જીરા માં ૪૫ દિવસ પછી સુ માવજત કરવી | જીરામાં કાળિયુ અથવા કાળી ચરમી અટકાવો | જીરૂ માં ઉત્પાદનો વધારો
Вставка
- Опубліковано 9 лют 2025
- જીરા માં ૪૫ દિવસ પછી સુ માવજત કરવી | જીરામાં કાળિયુ અથવા કાળી ચરમી અટકાવો | જીરૂ માં ઉત્પાદનો વધારો
અમારી માહિતી અમે અમારા અનુભવ પ્રમાણે આપી છી
ભાઈ જીરામાં યુરિયા ખાતર નો ડોજ અપાય આપવો હોય તો કેટલો અપાય
જીરા મા યુરીયા ખાતર અપાય. એક વિઘે (૭ થી ૮) કિલો જેટલું પ્રમાણ રાખવું. ૯ કિલો પણ નાખી શકો. એનાથી વધારે નય
Sacu
Saras
ગેલેલિયો દવા જીરું માં કેટલા દિવસ પછી છંટકાવ કરવો જોઈએ
૪૫ દિવસ પછી છટકવા કરવો
Me. 15. Vigs. Nu. Vyvu. Ce
Sari mahenat karta rejo bhai. Utpadan pan malse ane faydo pan thase
Bey ekhare devanu ??
જીરા મા ફ્લાવરીંગ આવે અથવા વરીયાળી થાય પછી બેય હારે આપીસકો. હારે આપો તો કોઈ જીરા ને નુકશાન થતુ નથી