ય ભાષાઓના વ્યક્તિઓ હોઈ શ્રી ધોળકિયા મુખ્યત્વે હિન્દીમાં બોલ્યા હતા. વક્તવ્ય સમય લંબાઈ અને ફાઈલ સાઈઝને અનુલક્ષી આ વિડિઓ સંપાદિત કરાયેલ છે.