ભગવાન નું સાચું નામ અસ્તિ, ભાતિ, પ્રિય રુપે રહેલું છે. આ સાચું નામ સમર્થ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ દ્વારા અનુભવ કરી શકાય છે. બાકી સંસાર નાં નામ રુપ નાશવંત છે. મિથ્યા છે.
"ગુ" શબ્દસ્ત્વંધકારોસ્તિ "રુ" શબ્દસ્તન્નિરોધકઃ . અંધકારમાં થી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય. એવી જ રીતે અંધકારમાં થી સત્ પ્રકાશ તરફ લઈ જાય તેને સદ્ ગુરુ કહેવાય.
@@girishbhaibhagat1136ભાઈ , આ બધાનું જ્ઞાન અધૂરું છે , એમણે પોતાને ખબર નથી , ઓહ્મ નું સ્વરૂપ અને વાસ્તવ માં *ઓહ્મ* કોણ છે , જો તમારે આ બધા વિશે વિસ્તાર થી અને આપના વેદ અને ગીતાજી માં શું કહ્યું છે એ માહિતી મેળવવી હોયતો હું નીચે એક વોટ્સએપ નંબર લખું છું જેના ઉપર તમારું પૂરું એડ્રેસ નામ , સરનામું અને મોબાઈલ નબર સહિત વોટસઅપ મેસેજ કરજો , આપના ઘરે 15 દિવસે પુસ્તક આવી જશે જ્ઞાન ગંગા ગુજરાતી લખજો ... 74968 01825
સત્ + ચિત્ + આનંદ = સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ એટલે ત્રણ કાળમાં નાશ ન પામે તે. ચિત્ એટલે જે ચેતન છે તે. જડ નથી. આનંદ એટલે અનુકૂળ વાતાવરણ જેમાં તમારું કલ્યાણ થાય તે.
સાહેબ બંદગી 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
જય શ્રી સદગુરુ ભગવાન ને કોટી કોટી વંદન મારા ભગવાન
ઓમ નમઃ શિવાય
પરમ પૂજ્ય શ્રી સદગુરુ મહારાજ આપના ચરણ કમળમાં કોટી કોટી પ્રણામ
જય સચ્ચિદાનંદ બ્રહ્માનંદસાગર સ્વામીજી પ્રણામ
ઓમ નો અર્થ હું આત્મા છુ
ઉગમ સાહેબ ના ચરણોમાં કોટિ કોટિ
જયગુદ્મહરાજ🎉
🌷🌹🌺 Jay Gurudev Jay Amar saheb 🙏 Har Guru Har 🌿🙏
જય ગુરુદેવ
ખૂબ સરસ જ્ઞાન પીરસોછોબાપાસીતારામ જય યોગેશ્વર ભગવાન
જય ગુરુ દેવ ખુબ ખુબ ધન્ય વાદ
Jay sachidanand swamiji 🙏🙏🙏
Dhanyavad jay ho bhole bhagvan
જય ગુરૂદેવ 🙏🌹🙏
Hari om tat sat
Jay Sachidanan Shvamiji
🙏🏻🙏🏻
બહુ સરસ વાત કરી. બાપુ સીતારામ
🙏જયસચીદાનંદ🙏
બહુ સરસ સ્વામિજી
બાપા સીતારામ જય ગુરુદેવ
ખરેખર આપણે એવા જ છીયે એટલે જ આપણે એવા ને એવા રેવા માગી છીયે પણ શરીર થી નહિ પણ આત્મા થી
જય ગુરૂદેવ!
Jai ho
જય સિતારામ
સ્વામીજી,
ૐ નો મીનિંગ સમજાવવા કૃપા કરશો
જયગુરુદેવ લાલસરુપીજીવનાલાખલાખવંદનન
Jay girnari
❤❤❤❤❤
મમતા મરે નહીં એનુ મારે શું રે કરવુ....
