રાજા સોનાનગ મેર પણ સિનધ માથિ ગુજરાત આયાતા તેમ ના બાર દિકરા હતા તેમણે બાર ગામ વશાયાતા નળસરોવર મા તયા ના મેર ની ઘણીબધી શાખાઓ થાય જેમા બવળીયા મેર મા પઠાપિર દાદા પુજાય છે ધંધુકિયા મેર મા હનુમાન જી મહારાજ પુજાય છે સોનાનગ મેર ના બિજા દિકરા રાજા ધાધલ જી ,ઊફ રાજા ધનમેર જી એ ધંધુકા વશાયુ હતુ તેમ ના વંશજ છે ધંધુકીયા મેર જય હિગળાજ ભવાની🙏🚩⚔️🌞
मेर राजपूत क्षत्रिय राजस्थान की सबसे सुरवीर जाती है जिसका इतिहास kardo साल पुराना है जो अन्य वंश से है सबसे प्राचीन वंश सूर्यवंशी मेर राजपूत है जिसने राजस्थान के अजमेर मेरवाडा! जैसलमेर कुम्बलमेर मेवाड है जय जय क्षत्रिय मेर! अब जदातार मेर रावत राजपूत लिखने लगे है मेरो मे अन्य गोत्र है सिसोदिया! गोहिल्! राणा! परमार! जडेजा! मौर्य! सोलंकी! आदि मेर गोत्र राजयवंश के है जो राज सही परिवार से है!
3. Rajput Genealogy, page 99, 102, Ishwar Singh Madad and Kshatriya Dynasty, page 140, Raghunath Singh Kalipahari. Umda, Sumda, Sodha, Sankhla, Kaba, Varaha etc. are the sub-branches of Panwars. The Sumars ruled Sindh for a long time. Umdakot (now Amarkot) was founded by Umda Soomda. Hamir Sumra was a ruler there. Umdakot was ruled by Sumads till the thirteenth century, after which Sodha Panwar became the ruler in their place. After Sultan Allauddin took control of Sindh, Sumadas became Muslims.
मै मेर राजपूत हु राजस्थान से निकल कर आये है! मुझे पुरा इतिहास मालूम है पूरा हमारा इतिहास राजस्थान से है! मेर 🆎 रावत राजपूत लिखने लगे है राजस्थान मे पर हम मेर क्षत्रिय या मेर राजपूत लिखते है
Jadeja bhagvan shree krishn na vans and chhe bhagvan shree krishn ni 83 mi pedhiye devendra thaya Tennessee 4putra hata Sahu thi mota putra aspat temne Islam dharm swikar karyo Gajpat na chudasama thaya Narpat na jadeja ane Bhupat na bhati thaya aam jadeja chudasama ane bhati bhagvan krishn na sidha vansaj chhe
Odheja Rajputo je Odhajam na vansaj je hal ma kachchh mana maniyara gadh je abdasa ma,Nakhtrana na jiyapar gaam ma,Bhuj na odheja baukha gam ma temj sindh ma badin. matli temj Karachi ma 6e
Tame kyo 6o ey ha amara jadeja darbar ma raja Thai gya 6e ane temna amuk vansjo muslim sasko na trash thi amuk muslim dharm apnayo 6e hu pote kutch thi j 6u
@@virendrasinhjadeja3146 જાડેજા મેર પણ લગભગ ઓઢા આતા નાજ સીધા વારસદારો છે. *મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
aagga aagga "GORUKH JAGHA" ta kharakhar chachu karan ke aava to "GORAKHNATH " na j hoi ne bhai by a MAHER ,by a ODEDRA. by paras odedra jai narvai jai gorukh jai jai mama
*મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@@irfansumra4503 Rajput ( Raja k putr(bete)) k liye aata tha ancient time me bad me jaati k liye aane lga . Bharat , Pakistan or jitne bhi bharat se alag huye log hn un sabme ek dusre k surname milenge kyu ki bhartiy subcontinent me him mante hn ki hum Manu - mata satrupa , 7 Rishi - Rishimaata ki auladen hn isliye hum sabhi jatiyo me ek dusre k surname milte hn , Aaj k surname hamare gotr nahi purkho k name or title hn . Hum SOMRA ki MAA nagvanshi or purkha Parmar Nam ka tha , Parmar ka hi beta tha Somra
