પ્રકાશભાઈ નો સતપંથ સમાજ ભવિષ્યમાં અધોગતિ તરફ ન જાય એની ચિંતા વ્યક્ત કરતો સંદેશો
Вставка
- Опубліковано 4 вер 2024
- આજે સમાજ ને પ્રકાશભાઇ જેવા જ્ઞાન અને નિખાલસ વિચાર વાળા સાધુ સંતો ની જરૂર છે. અને જો પ્રકાશ ભાઈ તમે તમારી જવાબદારી થી નિવૃત થઈ ગયા હોવ તો તમને સતપંથ નું નેતૃત્વ કરવા ની જરૂર છે કારણ કે મને વિશ્વાસ છે કે તમે સતપંથ ધર્મ અને સતપંથીઓ ની આધ્યાત્મિક દૃષ્ટિ એ ખરા અર્થ મા પ્રગતિ કરસો, વર્તમાન ના અમુક સાધુ સંતો ની જેમ ખાલી તાળીઓ માટે સારી સારી વાતો નહી કરો(મૂહ મે રામ બગલ મે છુરી) પણ ખરા અર્થ મા નિયમો નુ પાલન કરસો અને લોકો ને પણ કારવસો. જય ગુરુદેવ 🙏....
Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is made for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
ઇમાનીને આપ્યો સતપંથ બેઇમાની પડ્યા ફંદ.જય ગુરુદેવ.
જય ગુરુદેવ પ્રભુ
આપણે ધર્મે ને આધીન છીએ
ધર્મ આપણી આધીન નથી
ભગવાન ધર્મે ની સમજી અને આપણા શ્રી સદગુરુ ઇન્દ્ર ઇમામશાહ મહારાજ જે આપેલુ જ્ઞાન ને સમજી
પ્રકાશભાઇ તમારી જેવા વ્યક્તિ હોય તો આપણો સમાજ ઘણો જ આ આગળ નીકળી જાઇ
આ આંખો દંભ નું મૂળ રાજકારણ છે
૨૦૧૪ પછી
બિલકુલ સાચી વાત છે સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ હુ ગૌરવથી કહું છું સદગુરુ શ્રી ઈમામશાહ મહારાજ નો નામ નો એટલો જ મહિમા છે સ્વીકારવું કે ના સ્વીકારો પણ સત્ય સત્ય જ છે નામનું સ્મરણ તો કરો શું નામમાં આનંદ આવે અધુરિયા શું જાણે
Sahejanda indra imamshah bava ne 🕉🙏🙏🌹🌹🙏🙏🕉🌍🌍
જય ગુરૂદેવ...
આપડી વાત સાચી હોયતો પણ યોગ્ય જગ્યાએ રજુ કરીયે આમ જાહેર પ્લેટફોર્મ ઉપર વક્તવ્ય આપવાનો કોઈ અથૅ નથી
છ્મા પૉથના સાથે
જય ગુરૂદેવ.......
જેના હૃદયમાં સાચો પ્રેમ હોય તેજ સાચી હકીકત કહી શકે .્
Good
Very good bhai avaj shinho no ni jarur che Jay alakh Jay naklank 👍👌🙏🏽
કળિયુગ છે આવા તો ગણાય વાવાજોડા આવસે પણ તમે અડગ થઈ ને રહેજો તો તમારો બેડો પાર થસે અને માં બાપ ની સેવા કરજો... તુલસી બાપા વારે ગડી આ વાત કહેતા
Wah bhai wah bs aava jvab aapya vada joie che bap no bgicho hoy em ramt rmi rya che pirana ma
કળિયુગ છે આવા તો ગણાય વાવાજોડા આવસે પણ તમે અડગ થઈ ને રહેજો તો તમારો બેડો પાર થસે અને માં બાપ ની સેવા કરજો... તુલસી બાપા વારે ગડી આ વાત કહેતા
Shahejanda
Bhai sangathankaro ame taeyar chhiye
Saras samjavyu , samajvani jarur chhe sarmavay nai. Koikna kevathi jene koi gyan j nathi..
કળિયુગ છે આવા તો ગણાય વાવાજોડા આવસે પણ તમે અડગ થઈ ને રહેજો તો તમારો બેડો પાર થસે અને માં બાપ ની સેવા કરજો... તુલસી બાપા વારે ગડી આ વાત કહેતા
Imam shah…. !!!! Name is enough…
A bhai e hakikat kidhi chhe..600 varsh juni vato..grahan kariye Ane bawa imamshah no sath apo..1992.2002..2014..pachhi sudhara avya.. Hindustan me khabar chhe ke a Loko Hindu Muslim kare chhe..Ane tension ubhu are chhe..Bhandara thata hata..badha bhegi besi ne jamta...hakikat to bawa nu j sthan chhe A Loko Jane chhe chhata.amuk asamajik tatvo tufan karawe chhe..bawa eno badlo jarur apse..