Ahmedabad News । અમદાવાદના પિરાણામાં બે જૂથો વચ્ચે થઇ મારામારી, જુઓ સમગ્ર મામલો
Вставка
- Опубліковано 7 тра 2024
- #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews
Ahmedabad News । અમદાવાદના પિરાણામાં બે જૂથો વચ્ચે થઇ મારામારી, જુઓ સમગ્ર મામલો
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our UA-cam Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Mix havaldar rakhva joie from EVERYWHERE in gujarat
પોલીસ હિન્દી માં કેમ બોલે છે.....??
lol
પીરાણા ખાતે હઝરત ઈમામશાહ બાવા દરગાહ માં ઇમામશાહ બાવા, તેમના પુત્ર નૂરઅલી મુહમ્મદ અને પત્ની ફાતિમા બીબી, સેવક હઝરત હાઝરબેગ બાવા ની અને બીજી કબરો તોડી નાખવામાં આવેલ હોવાથી સૈયદ સમાજ અને પીરાણા મુસ્લિમ સમાજ ની લાગણી દુભાઈ છે. આ લડાઇ માત્ર સૈયદ સમાજ અને ઇમામશાહ બાવા સંસ્થા ના વહીવટ કર્તા (અમુક સતપંથી ઈસમો) વચ્ચે ની છે. તેથી તમામ ભારત ના નાગરિકો ને જણાવવામાં આવે છે કે અફવાઓ થી દુર રેહવું, ઝગડા ને હિન્દુ મુસ્લિમ ઝગડો સમજવો નહિ. જય ભારત.
Kuch log video dal rhe h ki mandir pe hmla hua h, sach kya h?
@@saurabhmodi2751 Ha Bhai sach hai mandir me tod fod hua hai
પીરાણા દરગાહ ખાતે
પીરાણા દરગાહ ના કચ્છી ટ્રસ્ટી દ્વારા ત્રાસવાદી ગુનાહિત કૃત્ય કરતા સૈયદ ઇમામ શાહ બાવા તથા એમના પુત્ર સૈયદ નુર અલી શાહ, એમની પત્ની સૈયદ ફાતિમા, અને એમના મુરિદ હઝરત હાજર બેગ બાવા ની કબરો ને તોડી નાખવામાં આવી છે
Gujarat Police ને વિનંતી છે સમગ્ર વિસ્તાર માં શાંતિ અને સલામતી જોખમાઈ છે આવા ગુનાહિત કૃત્ય કરવાથી.
Gujarat Police થી અનુરોધ છે કે આવા અસામાજિક કૃત્યો ને સખત માં સખત સજા કરવામાં આવે.
તસવીર દ્વારા સાફ જોઈ શકાય છે કે કેવી રીતે ધીરે ધીરે પીરાણા દરગાહ ખાતે કબરો ને ધીરે ધીરે નામશેષ કરી દેવામાં આવી છે
તમામ મુસ્લિમ થી અનુરોધ છે કે અમારા હક માં દુઆ કરે અને એમને સપોર્ટ કરે
facebook.com/share/p/vdTP8z9XYe6KU6tp/?mibextid=qi2Omg