બાપુ ખુબ જ સારી સારી વાતું અને ભજન કરી ગયા હું ખુબ જ માનું છું પણ બાપુ કચ્છ મા દલિત સમાજ થી ઓરમાયું વર્તન કર્યું છે ત્યાં મને એવા વિચાર ઉભા થાય છે પરમાત્મા એ આવું સુંદર કંઠ આપ્યો જે એક મોટી વાત કહેવાય તો આવા ભેદભાવના કારણ થી એક મોટો પ્રશ્ન ચિન્હ ઉભો થાય છે,,..... .
ભાઈ એવું નથી આપણા બધા લોકો સાધુ સંત બધા લોકો ને કોઈ ને કોઈ સમાજ ના લોકો થી પ્રભાવિત હોય એટલે એમના મુખે એમની પ્રશંસા વધારે નિકળતી હોય છે ચાહે પછી કોઈ પણ વ્યક્તિ હોય નાત જાત ના કોઈ ભેદ નથી પણ વિચારો ના ભેદ છે પહેલા ના સમય માં ભેદભાવ હતા પણ કોઈ કોઇ ને ફરીયાદ નહોતી અને અત્યારે અભિવ્યક્તિ માટે માધ્યમો ઘણા છે અને ના સમજણ સહનશીલતા લોકો મા ઓછી થતી જાય છે એટલે આવું થાય એતો થવાનું છે એના તો આગમ ભખાઈ ચુક્યા છે જે કંઇ બની રહ્યું છે તે પરમાત્મા ની ઈરછા થી થાય આ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે કોઈ પણ સમાજ નો માણસ ધર્મ થી વિચલિત ના થાય
બ્રહ્મલીન પૂ.શ્રીનારાયણ સ્વામીના દિવ્યચરણોને સત. સત વંદન🎉
OM NAMO NARAYAN
જય નારાયણ🙏
હરે બાપુ જય નારાયણ આપ ની પવિત્ર વાણીને વંદન 🙏
નમો નારાયણ 🙏
Vah narayan pranam ho
Jay narayan jay ho
ગુરુદેવ પ.પુ.નારાયણબાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. ઓમ નમો નારાયણ. જય ચપલેશવર મહાદેવ.
નમો નારાયણ બાપુ ને..જય હો
જય હો નારાયણ સ્વામી બાપુ 🙏🙏
જે હો
ૐ નમોઃ નારાયણ.
જય હો નારાયણ
Jenaran
Are samj aye ayesa bolo
Jay ho
બાપુ ખુબ જ સારી સારી વાતું અને ભજન કરી ગયા હું ખુબ જ માનું છું પણ બાપુ કચ્છ મા દલિત સમાજ થી ઓરમાયું વર્તન કર્યું છે ત્યાં મને એવા વિચાર ઉભા થાય છે પરમાત્મા એ આવું સુંદર કંઠ આપ્યો જે એક મોટી વાત કહેવાય તો આવા ભેદભાવના કારણ થી એક મોટો પ્રશ્ન ચિન્હ ઉભો થાય છે,,..... .
એવું ન હોય સમજણ ફરકછે
ભાઈ એવું નથી આપણા બધા લોકો સાધુ સંત બધા લોકો ને કોઈ ને કોઈ સમાજ ના લોકો થી પ્રભાવિત હોય એટલે એમના મુખે એમની પ્રશંસા વધારે નિકળતી હોય છે ચાહે પછી કોઈ પણ વ્યક્તિ હોય નાત જાત ના કોઈ ભેદ નથી પણ વિચારો ના ભેદ છે પહેલા ના સમય માં ભેદભાવ હતા પણ કોઈ કોઇ ને ફરીયાદ નહોતી અને અત્યારે અભિવ્યક્તિ માટે માધ્યમો ઘણા છે અને ના સમજણ સહનશીલતા લોકો મા ઓછી થતી જાય છે એટલે આવું થાય એતો થવાનું છે એના તો આગમ ભખાઈ ચુક્યા છે જે કંઇ બની રહ્યું છે તે પરમાત્મા ની ઈરછા થી થાય આ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે કોઈ પણ સમાજ નો માણસ ધર્મ થી વિચલિત ના થાય
રામ રામ બોલવું .......પૃથ્વી છોડી ગયા.
આપણે જ સમાધાન કરી લેવું એ જ ઉપાય .
A