કવિતાનો જલસો
Вставка
- Опубліковано 16 вер 2024
- ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન કૉલેજ રાણાવાવ જિ. પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો જલસો’ શીર્ષકથી તા. 07/01/2023 ના રોજ કવિ સંમેલન યોજાઇ ગયું. આ કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિઓ શ્રી કૃષ્ણ દવે, નીતિન વડગામા, ઉર્વીશ વસાવડા, હરજીવન દાફડા સુનિલ ભીમાણી, નરેશ સોલંકી, કુલદીપ કરિયા વગેરે કવિઓ ઉપસ્થિત રહી કવિતાનું રસપાન કરાવ્યુ હતું.
👏👏👏👏👌👌👌
💐💐💐👏🏼👏🏼👏🏼