Garbh samvad 2 | माता का संतान के साथ वार्तालाप || Divine Garbhsanskar || Dr. Taruna Jiyani ||
Вставка
- Опубліковано 26 жов 2022
- ગર્ભવસ્થા માં માતા પિતા પયાશ કરે છે પણ જો પરિવાર પણ પયાશ કરે તો શેષ્ઠ સંતાન પાર્પ્ત કરી શકાય .
જેટલું જમીન અને બીજ મહત્તવનું નું છે તેટલું જ વાતાવરણ મહત્તવનું છે
જેમ એક ખેડૂત ઉત્તમ પાક મેળવવા માટે ઉત્તમ પ્રકારની જમીનમાં ઉત્તમ બીજ વાવી તેને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડીએ ઉત્તમ પ્રકારનો પાક મેળવી શકે છે તેવી જ રીતે શ્રેષ્ઠ સંતાન ના સર્જન માટે ઉત્તમ જમીન ઉત્તમ બીજ અને શ્રેષ્ઠ વાતાવરણની જરૂર પડે છે જેની માહિતી આપને ગર્ભવિજ્ઞાન દ્વારા મળે છે
►INSTAGRAM :- divinegarbhsans...
►FACEBOOK :- / divine-garbhsanskar-10...
►UA-cam :- / @divinegarbhsanskar0312
#divinegarbhsanskar
#preplanning
#pregnancycare
#postnatalCare
#newborncare
#childdevelopment