Ama bolyane maliya(hatina) tya no sisodiya darbar 6u mer ne apde ak j 6iye👍
રાજા સોનાનગ મેર પણ સિનધ માથિ ગુજરાત આયાતા
તેમ ના બાર દિકરા હતા તેમણે બાર ગામ વશાયાતા નળસરોવર મા તયા ના મેર ની ઘણીબધી શાખાઓ થાય જેમા બવળીયા મેર મા પઠાપિર દાદા પુજાય છે ધંધુકિયા મેર મા હનુમાન જી મહારાજ પુજાય છે સોનાનગ મેર ના બિજા દિકરા રાજા ધાધલ જી ,ઊફ રાજા ધનમેર જી એ ધંધુકા વશાયુ હતુ તેમ ના વંશજ છે ધંધુકીયા મેર
જય હિગળાજ ભવાની🙏🚩⚔️🌞
मेर राजपूत क्षत्रिय राजस्थान की सबसे सुरवीर जाती है जिसका इतिहास kardo साल पुराना है जो अन्य वंश से है सबसे प्राचीन वंश सूर्यवंशी मेर राजपूत है जिसने राजस्थान के अजमेर मेरवाडा! जैसलमेर कुम्बलमेर मेवाड है जय जय क्षत्रिय मेर! अब जदातार मेर रावत राजपूत लिखने लगे है मेरो मे अन्य गोत्र है सिसोदिया! गोहिल्! राणा! परमार! जडेजा! मौर्य! सोलंकी! आदि मेर गोत्र राजयवंश के है जो राज सही परिवार से है!
E bhai khant mer koli hata
તે લોકો ક્ષત્રિય મેર કોળી હતા ઓકે
Wah Raja Bhagat wah Jay Guru Gorakha Natha
Im muslim islamic sumra frome khavda kutchh
are wah kaka desi kalakar ho
jay saurashtra
Wah! aa vadil pasethi khub jaruri mahiti mali, kachh bhag charano pase hato e mahiti mari pase noti. khub khub dhanyavad
Very interesting and this history must be documented and preserved. Very nice. Thank you so much
બોવ
સરસ ઇતિહાસ ની વાત છે
3. Rajput Genealogy, page 99, 102, Ishwar Singh Madad and Kshatriya Dynasty, page 140, Raghunath Singh Kalipahari.
Umda, Sumda, Sodha, Sankhla, Kaba, Varaha etc. are the sub-branches of Panwars. The Sumars ruled Sindh for a long time. Umdakot (now Amarkot) was founded by Umda Soomda. Hamir Sumra was a ruler there. Umdakot was ruled by Sumads till the thirteenth century, after which Sodha Panwar became the ruler in their place. After Sultan Allauddin took control of Sindh, Sumadas became Muslims.
આવી માહિતી આપતા રહેજો આ બધું content જાણવા માં બોવ મજા આવે દેશી રજવાડા જાણવા માં
Good 👍👌 job 😊
આજે.બહુજ.એક.આપણે.સકિત.સતીય.કાઈક.રુષી.કૃષી.ને.ઈતીયાશો.ને.સંકૃતી.પણ.ખાસ.જેપણ.નાત.જાતના.સારણો.બારોટો.કલાકારો.દેવી.દેવતાઓ.સુરા.સંતો.ને.પણ.મહાન.મનવ.નિજ.છે.સૃષટી.નામ.ધનય.શિવજી.ને.બહુજ.કાઈક.કારીયો.બહુજ.જરુરથીજ.છે.બહુ.મુલીયો.ને.જરુરથી.જાણી.પણ.સકીયે.મુલીયો.ને.યુવા.માતા.પીતાઓ.ને.કાઈ.છે.સતીય.ને.ધનય.ધરતી.....માતા.પીતા.ભારત.રતનો.દેવી.દેવતાઓ.સુરા.સંતો.નીજ.છે.જેયહો.સૌવરાષના.રસધારાની.બધુ.વાતરતાઓ.ને.કેવતો.એક.બહુજ.ખાસ.સમજો.સાહેબ.એવા.પુરવજોને.પણ.ખાસ.છે
vah odedra vah..
Vah rajabhai
ખુબ સરસ માહીતી
Jordarr Bhaii
Bhaii Bhaii
Thanks for information 🙏ram ram sitaaram
જય માતાજી 🚩🙏
જય કુળદેવી વિજવાસણ માઁ।।🙏🙏🙏
સિંધા રજપૂત વંશ
9:57 છે
same dhandhukiya Mer
sindh mathi Gujarat aavela
Wah bhai wah super
Vah khub Saras mahiti mali vah
અમે મુસ્લીમ સુમરા છીએ . કચ્છી
જય માં ભવાની
Good History..............
