Aarti | Maa Vishvambhari TirthYatra Dham
Вставка
- Опубліковано 29 гру 2019
- Producer : Avixit Kakadiya
WEBSITE : www.jaymaa.org/
FACEBOOK : / mvtydham
INSTAGRAM : / mvtydham
TWITTER : / mvtydham
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - રાબડા, તા.જી વલસાડ ( ગુજરાત )
જય માતાજી 🙏
😊
માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે....
જય માં વિશ્વંભરી 🙏
જય હો માં વિશ્વંભરી 🙏🙏🙏
જય માં વિશ્વંભરી માતાજી 🙏🙏🙏🌺🌺🌺
Maa ni Aarti karvathi anero Anand Ave chhe..... Jay ho maa vishavmbhari 🙏🏻
મહાપાત્ર ના ચરણ માં કોટી કોટી વંદન 🙏🙏🙏🚩🚩🚩
જય માં વિશ્વંભરી 🙏
આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏
Maa vishwambhari aarti Listening gives peace to the mind
હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️
આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે અને ઘરમાં શાંતિ નું વાતાવરણ થઈ જાય છે.
માઁ વિશ્વંભરી ની આરતી કરવા થી એક મહાયજ્ઞ જેટલું ફળ મળે છે.🌺🌺
Jay maa vishvambhari
Savar sanjh maa ni aarti karvathi man sthir ,shant ane prafullit thay che antar anand ni anubhuti thay che jay maa vishvambhari 🙏
Jay maa vishvambhari 🙏
सर्व जगत् माँ मयम 🔱🕉️
🙏🙏આરતી હરરોજ કરીએ છીએ મન અલગ અનુભવ થાય 🙏જય મા વિશ્વંભરી મા🙏
મા ની આરતી માં અનોખો આનંદ આવે અને માં ના દર્શન થયા છે.
😊ચ❤❤👋👋🙏💕💕❤❤👋👋🙍❤💍💝❤💝💍😴😴❤😀
Jay maa vishvambhari🙏🏻🌹🌹Aarti krvathi mara jivan ma ghana anubhav thya che aa aarti maa ni alkokik 6e..
આરતી કરવા થી આપડી આંતરિક શક્તિ ખીલે છે અને બુદ્ધિ થી નિર્ણય આવે છે.🌼🌼
આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે.
આ આરતી ના જે શબ્દો છે તે રીતે જો આપણું જીવન જીવીએ તો ખરેખર આપણા જીવનમાં ઘણો આનંદ આવે છે અને આપણું જીવન આદર્શ બનાવી શકાય છે. આ મારો અનુભવ છે. ❤
Maa
❤😊
Aa maa vishvambhari ni aarti karvathi mara man ne khub Shanti mli Ane maru man sthir thayu che. ❤😊
आदिशक्ति पराशक्ति माँ विश्वंभरी को कोटि कोटि वंदन 🙏🏻🕉️🔱
आरती के शब्द ओर सुर कानों में पड़ते ही रोम रोम खिल उठता है। एकबार अनुभव कर के देखो।
ખરેખર માઁ ની આરતી અદભુત છે આરતી સાંભળવાથી બહુ જ શાંતિ નો અહેસાસ થાય છે .
આરતી એટલે આ રિત આ પદ્ધતિ થી. જીવન. જીવવું જય જય માં વિશ્વંભરી
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન છે
When we listen this aarti it gives peace to the mind .....🕉️🙏
Aa aarti karvathi man shant thai che ane nava sara vicharo ave che. ❤
विश्व विधाता, पराशक्ति, ओर ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न करनार स्वयं मां विश्वंभरी की आरती का आनंद कुछ अनंत ही हे।
જય માઁ વિશ્વંભરી
વૈદિક પરંપરા મુજબ ની આરતી સાંભળી ને હદય ગદ ગદ થઈ જાય છે
હકારાત્મક ઉરઝા ઉત્પન્ન થાય છે બસ આનંદ જ આનંદ થાય છે
સાચા મન થી જો આરતી કરવામાં આવે ત્યાં મહાપાત્ર ની હાજરી નો અનુભવ જરૂર થાય જ છે.
