સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો
Вставка
- Опубліковано 30 кві 2024
- સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો #swaminarayan
સ્વામિનારાયણ સંપ્રદાયમાં
અક્ષર પુરુષોત્તમનો જય જય કાર...
આધાર પુરાવા સાથેની નક્કર વાત
દરેક હરિભક્તોએ આંખ કાન ખોલીને આ વાત સાંભળવી જોઈએ.
અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં 3 વાત સમજવાની આવે છે.
1.સહજાનંદ એક પરમેશ્વર
2. ગુણાતીતાનંદ મૂળ અક્ષર
3. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર કાયમને માટે પ્રગટ રહે છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા મૂળ સંપ્રદાયના ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે.
અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વામિનારાયણ પ્રબોધિત છે ?
અક્ષર પુરુષોત્તમ ઉપાસના વચનામૃત આધારિત છે ?
અક્ષર પુરુષોત્તમ ઉપાસના અત્યારે સંપ્રદાયમાં ક્યાં છે ?
#baps #swaminarayankatha #vadtaldham #sardharmandir #dharmkulaasritkatha #dharmkul #bapspravachan - Розваги
Jay swaminarayan
બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભેગા થાય તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય
🙏🙏🙏🙏🙏Jay shree Swaminarayan 🙏👌. Great Explanation 👍🙏
Thank you
Jay swaminarayan
Akshar Purushottam maharaj ni jay
Jai Swaminayana
Really good lesson for EVERYONE
believing in Swaminayana Bhagawan ni sachi Upsana
Jai Swaminarayan.. ekdum sachi vat kari... Akshar purshotam Maharaj ni Jai..
બહું સરસ કથા છે.baps સત્સંગી માટે અદભૂત વાતો કરી છે.
Ekdam perfect Gyan kahyu Jay Swaminarayan
Jai shree Swami Narayan bhai, adbhut...!!! Adbhut...!!!, Khubaj saras mahiti aapi chhe bhai tame, ane khubaj saras video banavyo chhe, bhai have loko ne sachu gyaan malshe aa video na madhyam thi, mane aa video joi ne khubaj Anand ni lagani thai chhe, aa video banavva badal tamaro khub khub aabhar, utpal A dave, bhavnagar,👍👌🙏🙏❤
સરસ સમજાવ્યું
Jay shree Swaminarayan
Adbhut !
જય સ્વામીનારાયણ 💐💐વિસ્વના બધા ધર્મ એક પ્લેટફોર્મ ભેગા થાય અને આને સમજી શકાય તેવા નિયમ આદેશ હોવાથી આખા ધર્મ ની સમજ દેખાય અને અનુભવાય
🙏JAY SHREE SWAMINARAYAN 🙏
જય સ્વામિનારાયણ
વાહ સરસ રીતે સમજાવ્યું છે, અન્ય સંપ્રદાય પણ સમજવાનો પ્રયત્ન કરશો તો સરળ સમજાશે
Thanks. A lot
excellent work guuru👏👏
Gunatitanand swami braham rup thava mate jarur chee
Khub sundar
🇦🇹🙏🌹💖જય શ્રી સ્વામિનારાયણ 💖🌹🙏🇦🇹👏👏👏👏👏👏👏👏👏🤩✌️💖🎯💥🚀🚀🚀🚀🚀🚀
Jay swaminarayan 🙏🏻 .akhshar purushottm upasana satay che and swaminarayan bhagavan saravopari che and sarv avatar na avatari che
😮1000.%સાચીવાત છે
1000 ,% satay vat che 🙏🙏🙏🙏🙏❤❤
True facts are explained very well🙏
Jay swaminarayan 🙏🙏bahu saras
Darek ne samajvi saral pade tevi rite Akshar purushottam Siddhant Ni vat maharaje je je vachnamrit ma samjavi chhe teno nirdesh karine khub saru karyu . Virodh karnara pan samji shakshe ke akshar rup thaine bhakti karvani vat shreeji maharaje Kya Kya kari chhe te Sara's rite samjavi.khub khub aabhar !
❤🙏🙏🙏🙏🙏❤Jay swaminarayan vahala vahala bapa aapno jay ho jay ho jay ho
આ વિડીયો દ્વારા BAPS પરીવાર ની ખૂબજ સેવા થઈ છે. અદ્ભૂત સંકલન માટે ખૂબ ખૂબ આભાર.