Pathapir Jay Ho aata
Very nice bhai
વાહ આતા વાહ
Vaah mer vaah
Jay mata ji🙏
કુળદેવી વિજવાસણ માં
Great history knowledge but hidden
Nice History
જય વિજવાસણ માં
मै मेर राजपूत हु राजस्थान से निकल कर आये है! मुझे पुरा इतिहास मालूम है पूरा हमारा इतिहास राजस्थान से है! मेर 🆎 रावत राजपूत लिखने लगे है राजस्थान मे पर हम मेर क्षत्रिय या मेर राजपूत लिखते है
Amazing
Sumra
Wah
Vah kaka vah
Woah
સરસ
Jay mataji
I am soomro from rupamari dodo soomro badin
Odedra mer and kodiyatar rabari atyre pan pathapire bhega se
Super
Hello 🎉
Supper
super
પગી ખત્રી સમાજ ઇતિહાસ ખબર હોય તો વિડિઓ બનાવો સર
#nrbhuva
ખૂબ સરસ માહિતી બાપા મે એવું સભળીયું છે કે સુમરા રાજપૂત વધારે પૂરતા ઇસ્લામ ધર્મ મા વયા ગયા છે
Bhai sumra rajput hata j nahi ok yeh fake story he
@@wajidsumra7860bhai mane Maher no itihas kaho ne please
હિદું મા પણ ઘણાં સુમરા છે હજી
સૌરાષ્ટ્રમાં ઓડેદરા શાખાના મેર
રાજસ્થાનમાં સોમરા અટકના જાટ
પંજાબમાં સોમરા શિખ છે
૧૬ મી સદી સુધી સિંધમાં હિદું સુમરાઓ નું અસ્તિત્વ હતું છેલ્લે મોહમ્મદ બેગડાએ મોટાપાયે સુમરાઓનું ધર્મ પરિવર્તન કરાવેલું અને જે સુમરાઓ મુસ્લિમ થય ગયાં તેના હિદું રિતીરિવાજો બંધ કરાવેલાં
Nais
Good
જય મા સિકોતર
Jai Mataji Dada... 🌺🥰🙏
Aabhar tamaro Sumra ni jankari deva badal, Jai Bholanath... 🌺🥰🙏
Tame keva
Ambarama❤❤❤
Ha sumra ha
ગામ ફતેગઢ તા રાપર જી કચ્છ ભુજ
🙏🙏🙏
CA Ashish Odedara ....maher. malakma. Mongho. Bhai
Saras mahiti ame jadeja sama vans
Thank you
Jadeja Divyarajsinh અમે પણ સમા વંશ માંથી છીઅે...અોઢા જામ ના વંશમા થી
Odheja, Ker, sameja, Notiyar, Jadeja badha Sama Rajput vansh ma thi 6e
Rahim Ker ame ODHEJA jam Odha ma thi sama vansh
Jadeja bhagvan shree krishn na vans and chhe bhagvan shree krishn ni 83 mi pedhiye devendra thaya Tennessee 4putra hata Sahu thi mota putra aspat temne Islam dharm swikar karyo Gajpat na chudasama thaya Narpat na jadeja ane Bhupat na bhati thaya aam jadeja chudasama ane bhati bhagvan krishn na sidha vansaj chhe
Soomra samara se aaye hai aisa mnte hai
odedra ho bhai
#patidargabbarnews
JAY
aava video haje upload krjo aamne vadhare jankari jde
હુ પણ એક સુમરા છુ
Odheja Rajputo je Odhajam na vansaj je hal ma kachchh mana maniyara gadh je abdasa ma,Nakhtrana na jiyapar gaam ma,Bhuj na odheja baukha gam ma temj sindh ma badin. matli temj Karachi ma 6e
Tame kyo 6o ey ha amara jadeja darbar ma raja Thai gya 6e ane temna amuk vansjo muslim sasko na trash thi amuk muslim dharm apnayo 6e hu pote kutch thi j 6u
@@virendrasinhjadeja3146 જાડેજા મેર પણ લગભગ ઓઢા આતા નાજ સીધા વારસદારો છે.
*મેર ઇતિહાસ*
આપડો ઇતિહાસ, આપડી શાખાઓ.
પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી.
૧) કેશવારા મેર
તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે.
આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી,
રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી.
૨) જાડેજા મેર
૩) ભટ્ટી/ભાટી મેર
૪) ચુડાસમા મેર
૫) સુમરા(ઓડેદરા) મેર
આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા.
અસ્પત્ નાં વંશજો સુમરા થયા
નરપત નાં જાડેજા
ગજપત નાં ચુડાસમા
ભૂપત નાં ભાટી
કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા.
૬) વદર મેર.
વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો
વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે.
૭) રાજશાખા/જેઠવા મેર.
પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે.
૮) વાઢેર મેર.
લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો.
૯) વાઘેલા/સોલંકી મેર.
૧૦) પરમાર મેર
૧૧) ચૌહાણ મેર
૧૨) પઢિયાર મેર
આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર.
સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા.
પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા.
૧૩ચાવડા મેર.
ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે.
૧૪) વાળા મેર
૧૫) સિસોદીયા મેર.
વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો.
ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે.
આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
જામ ઓઢો કેર હતા
અમે એમના વંશજો છીએ
@@ramkadchha4919 bhai mer ma je jadeja aava e kishor sakh na hata .
jaam sakh na to darbaru ma bhara..
aagga aagga "GORUKH
JAGHA" ta kharakhar chachu karan ke aava to "GORAKHNATH " na j hoi ne bhai
by a MAHER ,by a ODEDRA.
by paras odedra jai narvai jai gorukh jai jai mama
+Pratap Odedra thank u
Vah vah
Aa aata nu nam kau he??
bharat odedara aa ata nu name raja ata che
Me ghanu nathi sambhlu evu janva mailu e mate ata tamaro and upload karva vala bhai no khubj abhar bhai
*મેર ઇતિહાસ*
આપડો ઇતિહાસ, આપડી શાખાઓ.
પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી.
૧) કેશવારા મેર
તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે.
આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી,
રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી.
૨) જાડેજા મેર
૩) ભટ્ટી/ભાટી મેર
૪) ચુડાસમા મેર
૫) સુમરા(ઓડેદરા) મેર
આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા.
અસ્પત્ નાં વંશજો સુમરા થયા
નરપત નાં જાડેજા
ગજપત નાં ચુડાસમા
ભૂપત નાં ભાટી
કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા.
૬) વદર મેર.
વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો
વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે.
૭) રાજશાખા/જેઠવા મેર.
પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે.
૮) વાઢેર મેર.
લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો.
૯) વાઘેલા/સોલંકી મેર.
૧૦) પરમાર મેર
૧૧) ચૌહાણ મેર
૧૨) પઢિયાર મેર
આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર.
સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા.
પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા.
૧૩ચાવડા મેર.
ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે.
૧૪) વાળા મેર
૧૫) સિસોદીયા મેર.
વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો.
ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે.
આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
Pls Sauratra Na Solanki No Video Upload Karo amari History su che Janvu Che
4: 55 sabadva jevu
What is the name of this gentleman? Can I have contact information?
Rajaata odedra gam fatana dist Porbandar
Ame mevada chiye ame kena vansaj chiye
Itni gujrati samajh nahi aa rahi , hum somra Jat hn ,Rajput nahi 🙏
@GIGACHAD Han, Somra JAT Raja rahe hn . Kshtriya vah hota tha jo kshetr ( yudh maidan or khet / farm ) me yudh karte the / kheti karte the.
Ap kaha se he
@@irfansumra4503 Rajasthan
@@somra5507 Ap keh rahe he ki jat he arab keh rahe he muslim, rajput say sumra parmar rajput?
@@irfansumra4503 Rajput ( Raja k putr(bete)) k liye aata tha ancient time me bad me jaati k liye aane lga . Bharat , Pakistan or jitne bhi bharat se alag huye log hn un sabme ek dusre k surname milenge kyu ki bhartiy subcontinent me him mante hn ki hum Manu - mata satrupa , 7 Rishi - Rishimaata ki auladen hn isliye hum sabhi jatiyo me ek dusre k surname milte hn , Aaj k surname hamare gotr nahi purkho k name or title hn . Hum SOMRA ki MAA nagvanshi or purkha Parmar Nam ka tha , Parmar ka hi beta tha Somra
Good