maa chamunda padyaatra mandal prabhadevi mumbai thi chotila

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2023
  • માઁ ચામુંડા પદયાત્ર મંડળ પ્રભાદેવી મુંબઈ થી ચોટીલા ચામુંડા માતાજી ના મંદિરે
    સર્વે ભક્તો ને જણાવતા આનંદ થાય છે કે અમારા દાદીમાં ઉષા દાદી મેરિયા જેમની ઉમર ૭૮ વર્ષની છે. તેઓ મુંબઈ થી ચોટીલા ગયા ૧૫ વર્ષ થી વગર ચપ્પલે ચાલીને જાય છે.
    અમે બધા સાથે પદયાત્રા મા ચાલતા હોઈએ ત્યારે ચાલતા ચાલતા અમે કદાચ થાકી જઇયે પણ અમારા ઉષા દાદી ને ભગવતી શ્રી ચામુંડા માતાજી અસીમ કૃપાથી જાણે કુદરતી શક્તિ આપતા હોય તેમ જરાય થાક્યા વગર આટલી ઉમર મા અમારાથી આગળ ચાલીને નીકળી જાય છે. તેમના હમેશા હસતા મુખ તરફ જોઈને અમને પણ ચાલવાની શક્તિ આવી જાય છે. તેઓ ચાલતા ચાલતા અમારા માથે આશિષ નો હાથ ફેરવતા હોય ત્યારે અમને ખુબજ આનંદ આવે છે.
    ધન્ય છે અમારા ઉષા દાદી ને કે માઁ ચામુંડા પદયાત્રા ગ્રુપ મા આવીને ગ્રુપ પાવન કર્યું તથ ધન્ય છે ઉષા દાદી ના ભગતી ને તથા તેમની આ ઉમરે પણ ચાલવાની શક્તિ ને.
    આવીજ રીતે માઁ ચામુંડા પદયાત્રા મંડળ મા અમારી સાથે હમેશા ચાલતા રહે તેવી આશા રાખીયે છે.
    ભગવતી શ્રી ચામુંડા માતાજી ના તથા ઉષા દાદીના ચરણો મા કોટી કોટી વંદન.
    ✍️ભગત__

КОМЕНТАРІ •