🔴ખાસ જોવો🔴 પ્રભુ શ્રીરામ ને રણ રંગધીરમ્ શું કામ બોલીએ છીએ?

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • માણસ ને જીવન માં સુખી થવા માં સૌથી મોટી ચાવી શ્રીરામ રણ રંગધીર કેવી રીતે છે?
    શ્રીકૃષ્ણ અને શ્રીરામ માં શું ફેર છે?
    શ્રીકૃષ્ણ એ જવાબદારી લઈને વર્ષો જૂની કઈ પરમ્પરા તોડી હતી?
    આ બધા પ્રશ્નો ના જવાબ જોવા માટે ખાસ જોવો આ વિડિઓ
    અને આગામી કથાઓ નું લાઈવ પ્રસારણ જોવા માટે અમારી ઑફિશ્યિલ યુટ્યૂબ ચેનલ drmahadevprasadmaheta ને ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બીજા ને પણ પ્રેરિત કરો જેનાથી અન્ય લોકોને આવા શાસ્ત્રસંમત પ્રવચનો,કથાઓ સરળતા થી મળી શકે.

КОМЕНТАРІ • 50