ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી વિડિયો || Girnar Parikrama 2023 || Moje Gujarat
Вставка
- Опубліковано 17 лис 2023
- ગિરનાર પરિક્રમા સંપૂર્ણ માહિતી વિડિયો || Girnar Parikrama 2023 || Moje Gujarat #girnarparikrama2023
#mojegujarat
#parikrama2023
#girnarparikrama
#girnarparikrama2023
#junagadh
#liliparikrama
#girnar
#girnarparikramadate
#girnarliliparikrama2023
#girnarparikramajunagdh
#parikramadate
#girnarparikrama2023
#girnarparikramaroute
#girnarparikramadistance
#girnarliliparikrama
પરિક્રમા રૂટ ની માહિતી
અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:
ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર
ઈંટવા ઘોડી: જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.
માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે.
નાળ-પાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
===========================
Social Media Links:
You Tube
/ mojegujaratofficial
Facebook
bit.ly/Moje_Gujarat_FB_page
Instagram
bit.ly/Moje_Gujarat_Official
Moje Gujarat ની સચોટ માહિતી મુજબ ગિરનાર ની પરિક્રમા એક દિવસ અગાઉ એટલે કે 22 તારીખે જ શરૂ કરી દેવામાં આવી છે... આપણે અનુભવ નાં આધારે માહિતી આપીએ, ખાલી ઠોકમ ઠોક નથી કરતા
Jay shree girnari
👌👌👌🌹🌹🙏🙏
જય ગીરનારી
Wah moj Jay Girnari 🙏 Halo parikrama ma
જયગિરનારમાં લીલીપરકમા જયગુરુદેવ જયશ્રીદ્વારકાધીશ ❤ જયશ્રીકૃષ્ણ ❤ જયશ્રીરામ ❤ જયસીતારામ 🌹🥀🌺🥀🍁🌻🌼🌻🌼🌳🌴👣🏝️🙏🕉️🙏🌷🪴🌾🪨⛰️🌵🌿🌸🍃🥚🍒🪵💐🪺🌱🍂🍉🍄💮🏵️🪹
Jay girnari Jay bhole nath
Jay girnari
જયગિરનારીજયવેલનાથ
Good information ⚘️💕
મોજે ગુજરાત દ્વારા ગિરનાર પરિક્રમા ની સચોટ અને એકદમ સરસ માહિતી આપવામાં આવી ધન્યવાદ આભાર જય ગિરનારી
આભાર 🙏
Jay mahadev
ધન્યવાદ જય ગરવી ગુજરાત,અલખ નીરજન
Jay giranar
સુંદર માહિતી આપવા બદલ આભાર _ઠંડી માટે કેવી હોય છે ?સુ લાવવાનું ??
રાત્રે ઠંડી સારી એવી હસે, ઓઢવા માટે એકાદ ધાબળો રાખવો
Kyare chalu thay che
૨૩ તારીખ ઓફિષ્યલ છે, પણ વેલી ચાલુ થઈ જાય દર વર્ષે
saheb loko kachro kari nakhe che akha girnar ma
હા ભાઈ, એ તો આટલા બધા માણસો જાય એટલે કચરો તો થવાનો જ. પણ તંત્ર દ્વારા બાદમાં સાફ કરી નાખવામાં આવે છે
Sir get kyare ban thay che
28 તારીખ સુધી ગેટ ખુલ્લો જ હોય, પરંતુ પરિક્રમા શરૂઆતના દિવસોમાં સ્ટાર્ટ કરો તો વધુ સારું
બાકી કોઈ પ્રશ્ન હોય તો 9725925280 પર કોલ કરી શકો
Aapne ek diwas ma prikrama puri kari shakiye 6e?.... 26/11 savare prikrama start kari ae to chale?
હા થઈ જાય 16 થી 18 કલાકમાં... જો તમે પહાડી રસ્તાઓમાં 36 કી.મી ચાલવા સક્ષમ હોય તો
@@MojeGujaratOfficial Ok... ધન્યવાદ 🤝🤝
કેટલો સમય લાગે પરિક્રમા પૂર્ણ કરવામાં? 1st vaar અવતા હોઈ તો.
સામાન્ય રીતે આજે સવારે શરૂ કરો તો કાલે સાંજે પૂર્ણ.. સાવ નિરાતે... વચ્ચે એક રાત નું રોકાણ... બાકી શારીરિક ફીટ હોય તો 18 થી 20 કલાકમાં... પણ 2 દિવસ એક રાત્રિ એ બેસ્ટ રહેશે
જય ગિરનારી
જય ગિરનારી
જય ગિરનારી