રા' નવઘન અને સોલંકી રાજા
Вставка
- Опубліковано 23 тра 2021
- ઉત્તર ગુજરાતની લોકકથા: રા' નવઘન અને સોલંકી રાજા
કંઠસ્થ પરંપરામાં સચવાયેલ આવી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી લોકકથાઓના શ્રવણ દ્વારા જ આપણે વર્ષોથી શીખતાં આવ્યાં છીએ. આજે એ કથાકથન અને શ્રવણની આખી પરંપરા લુપ્ત થઈ છે ત્યારે એ કથકો પાસેથી એનું દૃશ્ય-શ્રાવ્ય ધ્વનિ મુદ્રણ કરીને વીજાણુ માધ્યમ દ્વારા આવનારી પેઢીઓ સુધી પહોચાડીને, એને જીવંત બનાવવાનો મારો નમ્ર પ્રયાસ છે. લોકો સુધી આ કથાઓને પહોંચતી કરવામાં આપ સૌના સાથ સહકારની અપેક્ષા છે. મને આશા છે કે મારા આ પ્રયાસમાં આપ એ રીતે સહભાગી થશો.
-ડૉ. રમેશ ચૌધરી,
ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભ વિદ્યાનગર,
જી. આણંદ 99098 23922
વાહ દેવરાજ ભાઈ જયશ્રી ગઢાના ગોગા બાપા
આ વાર્તા સાંભળતાં બે દુહા યાદ આવી ગયા...
"નવઘણ નાનેરુ બાળ ,
અને જેના લગનિયા રે લેવાઈ ;
જેદી સાતેય બેનડિયુ સામટી,
તેદી ખમ્મા કેજે મા ખોડિયાર ."
🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏
"જાહલ ચિઠ્ઠી મોકલે ને,
વાંચજે નવઘણવીર ;
મને સિંધ માં રોકી સુમરે,
ને હલવાઅ નો દે હમીર ."
🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️
રા'નવઘણ ના સમયની આજે પણ આ કહેવત પચલિત છે..
"અડી કડી વાવ ને નવઘણ કૂવો ;
જે ના જુએ એ જીવતા મુઓ ."
¶¶¶¶ ધન્યવાદ Ramesh sir ઇતિહાસની ઘટના ને ઉજાગર કરવા માટે 💐💐💐💐💐 ¶¶¶¶
👌👌
Wah sir...
Nice sir 👌
Good
अतिसुंदर कहानी सर
Age bhejna
Dwvayt bodar devat pandit nhi
ઇ દેવાયત બોદર હતા દેવાયત પંડિત નય
Very nice 👍