sree laddu gopal thakorji nu swagat

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2022
  • 🦚🦚🦚🦚🦚
    જય માતાજી
    જય શ્રી ક્રિષ્ણા
    નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૯
    અમારા નિવાસ્થાને દ્વારકા ના ઠાકર શ્રી કૃષ્ણ ભગવાન લડ્ડુ ગોપાલજી ની પધરામણી થઈ છે. અમારા સદભાગ્ય કે આ જીવન મા અમને ઠાકર શ્રી લડ્ડુ ગોપાલ ની જીવનભર સેવા કરવાનો લાભ પ્રાપ્ત થયો છે. પ્રભુ ના આશીર્વાદ થી આવનારું નવું વર્ષ આપડા બધાજ માટે આનંદમય તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ થી ભર્યું રહે તેવી ઠાકોરજી ના ચરણો મા પ્રાર્થના.
    જય શ્રી કૃષ્ણ
    રાધે રાધે
    🦚🦚🦚🦚🦚

КОМЕНТАРІ •