સર્વકર્તા અને દાસભાવ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sarvakarta Ane Dasbhav - P. Anandswarup swami
Вставка
- Опубліковано 20 жов 2024
- સર્વકર્તા અને દાસભાવ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sarvakarta Ane Dasbhav - P. Anandswarup swami
ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણ ના ૨૧ માં વચનામૃત માં વાત કરી છે કે "કલ્યાણ ને અર્થે તો ભગવાનને સર્વકર્તા જાણવા એ જ છે."
આવી જ રીતે ગઢડા મધ્ય પ્રકરણ ના ૬૨ માં વચનામૃત માં પણ વાત કરી છે કે "આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવ - આ ત્રણ અંગ માથી જેને એકેય દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે."
આ ઉતર ને વિશેષ પ્રકાશ પાડતાં આ પ્રવચન ને સાંભળીએ પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી પાસેથી.
જય સ્વામિનારાયણ
Jay Swaminarayan
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
#Shreeji'sThought
This is not official BAPS channel.