#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની જય શ્રી વરદાયિની માતાજી ચેલેંજ -2 રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે ગામના રસ્તાવાળું "ઘી" વાલ્મિકી સમાજને વળેલું છે અને મંદિરનું "ઘી" રાવળ સમાજને વળેલું છે. મારી ચેલેન્જ છે કે અમે 1000 કરતા વધુ વ્યક્તિઓ આ બંને જગ્યાનું "ઘી" શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓની હાજરીમાં ખાવા માટે, ઘરે લઇ જવા માટે , સુખડી બનાવીને ખાવા તૈયાર છે. માતા વરદાયિની ખરેખર અમારાથી ખુશ નહિ હોય તો અમને માતાનો કોઈ પણ પ્રકોપ મંજુર છે, આ પ્રકારનો કોઈ વિડીયો, કોઈ સમાચાર ચેનલમાં નથી અને UA-cam ચેનલમાં પણ નથી. આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ. જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે. વર્ષોની પરંપરાને ખોટી બનાવટી છે તે, સાબિત કરવા તૈયાર છીએ. ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે, વર્ષો પહેલાના વડીલોએ "ઘી" જમીન પર ફેંકીને, માટીવાળું કરી, શ્રધ્ધાળુઓના પગ નીચે કચડી ખવડાવવાની પરંપરા શરુ કરી છે. હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું. Radheshyam 90239 60692 Only WhatsApp 18th May 2023
Jay ma
Jay Vardayni
Jagat Janani Ma Vardayini..🙏🏻🙏🏻
Jay ma vadechi
Jay ma vardaini
Jay ma vardayani jaladi avo Mari ma
Jay Vaduchi Mata
Jay vardayini maa 🙏🙏
Jay Kuldevi MAA ❤️
🙏જય માં વરદાયિની 🙏
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
જય શ્રી વરદાયિની માતાજી
ચેલેંજ -2
રૂપાલ ગામના શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે
ગામના રસ્તાવાળું "ઘી" વાલ્મિકી સમાજને વળેલું છે અને
મંદિરનું "ઘી" રાવળ સમાજને વળેલું છે.
મારી ચેલેન્જ છે કે અમે 1000 કરતા વધુ વ્યક્તિઓ
આ બંને જગ્યાનું "ઘી" શ્રધ્ધાળુ અને ટ્રસ્ટીઓની હાજરીમાં
ખાવા માટે,
ઘરે લઇ જવા માટે ,
સુખડી બનાવીને ખાવા તૈયાર છે.
માતા વરદાયિની ખરેખર અમારાથી ખુશ નહિ હોય તો
અમને માતાનો કોઈ પણ પ્રકોપ મંજુર છે,
આ પ્રકારનો કોઈ વિડીયો,
કોઈ સમાચાર ચેનલમાં નથી અને
UA-cam ચેનલમાં પણ નથી.
આ પ્રકારના ચમત્કારની વાતો કરવી હોય તો સાબિત પણ કરવી જોઈએ.
જો ખરેખર ચમત્કાર ( માતાનું સત ) થશે તો
માતા શ્રી વરદાયિની કોઈપણ સજા ( પ્રકોપ ) કરે, તે મને મંજુર છે.
વર્ષોની પરંપરાને ખોટી બનાવટી છે તે,
સાબિત કરવા તૈયાર છીએ.
ખરેખર ત્રણ સમાજનું અપમાન કરવા માટે,
વર્ષો પહેલાના વડીલોએ "ઘી" જમીન પર ફેંકીને,
માટીવાળું કરી,
શ્રધ્ધાળુઓના પગ નીચે કચડી
ખવડાવવાની પરંપરા શરુ કરી છે.
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું.
Radheshyam 90239 60692 Only WhatsApp
18th May 2023