Akhar. Purushottam. Satay. Che
Jam
Jay shree Swami Narayan
Yds na seva ko
અભિનંદન.... યાદ રાખવાની જરૂર છે 👍🌹
Jay,swaminarayanj
Jayswminaryan
Khub j sundar, sachot vat
બી એ પી એસ માં
Jai Swaminarayan 🙏 superb Akshar purshottam Maharaj ni Jay ho
Jay Swaminarayan
🙏🏽Jai Swaminarayan🙏🏽
Thank you for the analysis
અક્ષર પુરુષોત્તમ સચોટ અને શબ્દ શબ્દનું નિરૂપણ બીએપીએસ સત્સંગ સત્સંગના આશ્રિતો જાણવાની ખૂબ ખૂબ અનિવાર્ય છે.
Jayswaminarayn Akshar Purshottam Mharaj no
Alshar pursottam Mharaj ni Jay Jay Jay
Great job!
અદભુત
જય શ્રી સ્વામિનારાયણ best video ભગત
Too good bahuj saraltathi sachhusamjavine nirupan kari u che👌👌🙏🙏🙏
Wah! Moti seva Thai gayi.
🌹👏🏻જય. સ્વામીનારાયણ.
ફક્ત ને ફક્ત બી એ પી એસ માં જ
Vah
jay B A P S sachi vat pargat karo
Swami Narayan, Akshar Purshottam, Aatma પરમાત્મા, બ્રહ્મ Parbrahm
આ વીડિયો બનાવવા ખૂબ ખુબ ધન્યવાદ ભગત !
આવા વિડિયો દ્વારા મારા જેવા ઘણા ને આપણા સિદ્ધાંત ની પુષ્ટિ અને સંવર્ધન થાય છે, આવા વધુ વિડિયો બનાવવા વિનંતી ....
🙏🇦🇹 જય શ્રી સ્વામિનારાયણ 🇦🇹🙏
@HarshChauhan-23
" સમ્યાવસ્થારૂપ માયા છે, તે તો બહુ મોટી છે, ને તે કોઈ જીવથી ન ઉલ્લાંઘાય. તેને તરવાનો ઉપાય તો એ છે જે કાળ,કર્મ, માયા થી પર એવા જે શ્રી પુરૂષોત્તમ ભગવાન અને તે ભગવાન નાં મળેલ સંત તેના આશ્રય થી માયા ને તરી શકાય..."
~ વચનામૃત જેતલપુરનું ૧લું
જો માયા પાર થવું હોય તો ભગવાન અને ભગવાનના સંતનો આશ્રય કરવો પડે. ધર્મકૂળ તો પૂજનીય અને આદરણીય છે, અને આચાર્ય પણ છે જ ( જો મહાસભા પદભ્રષ્ટ ન કરે તો ! 💀). પણ શું ધર્મકુળ માયાથી પર છે ?
કારણ કે અત્યારના વિવાદો જોતા એવું લાગતું તો નથી...
@HarshChauhan-23 મૂળ સંપ્રદાય માં પણ સંતોની શિષ્ય પરંપરાઓ હોય છે. દરેક નંદ સંતની પોતાની એક શિષ્ય પરંપરાઓ હતી, અને એમની મોટા ભાગની શિષ્ય પરંપરા અત્યારે પણ સક્રિય છે. વડતાલ, કુંડળ આદિમાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી ની પરંપરામાં જ્ઞાનજીવન સ્વામી આદિક ઘણા સમર્થ સંતો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની શિષ્ય પરંપરા માં જૂનાગઢ દેશમાં બાલમુકુંદ સ્વામી આદિક ઘણા મહાન સંતો થયા છે.એટલે ત્યાગીઓનો પણ પોતાનો એક શિષ્ય વર્ગ હોય જ છે.
અને પુરૂષોત્તમ મહંત સ્વામી આવું baps માં કોઈ બોલતું નથી. તેમને ભક્તો પ્રગટ બ્રહ્મસ્વરૂપ તરીકે સંબોધે છે. એટલે જેઓ અક્ષરબ્રહ્મ સ્વરૂપ છે. પણ પોતે બ્રહ્મ કે પરબ્રહ્મ નથી. ગુણાતીત પરંપરા માં સત્પુરુષ ભગવાન નાં અખંડ ધારક છે, માટે ભગવાન સમાન છે પણ ભગવાન તો નથી જ.
મહંત સ્વામી મહારાજ એ સત્સંગ દીક્ષા ગ્રંથ માં સ્પષ્ટ કહ્યું છે કે આપણા સહુના ઇષ્ટદેવ એક માત્ર પુરૂષોત્તમ સહજાનંદ શ્રીહરિ જ છે.
