Chandipura Virus: 'તાવ આવ્યો અને રાત્રે શરીર ખેંચાયું..' જીવ ગુમાવનાર બાળકોના પરિવારોએ શું કહ્યું?
Вставка
- Опубліковано 6 вер 2024
- #chandipuram #chandipura #virus #chandipuravirus
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસ વધી રહ્યા છે. અરવલ્લીમાં ચાંદીપુરા વાઇરસથી બાળકીના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. આ બાળકીના પરિવાર સ્વભાવિક રીતે જ તાવને કારણે બાળકીના અચાનક મૃત્યુથી શોકમાં છે. આ પરિવાર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી શું પરિસ્થિતિ હતી તે જાણવા પ્રયાસ કર્યો
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા
ઍડિટ : પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati