Jay gurudev
ધ્યાન એક એવી વસ્તુ છે એમાં કોઈ વાદવિવાદ હોય જ નહીં સંભાવ આવી જાય છે એને ધ્યાન કહેવામાં આવ્યું છે આ પૃથ્વી ઉપર મોટા-મોટા ધરણી ધરો આવ્યા છે અનેક જીવોને સમજાવ્યા છે ગીતાજીમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે હજારો અને લાખો માંથી કોઈ વિલો મને આવીને મળે છે સત્ય એક જ વસ્તુ જે આપના શ્વાસમાંધવની ઉઠી રહ્યો છે નામનો એક સત્ય હૈ
Ram Ram
જય ગુરુદેવ🙏
આપનોકોટાકનબર આપો
આ બધું જાણવા માટે બહુ ધ્યાન સાધના ને નામ સ્મરણ કરવું પડે જ્યારે જ આ બધું સમજાય આ બધું જ્ઞાની માટે કયા અઘરું છે નહીં રોજ નિયમિત પ્રમાણે ધ્યાન કરે એટલે કોઈને પ્રશ્ન કરવાની જરૂર રહેતી નથી પોતાનો આત્મા જવાબ આપે છે તો આપણે એમ કહી યે સંભવ નથી પણ સંભવ છે જય ગુરુદેવ