વાત રહી આચાર્ય પરંપરા ની તો તેઓ આદરણીય છે. અને ધર્મકુલ નાં આશ્રય થી મોક્ષ થાય એ સત્ય જ છે. માટે જ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરમાં ધર્મકૂલ પધરાવ્યું છે, માટે તેમનો કોઈ વિરોધ નથી. પણ મહારાજે જે આચાર્ય પરંપરા બનાવી હતી એ આજે હયાત છે ?
કારણ કે કોઈ ગુરુ પરંપરા મહાસભા નાં ચુકાદાઓ થી ચાલતી નથી. મહાસભા એ લક્ષમિપ્રસાદજીને પદભ્રષ્ટ કર્યા, વર્તમાનમાં અજેન્દ્રપ્રસાદજી ને પદભ્રષ્ટ કરી રાકેશપ્રસાદજીને ગાદી એ બેસાડ્યા. ગઢડા આદિક સ્થાનોએ મંદિરમાં સત્તા માટે ચૂંટણી થાય છે, આ માટે ખૂન કેસ પણ થયાં છે.
શ્રીહરિએ ભક્તિ ધર્મ જ્ઞાનાદિક લક્ષણે યુક્ત મહાપુરુષ ને આચાર્ય બનાવવાની શાસ્ત્રોમાં વાત કહી છે.અમદાવાદ દેશ માં પણ શાસ્ત્રો નું ઉલ્લંઘન કરી ત્રણ વર્ષના છોકરા ને ગાદીએ બેસાડી દીધો, આ છોકરો શું મોક્ષ આપવા સમર્થ ખરો ?
આચાર્ય પરંપરા નાં નામે આજે ચાર ગાદીઓ અસ્તિત્વ માં છે, આમાંથી સાચો આચાર્ય કોણ ? ઉપર મહાસભા વગેરે જેટલી પણ વાત કરી એનો શું શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ ખરો ? જો હોય તો હું અત્યારે જ આચાર્ય શ્રી પાસેથી દીક્ષા લઉં !
મુળ સંપ્રદાય કહેવાથી કોઈ મૂળ થઈ જતું નથી, વિચારવા જેવી વાત છે...
સહજાનંદ સ્વામી મહારાજ ની જય
અક્ષરપુરુશોત્તમ મહારાજ ની જય
ધર્મકુલ્ ની જય
પાંચસો પરમહંસ ની જય 🙏🙏🙏
જયસ્વામીનારાયણ🙏🏿🔔🪔
Very best Aathar purava che satya no Vijay thay che
Marine kach ni air pak kebin ma Kem tamara bhavano ne rakhva pade chhe
એમા એમના ભક્તોને કોઈ વાંધો નથી. ભક્તોને એમાં મજા આવે છે. પણ તમને શું પેટમાં દુઃખે છે. તમારે ક્યાં કોઈ લેવા દેવા છે. એ એમનો અને એના ભક્તોનો અંગત મામલો છે. તમારે એમાં ધ્યાન ના આપવું જોઈએ. તમે સત્સંગ કરો અને કરાવો.
તમને આં video બનાબી છેતરવાથી બહુ પાપ લાગશે . એકવાર મણીનગર muktjivandasji swami ભૂત થયા . તે video જોવો . ભૂત થયેલ સ્વામી બાપા કહે છે . બોચાસણનું કલ્યાણ નથી થતું . સ્વામિનારાયણ ભગવાન માત્ર ધર્મ નિયમ પાડી ભક્તિ કરતાં જીવોનું જ કલ્યાણ કરે છે .@@vartaniduniya
મૂરખના સરદાર તું જને કાચની કેબિનમાં રાખવાની વાત કરે છે એને તો કાચની કેબિનમાં રાખ્યા પછી પણ 21 લાખ લોકો એના દર્શન કરવા માટે આવ્યા તારી પાસે છે કોઈ એવો સાધુ કે જેને 21 લોકો દર્શન કરવા આવ્યા હોય માટે ખોટી બળતરા કરમાં
@@jayswaminarayan7089આખા સત્સંગમાં ફરીને તપાસ કરો ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમ ધર્મ ક્યાં વધારે પળાય છે આજે બીએપીએસ માં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે ઘુવડ ને ધોળા દિવસે પણ સુરજ ન દેખાય
વાહ ગુરુ ધન્યવાદ આપને લાખ લાખ દંડવત પ્રણામ
Jay swaminarayan
Jay swaminarayan