તપાસીએ, આપણામાં કેટલું માન ભર્યું છે ? SMVS Swamishri Katha | Swaminarayan Katha
Вставка
- Опубліковано 15 бер 2024
- #15minSatsang આ બ્રહમાંડમાં અત્યારે સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર્શન આપી રહ્યા છે. તેમના દર્શન તથા આશીર્વાદનો લ્હાવો અદ્ભુત હોય છે. કોઈ રાગ દ્વેષ વગર એકવાર જરૂરથી સાંભળશો તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપને આગળ વધવામાં કોઈ સંદેહ નહિ રહે તે વાત નિશંક છે.
આ સ્વામીશ્રીનો મહિમા ક્યાંય સમાય એમ નથી છતા મારી આ ચેનલમાં સમયા. કેટલી મોટી કરુણા..... અહા..હા...
આ સ્વામીશ્રીના daily આશીર્વચનોનો લાભ લઈને સુખિયા થઈએ.
/ @gurujiswamishri