Sachi vaat chhe jay maa vishvambhari
માં વિશ્વંભરી ની આરતી એટલે જીવન ને સુધારવાનો અને માં સાથે તાર જોડવાનો શ્રેષ્ઠ રસ્તો.
માં ની આરતી ખૂબ અલગ અને અલૌકીક છે.. તેનાથી મન ને ખૂબ શાંતિ મળે છે
આરતી સાંભળવાથી મન ને શાંતિ અને આનંદ મળે છે. માં ના ધામ મા સ્વર્ગ નો અનુભવ થાય છે.
જય માં વિશ્વંભરી 🙏🏻
ખૂબ સરસ છે માં વિશ્વંભરી ની આરતી.
AA aarti sambhaline man ni Shanti male chhe. ❤
Maru man shant thayu chhe. Ane positive vicharo aave che. ❤
માં વિશ્વંભરી ની આરતી ખુબ જ સરસ છે.😊
આરતી કરવા થી ઘરમાં શાંતિ મળે છે 🙏જય મા વિશ્વંભરી મા🙏
વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિÂભરી તીર્થયાત્રા ધામ રાબડા.. 🙏🏻🙏🏻🌺🌹
🙏Jay ma vishvmbhari 🙏
આરતી ના શબ્દો એક અલૌકિક ઊર્જા આપે એવા છે....🏵️
આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે.
આરતી કરવા થી અમારા મન ને ખૂબ જ શાંતિ મળે છે અને જીવન મા ઘણુ પરીવર્તન થયુ છે
માં ની આરતી દિલ થી ભાવથી કરવાથી અલૌકિક અનુભવ થાય છે
જય માં વિશ્વંભરી
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા......🌺🙏
શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી ને મારા કોટિ કોટિ વંદન. હે...શ્રી મહાપાત્ર તમારા થકી જ આ આરતી અમે કરી શક્યા છીએ. માં વિશ્વંભરી ના દર્શન કરાવનાર પણ તમે જ છો. તમને મારા જય માં વિશ્વંભરી. 🙏
આપણે આપણે આરતી કરવાથી અનુભવ થાય છે કે આપણે યજ્ઞ કરી એ યજ્ઞ કરીને એટલું ફળ ફળ મળે છે
આરતી કરવા થી ખુબજ આનંદ આવે છે...
આરતી કરવા થી ઘર માં શાંતિ બને છે....
Jay maa vishvambhari
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું આજનો દિવસ એકજ છે મારા માટે
ઘર એક મંદિર બન્યું છે અને આજે ખૂબ આનંદ આનંદ છે. આ આરતી ના શબ્દો અનુસાર જીવન જીવ્યા પછી ખૂબ આનંદ આવે છે.
જય મૉં વિશ્વંભરી મૉં વિશ્વંભરી ની આરતી સાંભળતા અલોકિક આનંદ આવે છે સર્વ જગત મૉં મયમ
માં વિશ્વંભરી ની આરતી એક અલોકિક છે આ આરતી કરવાથી આખું મન હળવું થઈ જાય છે અને એકદમ શાંતી અનુભવાય છે
By sitting in Aarti, the soul feels peace....