જે ભગવાન
❤🙏🙏
Jay.sachidanand swamiji khubaj.saras.akdam.sachi.vat.samjai.
❤
jay gurudev ugameshavr shaheb badagi shaheb
આદેશ ગૂરૃજી
જીવદશા રૂપી બીમારી નું સરસ ઉત્તમ ઔષધ આત્મ ધ્યાન ની સમજણ કરાવી રહ્યા છો સાહેબ
Anahad nadne tran gun lage khara? /jay labheshwar
Satguru kone kahevay
જય સદગુરૂ મહારાજ 🌹🙏
હંસ,એટલે, શું કોને,હંસ,કહેવાય
હંસ ને આત્માને કીધું શે આપણા સતો મહંતો કહી ગયા શે
Khub j sunder satsang thal pirsava badal khub khub abhinandan ane aaj rite aapna dwara varamvar pirsato raheshe tevi hardik lagni chhe Bhagwannu sachu nam kayu chhe?
ભગવાન નું સાચું નામ અસ્તિ, ભાતિ, પ્રિય રુપે રહેલું છે. આ સાચું નામ સમર્થ શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ દ્વારા અનુભવ કરી શકાય છે. બાકી સંસાર નાં નામ રુપ નાશવંત છે. મિથ્યા છે.
સ્વામીજી તમારું સરનામું આપશો જી અથવા મોબાઈલ નંબર આપશો જી.
સ્વામી જી. ગુરુ અને સદગુરુ માં ફરક શું છે તે જણાવશો મહેરબાની કરીને
"ગુ" શબ્દસ્ત્વંધકારોસ્તિ "રુ" શબ્દસ્તન્નિરોધકઃ .
અંધકારમાં થી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય.
એવી જ રીતે અંધકારમાં થી સત્ પ્રકાશ તરફ લઈ જાય તેને સદ્ ગુરુ કહેવાય.
સ્વામીજી ,
ૐ નો અર્થ શુ થાય ???
અ -
ઉ -
મ -
~ -અર્ધ ચંદ્રમા
. -બિંદુ
નો અર્થ સમજાવજો. 14:20
Khub khub abhinandan Bhagwannu sachu nam kayu chhe te janavva prathna chhe jay Sachidanand
@@girishbhaibhagat1136ભાઈ , આ બધાનું જ્ઞાન અધૂરું છે , એમણે પોતાને ખબર નથી , ઓહ્મ નું સ્વરૂપ અને વાસ્તવ માં *ઓહ્મ* કોણ છે , જો તમારે આ બધા વિશે વિસ્તાર થી અને આપના વેદ અને ગીતાજી માં શું કહ્યું છે એ માહિતી મેળવવી હોયતો હું નીચે એક વોટ્સએપ નંબર લખું છું જેના ઉપર તમારું પૂરું એડ્રેસ નામ , સરનામું અને મોબાઈલ નબર સહિત વોટસઅપ મેસેજ કરજો , આપના ઘરે 15 દિવસે પુસ્તક આવી જશે
જ્ઞાન ગંગા ગુજરાતી લખજો ...
74968 01825
shaheb dhhan lagatunathi to shaheb chavi batavo
જય ગુરુદેવ આત્મા નુ ધ્યાન કરવુ છે તો તેનુ સવરુપ કેવુ છે
સત્ + ચિત્ + આનંદ = સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
સત્ એટલે ત્રણ કાળમાં નાશ ન પામે તે.
ચિત્ એટલે જે ચેતન છે તે. જડ નથી.
આનંદ એટલે અનુકૂળ વાતાવરણ જેમાં તમારું કલ્યાણ થાય તે.
અગમભેદ એટલે શુ? મહારાજ જરાં બતાવજો 🙏🏻
અત્તર આત્મા થી આનંદ મળે એને અગમભેદ છે
ઇન્દ્રીયો દ્વારા ગમ ન પડે અને હું છું એવું સમજ અનુભવ માં આવે તે.
ઓમ નમઃ શિવાય