જય વિશ્વંભરી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
આરતી માં બેઠા હોય ત્યારે અદભુત અને અનોખી અહેસાસ થાય છે
આ આરતી કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે જે આરતી દેવી દેવતા કરે છે a આપણને મહાપાત્રએ આપણને અહીયા બેઠા બેઠા મહાપાત્રએ આપી એ ક્યારેય ઋણ ચૂકવી ના શકીએ ધન્ય છે મહાપાત્ર જય હો માં વિશ્વંભરી
જય મા વિષવંભરી
❤maa visvmbhri
જય માં
જય મા વિશ્વંભરી 🙏
ખુબ જ સરસ છે માં વિશ્વંભરી ની આરતી આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏
માં વિશ્વંભરી ની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏🙏🙏
અદભુત ત્રણ લોક દેવી-દેવતાઓની આરતી jay maa vishvmabhari 🌺💐🌸💐🌼💐🌸
માં વિશ્વંભરી ની આ આરતી કરવાથી મનને શાંતિ ની અનુભૂતિ થાય છે
🙏 જય માં વિશ્વંભરી 🙏
શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી
અલોકિક આરતી સાંભળીને અદભુત આનંદ અને બે આરતીની તક અપાવનાર શ્રી મહાપાત્ર ને મારા અંત કર્મથી નમસ્કાર જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏
આરતી કરવાથી જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ❤
❤
❤
જય માં વિશ્વંભરી આરતી એટલે આ રીત, આ પદ્ધતી અને જીવન જીવવાની રીત
અદભુત
સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી
बहोत शांति का अनुभव होता है। आरती एकबार कर के देखो।
મા ની આરતી કરીને અલગ જ પ્રકાર ની શાતી અનુભવાય છે.
અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.
આ આરતી કરવાથી ખુબ જ શાંતિ મળે છે.
આરતી મહાપાત્ર એ પામવા માટે ની
આપેલી કેડી છે જય માઁ વિશ્ચંભરી 🌼
અદભુત આરતી
No word to explain this listening divine worship of maa adi Shakti maa vishwambhari.
Mahapatra tamara charno ma koti koti koti vandan jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
આ આરતી ના શબ્દો ખુબ જ સુંદર છે આપડે જો તે રીતે જીવન જીવી તો આપડું જીવન સુખી સુખી થઈ જાય છે
The Aarti that is being sung all around the world.
Yeaaqq broo true😊😊😊
Dine dine navam navam maa vishvambhari ane mahapatra ni krupa aparampaar chhe jay maa vishvambhari
Jay maa. Vishvambhari. Vaidik. Parampara. Mujab. Ni. Arti. Thi. Atyant. Sukh. Upje. Che. Wahhhh
માઁ ની આરતી સાંભળી ને અનેરો આનંદ આવે છે અને મન ને શાંતિ મળૅ છે, માઁ ની આરતી માં ગીતા ના શ્લોક નો ઉચ્ચાર કરવા માં આવીયો છે
Doing this aarti both morning and evening has changed my life a lot, this is my own experience. You too do this Aarti with heart and experience it.
માં વિશ્વંભરી ની આરતી કરી ને મનને શાંતિ મળે છે 🙏
Maa ni arti krvathi man pavitra bane che ane khubaj anand thay che 🙏🌺
આરતી સાંભળવાથી મન શાંત અને પ્રફુલ્લિત થાય છે...
Adbhut alokik khubaj sars che maa vishvambhari nu dham.
Maa ni adbhut shakti o no anubhav thay chhe Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari
🙏🙏Jay maa vishambhari 🙏🙏
આરતી ના અદભુત શબ્દો છે જેનાથી જીવન માં શાંતિ મળે છે.
Arti karvathi man ek dam shant thay jay che ane badha tension dur thay jay che.
Jay hoo maa vishvambhari 🌹
આ આરતી કરવા થી એક મહા યજ્ઞ કરી એટલુ ફળ મળે આ આરતી મા અલોકિક આનંદ આવે છે આ ધામ માત્ર નેવ દિવસ મા નિર્માણ થયુ છે
આધામન સંસ્થાપક શ્રીમહાપાત્ર કહે છે પોતાના ઘેર તરફ પાછા વડો અને પોતાના ઘર નેજ મંદિર બનાવો
જય મા વિશ્વંમભરી
When I play this Aarti of maa vishvambhari I feel some devotional vibes. ❤
When I’m play this aarti, i feel some devotional moments in my body and mind.
આરતી સાંભળીને મનને શાંતિ મળે છે અને આનંદ ની અનુભૂતિ થાય છે..
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન
This aarti is the best way to get and know the path of karma life. ❤
અદ્ભુત આનંદ આપે એવી આરતી 🌼🌼